________________
તા. ૨૨-૧૯૯૦
૨૧૪]
પન્યાસ શ્રી પ્રદ્યુમ્નવિજયજી મહારાજ, પુખ્ય પ'.શ્રી પુરીક વિજયા મ, પુખ્ય પ,શ્રી ચન્દ્રકીર્તિવિજયજી મ‚ પુ॰ મુનિ રાજશ્રી શનિવાજી મ દિ ઠાણા તથા પુજ્ય સાથી છ હેમલતાશ્રીજી મ૦, પુ॰ સાધ્વીજી શ્રી પદ્મલતાશ્રીજી મ॰, પુ॰ સાધ્વીજી શ્રી નાપણથીજી મ૰ આદિ પરિવાર વૈશાખ થિ છને જી વારના રોજ સાવરકુંડલા પધારતાં તેઓનું ભવ્ય સામૈયુ કરવામાં આવ્યુ. સામૈયુ· શહેરના મુખ્ય લત્તામાં ફરી મહા જનની માડીએ આવતા માંગલિક વ્યાખ્યાન થયું. વ્યાખ્યાનમાં બે ફો. નુ અધપુજન તથા શ્રીફળની પ્રભાવના તેમજ પ્રવેશ નિમિત્તે સકલસ’મનુ... સ્વામિવાત્સલ્ય રસ–પુરીના જમણથી કરવામાં આવ્યું.
ત્રણ દિવસ ગામમાં સ્થિરતા કરી પ્રેરક પ્રવચન દ્વારા શ્રી સઘના સમસ્ત ભાઇ-બહેનેામાં પુ॰ મહારાજશ્રીએ અપૂવ જાગૃતિ આણી.
થૈ. . ૧ને વિવારના પુષ આચાર્ય મહારાજ શ્રી સરિ વાર તથા સાધ્વીજી મહારાજો પ્રભુજીના પ્રવેશની સાથે વાજતે ગાજતે ન વિદ્યાથી ગૃહમાં પધાર્યા, સંઘપુજન કરવામાં આવ્યું”, તથા શ્રધનુ' સ્વામિવાતચ કરવામાં ભાજી, માન્ય ગની અનેરી સજાવટ ઃ
મદાવ પ્રગ વિશાળ મડપ બાંધવામાં ભાન્યો હતા તથા ઠેર ઠેર ધજા-પતાકા અને રેશનીથી એને શણગારવામાં આવ્યો હતા. જોનારા ખાચર ગતિ બની જાય એવી અનેરી શાળા વલભી હતી. સુન્દરક્ષાથી ચાલતા પુછ્યું. આચાય ભગવન્ત ના બેનરોને આવનારા મહેમાના હાંશે હાંશે વાંચતા હતા. જાણે કે દિવ્યભૂમિ હાય તેવું વાતાવરણુ થઇ ગયુ હતુ. ત્રણ મહારમ રંગોળી :
|
મહાન ચિત્રકાર શ્રી રમણીકલાલ શાહ મુભાઇવાળાએ ત્રણ બાપા ગોળી એથી તો સુંદર દેરી હતી કે તેનામા ત્યાંથી બચતા નાતા એ ગેળી જેવા શટર તથા આજુબાજુના ગામામાંથી જૈન-જૈનેતર જનતા માટી સખ્યામાં ઉમટતી હતી, એ રંગાનીમાં :--
૧ મેઘર રાજાએ પાતાની જાતને સમર્પિત કરી એક પારૈયાને ભામ્યું. નિ
૨ જ્ય શ્રી હીરસૂરી મ૦ ના ઉપદેશથી પ્રતિબાધ પાતા કબર બાદશા ખાયે દેશમાં છ મહીના સુધી અમારી પ્રવ નાવવા પાર્ટનું ફરમાન અષ્ટ ક" તે—
૩ પુજ્ય શાસન સમ્ર ૮ શ્રી પરિવાર સાથે વિહાર કરતા હતા તે વખતે સાત વચમાં આથી. તે જોઇ તેઓ ત્યાં રોકાયા અને એક કાળા પડકાર જેવાં તેને બેડીને કહાવતાં તેમાંથી શ્રી શેરીમાં પાર્શ્વનાદની પ્રતિમાજી પ્રગટ થયા. તે અપના અછી શાહ છોટાલાલ મણીલાલ શેઠના વરદ્હસ્તે તા. ૧૬-૫-૯૦ ના રોજ
|
[ન
ગોળીઓનુ ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતુ. મહાત્સવની ઉજવણી :
વૈ, વદ ૧૭ મગળવાર તા. ૨૨-૫-૯૦ થી જેટ સુદ્ધિ ૮ ગુરુવાર તા. ૩૧-૫-૯૦ સુધી દશ દિવસ પુષી ભવ્ય રીતે આ પ્રતિષ્ઠા મāાત્સવ ઊજવાયા. કુશસ્થાપના- બસ ની પચાપન તથા જ્યારારેપણુ તેમજ પાર્જિન પચકસ્થાનક પુજાથી તેરશના વિસથી મઢાયના મગળમય પ્રારા થયે
નથગાહિઁ પુજન, લઘુનવા પુન, નવપદજીની પુક્ત તેમજ વય, કળશ-ચૈત્ય તથા પ્રભુજીના ક્રિષકનુ વિધાન ઉત્કૃષ્ટ મૂલ્યવાન દ્રવ્યો દ્વારા ઉત્સાહભર્યા વાતાવરણમાં થયું.
જેડ સુધી-૨ ના શ્રી સિદ્ધચક્ર મહાપુજન શાહ અબુશાય કડીવાળાએ સુંદર સમજાવટથી ભણુાળ્યુ. નટવરલાલ સ’ગીતકારે સંગીતના સૂરા છેડી વાતાવરણુને ભક્તિમય બનાવ્યુ
જેઠ સુદ-૨ થી જેઠ સુદિ-૮ સુધી ૭ દિવસ ત્રળું ટકનુ સ્વામિવાત્સલ્ય ઘણી જ વ્યવસ્થા પુક થયું. જેઠ સુદ ૩ રવિવાર- ભવ્ય કાર્યક્રમ :—
આ દિવસ દરમ્યાન મુંબઈ આહિંથી મડૅમ કે સારી સખ્યામાં આવી જવાથી ભાનાયરામાં ઉત્સાહ જાગ્યો. શરકુંડલાના ભાઈ બના પણ ઘટી સંખ્યામાં મહાશયના કેક કાર્યક્રમમાં હાજરી આપતા હતા. સવારે ૪૫ આગમ-જળયાત્રા તથા મુમુક્ષુ નીલાબેનની દિક્ષા નિમિત્તેના વીદાનના કરવા ૫ડી જ બન્યતાથી હાથી-પાઠારથ છે બેન્ડ તથા સાલુ ના શરણાઈાળા એથી દેદીપ્યમાન નિકળ્યા. પેાતાના મસ્તક ઉપર થાળીમાં ૪૫ આગમ લઈને ચાલતી બેનાને જોઇને સૌ તેનો ની શ્રઘ્ન તિની અનુમેાદના કરતા હતા.
જ
આ વરઘેાડામાં રાજકોટથી આવેલ રાસમડીએ ભારે આક પ જમાવ્યુ. દાંડીયામાય લેવાની તેઓની ચતુરાક અને ચપળતા ઈ સૌ મત્ર બની ગયા.
વિજય મુહુને ૪૫ આગમની પુખ્તને પ્રાર'. થયા. મૈત્રકુમાર નાનુભાઈ ઝવેરી, હિંમાંશુ શાહ લયાતવાળા, ડાકભાઇ રાજકોટ વાળા, જાબાઇ ધામી આ બધાની હાજરીથી પુખ્તમાં એવા તા મહનો રંગ જામ્યા કે લોકોક્તિમાં ખાવી ગયા. પહેલા હિંવસે ૧૭ ભાગમની પુક્ત ભણાવવામાં આવી
જેડ સુર્દિ-પના દિવસે સવારે શ્રી નીલાબેનન, ભાગવતી દીક્ષા પ્રદાનના મગલમય પ્રસ`ગ ખુબ જ ઉલ્લાસથી ઉજવાયા ઉપ કરણ નહેારાવવાની ઉછામણી આદી ખેલાઈ.
તેઓનુ' ઘરોમિત્રાશ્રીજી નામ સ્થાપન કરી તેએના બેત સાધ્વીશ્રી સંઘમિત્રાશ્રીજીના શિષ્યા ધાષિત કરવામાં આવ્યા દીક્ષા પ્રસંગે તેમના માતા પિતા વિગેરે પરિવાર મારી સખ્યામાં આવ્યો હતેા.