________________
૨૧૨
તા. ૧૫-૬-૧૯૯૦
શ્રી જિન્દુત્તસૂરિ મંડળ-દાદાવાડી અજમેર (રાજ.) પ્રતિવન મુજબ આ વષે" પણ યુગપ્રધાન ભટ્ટારક દાદાશ્રી જિનદત્ત જી મળ્યાના ૮૩૬માં નિર્વાણ દિવસના સુઅવસરે એ દિવસીય દાદા મેળા સમારોહ અષાઢ સુદ ૧૦ તેમજ ૧૧ તા. ૨-૩ જુલાઈ-૧૯૯૦ના વિવિધ કાર્યક્રમ પૂર્વક અજમેર સ્થિત દાદાબડીના વિશાળ પ્રાંગણમાં મનાવવામાં આવનાર છે.
દરેક ધર્મિક બધુઓને નમ્ર નિવેદન છે કે આ શુભ અવસરે પધારી ગુરુદેવને શ્રદ્ધાંજલિ અર્પિત કરી સમારોહની શેાભા વધારશે. કૃણા કરીને આવવાની અગાઉથી સૂચના આપી વ્યવસ્થામાં સહકાર આપશે.
માનદ્મ`ત્રી :- શ્રી જિનવ્રુત્તસૂરિ મડળ છાત્રવૃત્તિા બાબત
ચાલુ ૬૯૦-૯૧ ના વર્ષી માટે શ્રી વે, જૈન વિદ્યાર્થીવિદ્યાર્થીની ખાને ઉચ્ચ અભ્યાસ અથે (મુખ્યત્વે : મેડીકલ, એન્જીિનીયરીંગ, સી. એ. તેમ જ ટેકનીકલ એજ્યુકેશન) શિષ્યવૃત્તિ પ્રદાન કરવામાં આવશે.
મન
|
શ્રી ખીમચંદ મૂળચંદ જૈન વદ્યાથા ગૃહ-અમરેલી શ્રી ખીમચંદ મૂળચંદ જૈન વિદ્યાથી'ગૃહ-અમરેલી (સૌરાષ્ટ્ર) દ્વારા જૂન' થી શરૂ થતાં વર્ષ માટે પ્રવેશ આપવાનું ચાલુ છે. સસ્થા વિદ્યાકીય સ·કુલાની વચ્ચે ખુલ્લા ત`દુરસ્ત વાતાવરણમાં આવેલ છે. શાળા-મહાશાળાઓની વચ્ચે આવેલા આ વિદ્યાથી ગૃહમાં ધાર્મિક શિક્ષણ, નૈતિક મૂલ્યાનુ શિક્ષણ, સ`સ્કારાનુ સિંચન આપવાની સુવિધા છે. શુદ્ધ, સાત્ત્વિક, પૌષ્ટિક ખારાક આપવાની પૂરી કાળજી રાખવામાં આવે છે, છતાં લવાજમ ઘણું થાડું છે, તેા લાભ લેવા ભલામણ છે. સાધ્વીશ્રી વિ ધર્માશ્રીજીના અકસ્માતમાં કાળધર્મ
—-ગણુ
વધુ વિગત માટે મનુભાઈ કે. શાહ દહેગામ અથવા ૨૧૫/૧૬ બુધવાર પેક પણુાર સપર્ક સાધવા.
|
૫૦ પૂ॰ સાગરાનંદસૂરીશ્વરજી મ॰ સા॰ ના સમુદાયના સાધ્વીશ્રી વરધર્માશ્રીજી મ॰ સા” ના સુશિષ્યા સાધ્વીશ્રી જિનધર્માશ્રીજી મ૦ના વિનયથાન શિષ્યા સાવીશ્રી ય ધર્માશ્રીજી મ સા૦ ( રાધનપુરવાળા ) આકાલા મુકામે વૈશાખ વદ ૮ તા. ૧૮-૫-૯૦ ના રોજ સવારના ૯-૦૦ કલાકે સમાધિપુર્ણાંક નવકારમ`ત્રના શ્રવણુ-સ્મરણપુર્વક અપૂર્વ શાંતિસહુ કાળધમ
પામ્યા છે.
જે વિધાર્થી-વિદ્યાર્થીની જેઓને પૂર્વે આ સંસ્થા દ્વારા શિષ્યવૃત્તિ મળી રહી છે તેઓએ પશુ નવીનીકરણ માટે અરજી કરવી પડશે રૂા. ૫-૦૦′ M.O. કરી આવેદન પત્ર મગાવી શકે છે. આવેદન પત્ર માકલવાની છેલ્લી તા ૩૧-૮-૯૦ છે. પેસ્ટલ એકટર સ્વીકાર્ય નથી. M.O. કૂપન ઉપર સુવાચ્ય અક્ષરે પેાતાનુ` ૫ં સરનામુ” લખવું.
|
કાળધમના સમાચાર મળતા આકોલા શ્રીસંધ તથા આજુ માના હુંજારા શ્રાવકાની ઉપસ્થિતિમાં સાધ્વીજી મ૦ની સ્મૃતિમ વિધિ કરવામાં આવેલ,
|
તા. ૩૧-૮-૯૦ પછી આવેલ આવેદન પત્રા રદબાતલ ગણાશે. માનમ’ત્રી શ્રી જિનદત્તસૂરિ મ`ડળ-અજમેર /
વિદ્યાપીઠ—પૂનાની પરીક્ષા લેવાશે. શ્રી જૈન તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠ-પૂનાના ઉપક્રમે જૈન દશ્મનની છ પરીક્ષા તા. ૨૮/૨૯ જુલાઈ અને તા. ૧૧/૧૨ ઓગસ્ટના રાજ લેવામે. આ લેાકપ્રિય પરીક્ષાએ ભારતભરમાં મૌખીક-લેખીત ત્રણ ભાષામાં લેવાશે. જેમાં આબાલ વૃદ્ધ ભાગ લઈ શકશે. સંસ્થા નિયમ અનુસાર પરીક્ષાથી એને શિષ્યવૃત્તિ, શિક્ષકાને પુરસ્કાર રૂ ૨૫ હજારના વિતરણ કરશે. પાઠશાળા/ર્ડિંગના વ્યવ.શ્રી સત્વરે પાઠયપુસ્તક મગાવે અને ઉમેદવારી ફામ ભરી માકલવાને આગ્રહ છે.
આ
આકાલાથી ૬ કીલેામીટરના અંતરે રીધેારા ગામ પાસે ટૂંક દ્વારા જીવલેણ ટક્કર લાગતા સાધ્વીજી સ્થળ ઉપર જ કાળધમ પામેલ,
પુ૦ ૫. શ્રી નરદેષસાગરજી મ॰ સા॰ ની નિશ્રામાં પરિષ્ઠા પત્નીકારી વિધિ થયા બાદ અતિમયાત્રા નીકળેલ. ખેાલીની ઉપજ પણ ઘણી જ સુંદર થઈ હતી.
પુ. ૫’ન્યાસશ્રી નરદેવસાગરજી મ. આ આદિની શુભ નિશ્રામાં શ્રી આદિનાથ જૈન દેરાસરની સાલગીરી તથા પુ. સાધ્વી- ( શ્રી વિ ધર્માશ્રીજી મ॰ ના સમાધિપુવક સ્વ^વસ નિમિત્તે શ્રી શાતિ સ્નાત્ર સહુ પ`ચાન્ધિકા મહાત્સવ તા. ૨૨ થી ૨૬ મે દરમ્યાન આકાલા શ્રીસ'ધ દ્વારા ઉજવવામાં આવેલ.
શાહ ચંદ્રકાન્ત મનસુખલાલ ( એસ્ટેટ એજન્ટ )
મકાન, જમીન, પ્લાટ, ટેનામેન્ટ, ફ્લેટ, ખેતર, ગાડાઉન–શે અન્ય લેવા તથા વેચવા માટે,
પેસ્ટ મેકસ ન. ૧૨૭, ભાવનગર-૩૬૪૦૦૧,
કુનેહ એટટે કાઈને દુશ્મન બનાવ્યા વિના પેાતાની વાત સાચી ઠરાવવાની આવડત.