________________
૨૦૨]
તા. ૮-૬-૧
[જૈન
જૈન સાધુને જોએલા... એટલે નિરાડંબરી અને નિલે`પ-જીવી એશલાક સમાચાર છાપ્યા હતા તે જ છાપામાં પુરશ્રીની વાતને સાધુજીવનથી જ પહેલા પ્રભાવિત થઈ ગયા. અને પછી ચાર | સમન અને બહાલી શ્વેતુ વિશદ્ વર્ણન આપ્યું અને પછી કલાક લગી ગુરુદેવશ્રી સાથે બેઠક થઇ. તેમાં પુજ્યશ્રીના નિખા· | તે એ બને ભાઈએ ગુરુદેવશ્રી પાસે વારવાર આવવા લાગ્યા લસ ભર્યાં એખલાસ વ્યવહાર અને સૌમ્ય ભાષામાં વાર્તાલાપ અને સ'પક પ્રગાઢ બનતા ગયા હતા. અને પરામણ થયા. પતરાનું બનાવેલ જમ્મૂદ્રીપનું માંડલ પણ બતાવ્યુ. અને આ રીતે વાર્તાલાપમાં થિયરેટીકલ અને મેડલ સામે પ્રેકનીકલ રીતે બધું બતાવાથી બને ભાઇએ ખૂબ જ સ'તુષ્ટ થયા. ચાણુસ્મા શ્રી સ ંધે પણ શેલે તેવુ' ઔચિત્ય દર્શાવ્યુ· અને મનની ભ્રમણાઓને મૂકીને બંને ભાઈ આ સંતુષ્ટમના મની રવાના થયા અને પછી તા જે છાપામાં પુજ્યશ્રીના વિરાધમાં જડગણિવર્ય શ્રી છનચંદ્રસાગરજી મ. સા. ની પ્રેરણાથી (બનાસકાંઠા) મહાત્સવ તેમ જ પ્રતિષ્ઠા મહાત્સવની
પ્રકાંડ વિદ્યા વેત્તા શ્રી ઉમાશ’કર જોશી જે માત્ર ગુજરાતના નહિ. ભારતીય કક્ષાએ સારા વૈજ્ઞાનિક-સા કહેવાય છે તેઓની સાથે પણ ગુરુદેવશ્રીની મુલાકાત થયેલી, અને તેમને દાઢ કલાક સુધી વિવિધપ્રયેગા દ્વારા સમજાવ્યા હતા. ત્યારે તે સજ્જન મહાનુભાવના શબ્દો હતા ‘મુનિશ્રી તમારી વાત ખરેખર વજુદ વાળી લાગે છે, વિચારવા જેવી તા ખરી ’ (ક્રમશઃ)
શ્રી કૈલાસનગર જૈન સંધ, મજુરાગેટ, સુરત-૨ ઉજવાયેલ
ભાડલા
નગરે
અભુતપૂર્વ સુવર્ણ
શાનદાર ઉજવણી
પાલનપુર તાલુકાની પ્રાકૃતિક સૌદય તાથી નાનકડું નગર ખેાલા | ૫૦ વર્ષ પુર્ણ થતાં તેની સુત્રણ જયંતિ નિમિત્તે શ્રી સ થે રે. વસેલું છે. પરંતુ ઉપાશ્રય અને દેરાસર ન હેાવાથી વિ. સં. | સુ. ૧૦ તા. ૪-૫-૯૦ થી વૈ. વ. ૨ તા. ૧૧-૫-૯૦ સુધીને ૧૯૮૭ માં જૈન મહાજનની જગ્યામાં ધર્મશાળા બનાવવાના ભવ્યાતિભવ્ય પ્રતિષ્ઠા મહેાત્સવ પુ॰ આચાર્ય શ્રી વજયશેારત્નકારણે પુ. પુરુ ભગવ'તાના વિહાર માટેનુ તથા આરાધનાનું કેન્દ્ર | સુરીશ્વરજી મ.સા. આદિની શુભ નિશ્રામાં શાનદાર રીતે ઉજવાય. અનતા વિ. સં. ૧૯૮૭થી વિ. સ. ૧૯૯૫ સુધી પુ॰ સાધ્વીજી સુષ મહાત્સવ પ્રસંગે પૂ. શ્રીનું શુભ આગમન મહારાજશ્રીના ચાતુર્માસના સુંદર લાભ પ્રાપ્ત થયેલા. પુજ્ય આચાર્ય શ્રી વલ્લભસૂરીશ્વરજી મ સા. ના સદૃઉપદેશથી પાલનપુરમાં બેટિંગ સ્થપાયેલ તેથી અત્રેના વિદ્યાથી'એ ધાર્મિક, વ્યવહારિક જ્ઞાન પ્રાપ્ત કરી ધર્મભાવનામાં પ્રગતિશીલ બન્યા. સાથે સાથે સાધ્વીજી મહારાજોના ચાતુર્માંસથી બહેનેાના હૃદયમાં પશુ ધર્મથી જ્યાત પ્રગટ થઈ. વિ. સ. ૧૯૮૭ માં શ્રીયુત નગીનદાસ રાજાલાલ શાહની દીક્ષાના શુભ અવસરે પુ॰ આચાર્યશ્રી કીર્તિ સાગરસૂરીશ્વરજી મ॰ સા॰ ની શુભ નિશ્રામા ભગવાન મહાવીર ામી જિનાલયની સ્થાપના કરી માગશર સુદ ૧૦ ના પ્રતિષ્ઠા કરવામાં આવી.
સૌરાષ્ટ્ર કેસરી પુ॰ આચાય દેવશ્રી વિજયભુવનરત્નસૂરિશ્વરજી મ॰ સા॰ ના પટ્ટધર મીની સૌરાષ્ટ્રકેસરી પુ॰ ખચત્રશ્ર વિજયયશેારત્નસૂરીશ્વરજી મ૦ સા॰, ૫૦ શ્રી સુદ્રસાગરજી મ સા॰, મુનિશ્રી દ્વિવ્યયશવિજયજી મ॰ સા તથા પુ. આચાય ભગવંતના સમુદાયના સાધ્વીશ્રી નિરજનાશ્રીજી તા વાગઢવાળ સમુદાયના સાધ્વીજીએ આદિની શુભ નિશ્રમાં ખાટલા નગરે ભવ્યાતિભવ્ય પ્રતિષ્ઠા મહેાત્સવની ઉજવણી કરવામાં આવી. પુ આચાર્યશ્રીની આચાર્ય પદવી માદ પ્રતિષ્ઠાનેા આ પ્રથમ પ્રસંગ હતા અને અત્રેના શ્રીસ’ઘનેા પ્રબળ પુણ્યદય હેાત્રાથી જ્યારથી પુજ્યશ્રીના ખાલાનગરે પ્રવેશ થયા ત્યારથી દરૅકના હૃદયમ હર્ષોલ્લાસ છવાઈ ગયા હતા. વૈ. શુ. ૧૦ ના શુભ દિને મુનિ. સુવ્રતસ્વામી, ચદ્રપ્રભસ્વામી તથા પુ॰ આચાય ભગવંત સાથે સાધુ-સાધ્વીજી મહારાજને નગર પ્રવેશ ઉલ્લાસ અને આન પુક થયા હતા. પુજ્યશ્રીના આગમનથી જ નિયમીત જોશીક્ષા પ્રવચનેાના કારણે દરેકના હૃયમાં અનેરો આનદ અને ઉમ’ગ આવી ગયા હતા. વિધિવિધાન માટે અમદાવાદથ સુશ્રાવક શ્રી નાનુભાઇ બાવીશી પેાતાની મ`ડળી આથે પધાય હતા. પુજાભાવના માટે મુંબઇના સુપ્રસિદ્ધ સગીતકાર શ્ર ખળવંતભાઈ
જિનાલય તથા ઉપાશ્રયમાં વિશેષ સુંદરતાની વૃદ્ધિ કરવામાં આવી અને ૧૯૭૦ માં શ્રી ખેાડલા જૈન મિત્ર મંડળની સ્થા• પના કરી, 'ઠળના ભાવિક યુવાનાએ દર વર્ષે દેરાસરની સાલગિરિ ઉજવવાનું નકકી કર્યુ. વિ. સ. ૨૦૪૧માં પુ૦ આચાર્ય શ્રી દનસાગર સૂરીશ્વરજી મ સાહેબે પોતાના શિષ્યરત્ન પુજ્ય ગણિવ શ્રી કલ્યાણસાગરજી મસા॰ ને અઠ્ઠાઇ ઓચ્છવ પ્રસંગે અત્રે મેકણ શ્રી સ’ધમાં ઉત્સાહ વધારવા પુવક દેવદ્રવ્યની ઉપ· | જમાં સુંદર વધારા કર્યાં તે જ સમયે નુતન દેરાસર આરસનુ
|
બનાવન નું નકકી થયેલ. જેના લવરૂપ આજે આ દેરાસરને / ઠાકુર પણુ પેાતાની મળી સાથે અત્રે પધારી ભવિકાને ભિકત