SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ જન] તા ૧૨-૧-૧૯૯૦ NAFASI પદવીની બોલીઓ યાદગાર બની રહી દલપતલાલ ખીમચંદના પરીવારે લાભ લીધો હતો. ત્યાર બાદ નમિનાથ દેરાસરની ૯૯મી સાલગિરિ માગશર સુદ-૧૧ના દિવસે | જ આવતી હોવાથી ધજાદંડ ચડાવવાની બેલી બેલાણી હતી. જેને ચઢાવે રૂા. ૩૦૦૧ મણ થયા હતા. વારા અમૂલખ હઠીચંદ સાંધાણા વાળાએ લાભ લીધો હતે. બેલી/દદ મણીનું કાર્ય સમાપ્ત થતાં ૫૦ પુ. આ. શ્રી હેમપ્રભસૂરીશ્વરજી મ. સા.ની હાર્દિક મંગલ અનુજ્ઞા આશિ. વંદને પ્રેમાળ પત્ર શ્રી સંઘ સમક્ષ વાંચી સંભળાવ્યો હતો, તથા જૈન શાસનના મહાન આચાર્ય ભગવંતોના તથા વિવિધ સંઘના શુભ સંદેશાઓ વાંચી સંભળાવ્યા હતા, પુ. આચાર્ય દેવશ્રી જયાનંદસૂરીશ્વરજી મ. સાબ આચાર્ય. આચાર્યપદ પ્રદાનનો સોનેરી સમય નજદીક આવતો હતો. પદના મુળ મંગે કાનમાં સંભળાવી રહેલ છે. બાજુ ! આ૦ શ્રી સમસ્ત સભા મહત્ત્વની વિધિને નીરખવા અધીરી બની હતી. કનક રત્નસૂરીજી મ. સા. અને પુત્ર આ૦ શ્રી મડાનંદસૂરી. ત્યાં જ નાણી પ્રદક્ષિણ ફરતા પંન્યાસજીને અક્ષત વાસક્ષેપથી શ્વરજી મસારુ બિરાજમાન છે. વધાવવા ઉત્સુક બનેલી વિરાટ સભા પિતાના સ્થાનેથી પુજ્યશ્રીને અંતરનાં અક્ષય ભાવથી તથા અક્ષતના ખોબલેથી વધાવવા લાગી. આચાર્ય પદવીના પવિત્ર પ્રસંગે ઉપતિ થયેલા સાધુ/ સાધ્વી ભગવંતેને વિશાળ સમૂહ અંતરના રંગે તરંગ વિવિધ સંઘોનું તથા પ્રતિભાસંપન્ન ગુણ ભક્તોનું ને રેલાવવા વાસક્ષેપની વૃષ્ટિ કરતા હતા. સ્નેહાળ સંમેલન ઘડિયાળના કાંટા વિજયમુહર્તની સમીપે પહોંચી ગયા હતા. : { ભાવનગર, મહુવા, રાજકેટ, જેસર, તળાજા, સાવરકુંડલા, ૫૦ ૫૦ આર શ્રી જયાનંદસૂરીજી મ. સા. અણમોલા મહાન સિદ્ધિરૂપ સૂમિંત્રને પંન્યાસજીના કાનમાં સંભળાવતા હતા. | વલભીપુર, અમરેલી, મોરબી, બાબરા, પાલેજ, અમદા ાદઃ નાગજી ભૂદરની પાળ, મેમનગર, પાલડી, મુક્તિધામ, થલતે નવરંગત્રણ વાર સૂ િમંત્રનું શ્રવણ કરાવ્યા બાદ સૂરિમંત્રમાં રહેલી મા” સરસ્વતી તથા ત્રિભુવન સ્વામીની દેવી, શ્રીદેવી (લકમી) | 3 | પુરા, સાબરમતી, ઉંમરગામ, બીલીમોરા, વલસાડ, સુ . કલકત્તા, નાગપુર, ધનબાદ, ઝરીયા, બેરમે, શીરપુર, પૂના, ઉરે કુર, ફધિ યશરાજ તથા મણિપીટકનું અદ્ભુત મહાસ્ય સમજાવ્યું હતું. ! , ત્યાર બાદ આચાર્ય ભગવંત માટે અનિવાર્ય એ સૂરિમંત્ર પટ્ટ : રાયપુર, કટક, બેંગ્લોર લેગામ, રાજનંદગાવ, ધમતરી નવાસારી, અર્પણ કરવાનો મહાન લાભ લેનાર ભાગ્યશાલી શ્રી એસ. પી. | ક મુંબઈ : ગડીજી, પાટી, વાલકેશ્વર, બાબુલ નાથ, ગેવાજૈન, નવીનભાઈ દિએરા, મહેન્દ્રભાઈ જયંતીભાઈ, દલીચંદ ભાઈએ પૂજ્યશ્રીને સુરિમંત્ર પટ્ટ અર્પણ કર્યો હતે. પુઆ,શ્રી લિયાટેક, નમીનાથ, કેટ, માટુંગા, સાયન, ઘાટકેપ, ભાંડુપ, જયાનંદસુરીજી મસા.એ વિધિપૂર્વક કાનની ફરતે વાસક્ષેપ નાંખી વિક્રોલી, મુલુંડ, ડોંબીવલી, થાણ, દાદર, માટુંગા .બી,વાંદ્રા, શાંતાક્રુઝ, વિલેપારલે, જુહ, અંધેરી, ઈલ, ગેરેગ મ, મલાડ, મહામંત્રનો મકાન સુરીમંત્ર પટ્ટ નૂતન આચાર્યને અર્પણ કર્યો. | કાંદીવલી, બેરીવલી, ભાયંદર, વિરાર, વસઈ વગેરે. નામકરણવિધિ (અક્ષરશઃ) :- કેટીગુણ, વૈરીશાખા, ચાંદ્રકુળ ગણિવર્ય મૂલચંદજી, તેમનાં શિષ્ય પુ. આ૦ કમલસૂરીજી, | ઉપસ્થિત આચાર્ય ભગવંતે ૫૦ આશ્રી દશન નાગરસૂરીજી પુઆ૦ શ્રી મેહનસૂરીજી મ૦, ૫૦ આ૦ શ્રી પ્રતાપસૂરીજી | મ. સા., ૫૦ ૫૦ આ૦શ્રી કનકરરત્નસૂરીજી મ સ , ૫૦ પુ મ, પુઆ , શ્રી ધર્મસૂરીજી મ૦, ૫૦ આ૦ શ્રી યશદેવ-| આ શ્રી મહાનંદસૂરીજી મસા•, ૫૦૫૦ આશ્રી સૂ દયસૂરીજી સૂરીજી મ૦, ૫૦ આ૦ શ્રી જયાનંદસૂરીજી મ. સા. ના વરદ્ ! મસા, આ શ્રી વિશાલસેનસૂરીજી મ. સા. ૫૦ કુ. આ શ્રી હતે........... મહાનંદસૂરીજી મસા, ૫૦૫૦ આ૦ શ્રી ભદ્રગુપ્તસુરી છે મસા, તમારી પટ્ટ પરંપરા ગણિશ્રી મુક્તિવિજયજી મ. (મૂલચંદજી | પપુત્ર શ્રી રાજયશસૂરીજી મસા, આદિ આચાર્ય ભગવંતે મ), પૂ૦ અ ૦ શ્રી કમલસૂરીજી મસા, પુ. આ શ્રી કેશર. ઉપાધ્યાય સકલચંદ્રજી મ. સા., સાધ્વી શ્રી મધુ કાન્તાશ્રીજી, સૂરીજી મસા, પુ• આશ્રી ચંદ્રસૂરીજી મસા, પુ. આ શ્રી | પ્રિયંવદાશ્રીજી, શ્રાવક શેઠશ્રી પુષ્પસેનભાઈ શ્રાવિકા અ. સા. ભુવનરત્નસૂરી મ. સાઇ, વર્તમાન પપુ. આ શ્રી સ્વયંપ્રભ- તિબેન, વિદ્યાબેન એમ શ્રી ચતુર્વિધ સંઘ સમક્ષ તમારા ગુરૂ સૂરીજી મસ , ૫. પુ. આ શ્રી હેમપ્રભસૂરીજી મ. સા. ' પ. પુ. આ૦ શ્રી ભુવનરત્નસુરીશ્વરજી મ. સા... તેના પર અતુલ.
SR No.537887
Book TitleJain 1990 Book 87
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1990
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy