SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦) લા, ૧૫-૬-૧૯૦ નિ મુંબઈ શ્રી ચન્દનબાળા કન્યા શિક્ષણ શિબિર (ક્રમાંક ૩૪)નું આયોજન * શાસ્ત્ર વિશારદ જૈનાચાર્ય સ્વ. પ. પુ. વિજયધર્મસૂરીશ્વરજી કર્યા હતા. મ. સા. (કાશીવાળા)ના પ્રશિષ્ય આગમીય ગ્રંથોના વિવેચક. પુ. ગુરૂભગવંતે આ યુગમાં શિબિરેની આવશ્યક્તા સમજાવી (ન્યાય-નાકરણુ-કાવ્ય-તીર્થ) પ. પૂ. પંન્યાસશ્રી પૂર્ણાનંદવિજ-| મંગલ આશીર્વાદાત્મક પ્રવચન કર્યું હતું. ઇનામ વિતરણ પ્રસંગે યજી મ.સા. (કુમારશ્રમણ) તથા પ. ૫. પ્રશાન્તસૂતિ જૈનાચાયT શિબિરના વિષયને લગતુ' ગીત તથા આજના મેઘવારીના યુગમાં વિજયપ્રેસૂરીશ્વરજી મ. સા ની આજ્ઞાતિની તથા આ શિબિરની રીબાતી આપણી સાધર્મિક બહેનેની કરણદશા બતાવતી હૃદયપ્રણેત્રી મ. સાધ્વીશ્રી સૂર્યપ્રભાશ્રીજી તથા તેમના વિદુષી વાચ.| સ્પશી” નાટિકા “શ્રીમતેની શેઠાઈ ગરીબની ગરીબાઈ” શિબિર નાદાત્રી (ખ્યા પૂ. સાધ્વીશ્રી દિવ્યપ્રભાશ્રીજી મ. સા. (જૈન દર્શને | થની બહેને એ રજુ કરી હતી. તેમને બંને ટ્રસ્ટ તરફથી થા નાચાર્યા આદિની નિશ્રામાં શ્રી ઘેલાભાઈ કરમચંદ જૈન સેનેટો-| શ્રી શાંતિભાઈ તથા રમણભાઈ તરફથી ગ્ય બક્ષીસ આપવામાં રિયમ દ્ર(વિલેપાર્લા વેસ્ટ) દ્વારા શ્રી ચન્દનબાળા કન્યા શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી ઘેલાભાઈ કરમચંદ જૈન સેનેટેરિયમ ટ્રસ્ટના ઉત્સાહી તા.અમે થી ૧૧મે સુધી આ શિબિરનું આયોજન કરવામાં | તથા શિક્ષણપ્રેમી મેનેજિંગ ટ્રસ્ટી શ્રી રાજેન્દ્રભાઈ જી. શાહ આવ્યું તું. વિરારથી લઈને મુંબઈ સુધીના પરાઓની લગભગ તથા સ્પષ્ટ તથા સુંદર વકતા તેમજ કુશળ કાર્યક૨શ્રી દિનેશભાઈ ૨૫૦ જેટલી બહેને દરરોજ બપોરના ૧૨ થી ૪ સુધીમાં સંઘવીએ તન મન ધનને સુંદર સાથ અને સહકાર આપી સંઘમાં આવતી તી. આ શિબિરમાં બી એ., એલ એલ બી, ૧, બી.એ. | શિબિરનું જે સુંદર તથા સફળ આયોજન કર્યું તે ખુબજ પ્રશં૩૧, બી. કોમ. ૩૫, બી.એસ.સી. ૬, એમ.એ. ૨, કેલેજીયન, સનીય તથા અનુમોદનીય હતું. એસ.એસસી. તથા નીચેની કક્ષાની બહેનો તેમજ વૈષ્ણવ, પટેલ આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ છે આજના દૈતિકવાદના યુગમાં તથા ઇંગ્લીશ મિડીયમમાં ભણતી બહેનોએ પણ ખૂબ જ ઉત્સાહ | આજની યુવા પેઢીને જૈન ધર્મનું મોલિક, તાતિક તેમજ તાર્કિક પૂર્વક ભાગ લીધો હતો. શિબિર પુર્ણ થયા બાદ બહેનની | શિક્ષણ આપી તેમને દેવ ગુરૂ ધર્મ પ્રત્યે અતુટ શ્રદ્ધા ઉત્પન સાધમિ ભક્તિ કરવામાં આવતી હતી. કરાવી પાપથી પાછા વાળવા, તેમજ સત્ય, શિયળ, સદાચારના તા. મેના સવારે ૬ વાગે બેન્ડસહિત સમૂહ ચૈત્યપરિપાટીનુંસંસ્કાર આપી તેમનું આધ્યામિક તથા નૈતિક રીતે જીવન ઘડતર આજ કરવામાં આવ્યું હતું. તેમાં ૪૦૦ જેટલી બહેનો | કરી જીવન જીવવાની કળા શિખવવી. અત્યાર સુધીમાં ૧૫૫૦૦ જોડાઈ હતી. શ્રી ચંદ્રપ્રભુ દેરાસર તથા શ્રી ચિંતામણી પાર્શ્વનાથ થી વધુ બહેનોએ ભાગ લઈ પિતાનું જીવન ધમમય તથા સદાદેરાસરે પાર્લા-ઈસ્ટમાં) દર્શન કરીને આવ્યા બાદ શિબિર સ્થળે | ચારમય બનાવ્યું છે. બહેન સાધર્મિક ભક્તિ કરવામાં આવી હતી. તેમજ ચંદન- આ શિબિરના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ધીરજલાલ એમ. શાહ બાળા ક મા શિક્ષણ શિબિર દ્રસ્ટ તરફથી રૂા. ૫ તથા શ્રી હંસાબેન તથા ટ્રસ્ટી શ્રી રમણિકભાઈ એલ. ભણસાળી, શ્રી ચીનુભાઈ એચ. મનહરલા તરફથી રૂા. ૧ની દરેકને પ્રભાવના કરવામાં આવેલ. તા. | શાહ, શ્રી રસીકભાઈ એ. મણિયાર, શ્રી અંબાલાલ સી. શાહ, ૧૧ મન બપોરે પરીક્ષા લેવામાં આવી હતી. તેમાં ભાગ લેનાર | શ્રીમતી તારાબેન ડી. શાહ, શ્રીમતી કાંતાબેન આર. ભણસાળી, બહેને નેતા. ૧૯ ના શ્રી ચંદનબાળા કન્યા શિક્ષણ શિબિર શ્રીમતી સરલાબેન સી. શાહ તથા શ્રી પ્રભાબેન બી ભણસાળી ટ્રસ્ટના ટી સ્વ. શ્રી બાબુભાઈ આર. ભટાળીના ધમપત્ની છે જેઓ આ પ્રવૃત્તિના વિકાસ માટે સજાગ અને સભાન રહી પ્રાવતી ન તરફથી તથા શ્રી ઘેલાભાઈ કરમચંદ જૈન સેનેટોરિયમ આને વધુ વેગવંતી બનાવવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. ટ્રસ્ટ દ્વાનું ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા નેધ :- પ. પૂ. પં. પૂર્ણાનંદવિજયજી મ. સા. (કુમાર શિરિના ઉદ્ઘાટન પ્રસંગે શ્રી શાંતિભાઈ બી. શાહના પ્રમુ. શ્રમણ) તથા પૂ૦ સાધ્વી સૂર્યપ્રભા શ્રીજી, પૂ. સા. દિવ્યપ્રખપદ હી શ્રી સુમેરમલજી એસ. સાલરેચાના વરદ્હસ્તે જ્ઞાન. ભાશ્રીજી આદિનું ચાતુર્માસ દેવચંદનગર-ભાયંદર વેસ્ટમાં છે. દ્વીપક પ્રગટાવવામાં આવ્યો હતો. ઈનામી મેળાવડો શ્રી રમણભાઈ સરનામું :- શ્રી શખેશ્વર પાર્શ્વનાથ જૈન દેરાસરની પેઢી, ડી. શાહ પ્રમુખપદ નીચે યોજાયો હતો. બંને પ્રસંગ પર પધા- બાવન જિનાલય, દેવચંદનગર રોડ, ભાયંદર (વેસ્ટ૨૦૧૧૦૧. રેલ અતિ થિ વિશેષ તથા આમંત્રિતોએ પ્રસંગને અનુરૂપ વક્તવ્યો (જિલે થાણા, M.S.) તો એ હીપક વિ . મા તયપરિપાટીનું જીવન છગના તાકવન બાળા એક ભક્તિ કરવામાં આવ્યા બાદ શિકિનાથ / થી વધુ કરવાની કળા શિખવા -ૌતિક રીતે જીવન સારના સ્વપ્નને વળગી રહેજો, કારણ કે સ્વપ્ના મરી પરવારશે તે પછી જીવન ભગ્ન પાંખવાળું પક્ષી બની જશે.
SR No.537887
Book TitleJain 1990 Book 87
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1990
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy