SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ] (તા. ૧-૬-૧૯૦ શિહોરના આંગણે શાસનપ્રભાવક ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી વિજયમwભરૂરીશ્વરજી મ. તથા સૌમ્યમૂર્તિ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજય દેવસૂરીશ્વરજી મ. આદિની શુભ નિશ્રામાં અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ ' ઘણે જુને ઇતિહાસ આ મન્દિરના નિર્માણની પાછળ છે, વર્ષો પહેલાં શિહેર પધારેલા પૂ. શાસનસમ્રાટ શ્રી વિજયનેમિ, સૂરીશ્વરજી મહારાજશ્રીએ અહિં તીર્થાધિરાજ શ્રી શત્રુંજયની મરુદેવા ક’ હોવાની શાસ્ત્રીય વાત રજૂ કરી હતી અને તેને સાકાર કરવાની પ્રેરણા કરેલી. વર્ષો બાદ એએના જ પ્રશિષ્યરત્ન શાસનપ્રભાવક પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજય મેરુમ્રભસૂરીશ્વજી મહારાજશ્રીના ઉપદેશથી એ સ્વપ્ન અનેક દાતાઓની ઉદારતાથી સાકાર થયું. શિહેર સંઘના ભાઈઓની અને વિશેષ કરીને સંઘના પ્રમુખ શા. જયસુખલાલ જમનાદાસની અથાગ મહેનત અને તનતોડ પ્રયાસથી પાંચ વર્ષ જેવા ટૂંકા ગાળામાં એક મહાન ભવ્ય ચૈત્ય મૂર્તિમંત બની શક્યું છે. અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવ : અનેક આત્માઓના સહિયારા પુરુષાર્થથી સૈયાર થયેલા આ મહાપ્રાસાદમાં અભૂતપૂર્વ આનંદલાસથી અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવ ચૈત્ર-વદિ ૯ થી વૈશાખ સુદિ ૭ સુધીના તેર દિવસ પર્યન્ત ઉજવાય અનેક પૂજા તથા શ્રી બૃહત્સંધાવત પૂજન, સિદ્ધચક્ર મહાપૂજન, વિશસ્થાનક મહાપૂજન, શાંતિસ્નાત્ર-અષ્ટોત્તરી સ્નાત્ર આદિ એવી તે ભવ્યતાથી ભણાવાયા કે જેનારા અને સાંભળના સૌ મંત્રમુગ્ધ બની જતા. પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજય મેરુપ્રભસૂરીશ્વરજી મ... શમાન કપમyય આચાર્ય શ્રી | પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયદેવસૂરીશ્વરજી મ., પૂજ્ય વિજય પ્રભસૂરીશ્વરજી મ.સા. આચાર્ય મહારાજ શ્રી વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મ. આદિ સપરિવાર તથા વિશાળ સાધ્વી-સમુદાયના ચૈત્ર વદિ–૭ના દિવસે થયેલા ભવ્ય સામૈયાપુર્વકના પ્રવેશથી આ મંગલ કાયના મંડાણું સૌરાષ્ટ્રમાં જે તાની અનેકવિધ વિશેષતાઓથી આગવું સ્થાન મંડાયા હતા. ધરાવતા ભાવનગર જિ દલામાં શિહાર પ્રાચીન અને સમૃદ્ધ શહેર ગામેગામથી ભાવિક ભક્તો મોટી સંખ્યામાં મહોત્સવ પ્રસંગે છે. અહિંના દાન ૨-શૂરવીર ધર્મવીર અને કર્મવીર આત્માઓની પધાર્યા હતા. મુંબઈથી પણ પ્રતિષ્ઠાના આદેશ લેનાર ઉદારદિલ યશસ્વી કથાઓથી ઇતિહાસના પૂછો શોભી રહ્યા છે. અનેક | શ્રીમંત મહાનુભાવો એવી અસદા ગરમીની પણ પરવા કર્યા વિશાળ-મનહર અને પ્રાચીન જૈન-જૈનેતર મંદિરો અહિંના | | સિવાય પિતાના પરિવાર સાથે પધાર્યા હતા. તેણે તેર દિવસ કેની પ્રબળ ધુ મકભાવનાની સાક્ષી પૂરે છે. અહિંના દીક્ષિત સવાર-બપોર અને સાંજ ત્રણે ટંકની સંઘજમણની વ્યવસ્થા થયેલા સાધુ-સન્ત એ પણ પોતાની ઉજજવલ કારકીર્દીથી આ | શહેરની પ્રતિષ્ઠામ ઉમેરો કર્યો છે. એવા આ શહેરમાં પાલિ. | એવી તે સુન્દર હતી કે સૌ સન્તુષ્ટ બની જતા. તાણા-અમદાવાદ - ઈવે ઉપર બંધાયેલા ગગનેતૃગ “ મારદેવા | વિનીતાનગરી : ચતુર્મુખપ્રાસાદ”; જોતાંની સાથે જ જોનારના મુખમાં “વાહ ! કલ્યાણુકાની ઉજવણી માટે એક મહાન વિશાળ અને મનહર વાહના શબ્દો સરી પડયા વગર રહેતા નથી. મંડપ બનાવવામાં આવ્યા. હાલતા-ચાલતી પન્દરેક અતિહાસિક
SR No.537887
Book TitleJain 1990 Book 87
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1990
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy