SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ તા. ૨૯-૬ ૧૯૯૦ ન તથા સ્વાત આવકારતા એનરો લગાડવામાં આવ્યા હતા, લતેલતે ) કારેમાારી સભ્યા વ. સૌએ ખૂબ શ્રમ કરેલ ડતા. સંચાલન બહેનોએ ગહુલી કાઢી સરકારેશ, શ્રી મનુભાઈ શેઠે કરેલ. ૩૦ માચા મારાને, પુ મુની મહાયાને સાથે માટી સખ્યામાં શહેરના પ્રતિષ્ઠત આગેવાન સદ્ ગૃહસ્થા જોડાયા હતા. મહેમાનેની દરેક સુવિધા જૈન સથે સ'ભાળેલ હતી. | આ પ્રવેશ સામૈયુ ભવ્યાતિભવ્ય શહેરના રાજમાર્ગ પર બે કલાક સુધી દૈદિપ્યમાન રીતે ફ્રી ૯/૨૧ મીનીટે નુતન ઉપાશ્રયમાં જ્યોના પ્રવેશ પ્રસંગે જૈન શાસનના જયજયકારથી માતાવરણું શું છે યુ હતુ. ૫૦૦૦ થી પણ વધુ ચિકકાર માનવ મેદનીથી હાલ તથા બહારના ભાગેાની લેાખીએ ભરાઇ ગઇ હતી.. પુ બાચાર્ય શ્રી દેવસુરીશ્વરજી મહારાના મગશારણ પછી બહેનેાએ મધુર કઠે સ્વાગત ગીત બાદ શ્રી વસ'તભાઈ પારેખના કહૈ ખાન પ્રામાભિક સુદર ગીતની પણ રજુમાત થયેલ. સઘના ઉપપ્રમુખ શ્રી સુર્યકાંત શાહે આવકાર પ્રવચન કરેલ પુર્ણ માયશ્રી ઢમચ'દ્રસૂરીશ્વરજી, પુo ૫' પ્રદ્યુમનજ્યિછ મહારાજ પુ. શ્રી ભુવનભાનુસૂરીધરજીના શિષ્ય પ્રખર વક્તા પુ॰ મુનિશ્રી રત્નસુરવિજયજી મહારાજ વગેરમ વિદ્વતાપુ' વચના દ્વારા શ્રોતાઓને મુગ્ધ કર્યા હતા. ચાતુર્માસ દરમ્યાન સળંગ રાજના અહુમતપ, ૧૦૦૦ કુટુંબમાં રાજની એક નવકારવાની દ્વારા એક લાખ નવકારમ’ત્ર ગણવા માટેની યાજનાની જાડેરાત થયેલ. - ચાતુર્માસના મંગળ પ્રવેશ નિમિત્તે શ્રીધ પુજન અનેક મહાનુભાવાવથી થયેલ જેમાં મનમાહનભાઈ ફુલબાઈ ત'ખાળી, શ્રીમતી વિજયાલક્ષ્મી તેથ' સામચંદ્ર પરીવાર, શાહ રતીલાલ ગીરધર સહપરીવાર J B ગ્રુપ, શાહ પ્રેમચંદ છગનલાલ હું, કાંતી ગઈ, શાંતુ ગૂજરાત હઠીયા સરવાળા ઢ. દીનુબાઈ, શાહુ હીમતલાલ દીપચંદ ઉમરાળવાળા, શ્રીમતી જસવ'તાબેન પરમાણુ દાસ નવસારી, શાહ વિનયચંદ ખીમચંદ કાળીયાકવાળા સુ'બઈ, ધરી શાંતીથ બાલુબાઇ પાર્થા, મુંબઈ, શેઠ કાળીદાસ ગુલાબચ સાવરકુ’ઠશાવાળા મુંબઇ, રમેશભાઈ અરજી દોશી જેસર, દલીચંદ ગીરધરલાલ દેશી માટા ખુંટવડા, દલીચ's દામજી શેઠ ગાધકડા, માનથ' ગુલાબ'દશા કામરાળ, સાયરબેન મેઘરાજજી સુરાણા ઢાલતનગર, પ્રષિણ-જ્જત-હરેશમીત્રત્રીપુટી મૂલયાળા તરફથી થયેલ, નાગામથી આ પ્રસંગે અનેક લોકો પધારતા તેઓની સુધ કિતનું ખાયોજન સુદર રીતે ગાવાયેલ, ભાવવગર જૈન સંઘના પ્રમુખ શ્રી મનમાનભાઈ તબાલી, મંત્રીશ્રી કહભાઈ વેરા ખાસ નિમાયેલ કમીટીના દરેક સભ્યે અત્રે શ્રી ભાવનગર જૈન વે. મૂ. તથા સ ઘના ઉપક્રમે શ્રી દાદાસાહેલ જિનાલયે શ્રીસ’ધની વિનતીથી પરમ પુજ્ય આચાય. દેવી વિજ્યયનભાનુસૂરીજી મના શિષ્ય પુજ્ય મુનિશજ શ્રી દેવસ રવિજયજી મ તથા પ્રખર પ્રવચનાર મુનિરાજશ્રી રત્નસુ‘દરવિજયજી મ૰ આદિના ચાતુર્માસ પ્રવેશ જેઠ વદ ૨ તા. ૧૦-૬૦ના જન્મ સાચુ ભાવનગરના પ્રવેશ દ્વાર નિલમ બાગ પેલેસથી શરૂ થઇ દાદાસાહેબમાં પ્રવેશ ૯-૧૫ મીનીટે થયેલ. પાલીતાણા-શ્રી સિદ્ધક્ષેત્ર જૈન બાલાશ્રમ આ સંસ્થાના ૮૪ વર્ષ પુર્ણ થતાં તે સંગે સમાજમાં સહાય અર્થે વધુ સાનુકુળ વાતાવરણ પ્રસરે અને આખા સસ્થા વધુ પગભર બને તે માટે “મણી મહાત્સવ” મુબઇ અને પાલીતાણા ખાતે ઉજવવાનું નકકી થયેલ છે. આ માટે ૨૧ લાખનું મુડી મળેલ સમાબમાં જણાવેલ. ભટાળ ઉભી કરવાની ભાવના છે. તેમ સંસ્થાના ઉપપમુખશ્રી જાદવજી સામચંદ મહેતાએ પુત્ર વિદ્યાશી અને શુભેચ્છકોના ટુંકા સમાચાર સ્ક્રૂ શ્રી દિયાનંદ જૈન જ્ઞાન મંરિ શ્રમણ સેવ ટ્રસ્ટ, વર્ધમાન કુટિર, મહાવીર નગર સામે, શકરલેન, કાંદીવર્સ (વેસ્ટ) મુબઈ૬૭માં બીજા ઢાલના ઉદ્ઘાટન સમારોહ પુરા શ્રી દર્શનસાગરસૂરીશ્વરજી મ ની નિશ્રામાં ઉજવાયેલ જેમાં વૃદ્ધ, જ્ઞાન, સાધુ ભગવતોની સેવા શક્તિ વૈયાવચ્ચની વ્યસ્થા છે. મેં પૂ આ શ્રી ભદ્રંકરસૂરીશ્વરજી મ॰ માંડવી (સુરત) માં નિલેષના ૭૫ વર્ષના અમૃત મહોત્સવ તથા કાજુ મગજ્ઞમૂર્તિના પ્રતિષ્ઠા મહેસલ કુંવાયેલ. બારીબપુરને .... ઉપાશ્રય માટે સુંદર રકમ સથે પાસ કરેલ. | ૐ પાલી (રાજ્ગ્યાન) માં પુ. . શ્રી વિષ્ણુજીનસૂરીપરછ મેની શુભ નિશ્રામાં દિક્ષા મહાત્સવ, સામુહિક આચાજન ભવ્ય રીતે થયેલ. ખાદ વડી દીક્ષા મહે। સવ શિવગમાં Àજાય. ત્ર કાન્તી (રાજસ્થાન) પુ॰ મુનિશ્રી બલભદ્રનિજયજી મ તથા મુનિશ્રી તેજપ્રવિજયજી મ.ની નિશ્રામાં મગીય માતુશ્રી કુપરકુલર હીરાચછ સંઘવીના સ્મરણાર્યક માહિા મહોત્સવ કાયેલ. સ્ત્ર દાદાશ્રી જિનદત્તસૂરિ મના ૩૩૬માં સ્વાઁગ્રહણુ મહાત્સવ બધા સુદ-૧૧ . ૩-૭-૯૦ના સુમધામથી વળવા ગાઢપણ થઈ રહેલ છે. શ્વાસ વિનાનું શરીર નકામુ છે તે જ પ્રમાણે સમ્યકવ વિનાના આત્મા નકામા છે.
SR No.537887
Book TitleJain 1990 Book 87
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1990
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy