________________
[જૈન
આપણું પરમ કર્તવ્ય સાર્મિક-વાત્સલ્ય લેખાંક : ૧૦
લેખક ; સાહિત્યવારિધિ શતાવધાની પ ંડિત શ્રી ધીરજલાલ ટાકરશી શાહ
(પ્રેષક ; મહાન દશિશુ”)
તા. ૧૩-૪-૧૯૯૦
૧૩૦
૧૩ સામિકા સાથે કલહ કરવા નહિ. શ્રીશ્રા નિકૃત્યમાં કહ્યું છે કે – विवाय कलह चेव, सव्वहाँ परिवज्जए । साहसिद्धिं तु. जओ एय बियाहिय ॥ जो कि पहणइ साहम्मिअमि कावेण दसणभय मि । आसायच ं तु सेा कुणइ, निक्किवा लागब घुण ॥
સાધનાની સાથે વિવાદ અને કલહ સથા વજ્ર વા, કારણ કે પૂર્વાચાયેલું છે એમ કહ્યુ છે કે ‘જે દ’નમય એટલે જનવનના આાપારભુત એવા સાધર્મિકને કાધથી મારે છે, તે નિર્દય લેાકમ’ધુ એવા શ્રી તીર્થંકરદેવની આશાતના કરે છે,’
આ શબ્દો કાન ખેલીને બરાબર સાંભળજો, કારણ કે આ આમતમાં પણ આપણે વિવેક ચૂકયા છીએ અને ઘણી નીચી
પાયરીએ ઉતરી પડ્યા છીએ.
વિવાદ પાટલે તકરાર, સામસામી બાલાચાલી, એકબીજાને ગતીપ્રદાન થવા એકબીજાને ઉતારી પાડનારા હસ્તપત્રા વગેરેનું પ્રકાશન. વત માનપત્રામાં એકબીજાની સામે ગલીચ આક્ષેપો કર નારાં કે એક બીજાનુ* અહિત થાય એવાં લખાણા પ્રગટ કરવાં-રા વવાં, તેના સમાવેશ પણ વિવાદમાં જ થઇ શકે. આવાં વિવાદો થવાથી લાભ તા કશા જ થતા નથી અને આપણે જાહેરમાં હલકા પીએ છીએ તથા આપણા ધર્માં નિંદાય-વગેાવાય છે. જેનાં હૃદયમાં ધર્મના પ્રેમ વસ્યા હાય, સાધર્મિક પ્રત્યેનુ' વાત્સલ્ય વસ્તુ" હાય છે આવી કોઇપણ પ્રવૃત્તિ શી રીતે કરી શકે ? અહી' કઈ એવી દલીલ કરે છે કે જે અધમી” હાય તેને તા ઉતારી પાડવા જ સારા, જેથી તે આગળ વધી સધ કે શાસનને ધારે નુકશાન પહાંચાડે નહિ. પરંતુ આ શબ્દો ધ અને ધર્મભાવના વિષેનું ઘેર અજ્ઞાનમૂલક છે, આપણૂ. અજ્ઞાન સૂચન છે. સાધમિ ક-વાત્સલ્યના વિધિ બતાવતાં એ વસ્તુ સ્પષ્ટ કરવામાં આવી છે કે જે શ્રાવકનાં ખાર વ્રતથી માંડીને માત્ર નમસ્કા મંત્રની ગણુના કરનારા છે, એ બધા જ પુણ્યકાર્ય કરનારાઓ છે. અર્થાત્ ધી છે અને તેથી જ તેમને સાધર્મિક માની તેમનુ વાત્સલ્ય કરવાનુ છે, એટલે આપણે ક્રિયા, વિચાર કે મતવ્યના ટલાક ભેદથી બીજાને અધમી કહીએ અને આપણી જાતને ધમી માની લઇએ તે બિલકુલ યેાગ્ય નથી. કોઈના વિચાર કે કોઇનું વતન સુધારવું હેાય તે તેને પ્રેમપૂર્ણાંક સમજાવવાથી જ તેમ ખની શકે છે. તેને ખાનગી કે જાહેરમાં ઉતારી પાડવાથી કે લેાકાની નજરમાં હલકા ચીતરવાથી કઈ પણ સુધારા થતા |
|
નથી, પણ એક જાતની દુશ્મનાવટ પેદા થાય છે અને તે અરસપરસ ઘણુ" નુકશાન પહોંચાડે છે આવા ઉલટા કે અવળા રસ્તા લેવા તે કાઇ પણ ધમ પ્રેમીને શેલે ખરા ?
આજે કેટલાક હિતેા અને યુવાનોના વિચાર આપણને ગમતા નથી, કારણ કે તેમાં આપણને નાસ્તિક્તાનીચ્છિવા ચાગ્ય ગંધ આવે છે, પરંતુ તેમને ઉતારી પાડવા કે તેમના પ્રત્યે કઠાર શબ્દોના પ્રયાગ કરવાથી કંઈ પણ શુભ પરિણામ આવવાનું નથી. આથી તે તેઓ કદાચ વધારે ઉશ્કેરાશે અને ધર્મની ખુલ્લ ખુલ્લા નિંદા કરી પોતાના આત્માને કર્યાંથી ભારે કરશે અને સમસ્ત સુધને પણ નીચુ જોવડાવવા જેવુ' કરશે. શુ આપણે બુદ્ધિમાન તરીકે આવું કંઈ ઇચ્છીએ છીએ ખરા ? અહી. તે આપણે એમ જ વિચારવુ' ઘટે કે આ પણ મારા સાધર્મિક બંધુએ છે, સાચા રસ્તે આવશે તે સ ંઘને ઘણા લાભ થશે, માટે જે મધુરતા, સહૃદયતા, સહાનુભૂતિ રાખવાના ઉપદેશ કરેલા છે, તેને જ અનુસરવું
તે
મારે તેમને સાચા રસ્તે લઇ આવવા અને તે માટે શાસ્ત્રકાર એ
અહીં કેાઇ એમ માનતુંઢાય કે શ પ્રત્યે શાતા-ભરેલા વ્યવહ ર કરવા ઊચિત છે, તે એ નીતિ ધર્મ શાસ્ત્રને મંજૂર નથી, ધર્મ શાસ્ત્ર તે ઉદ્દાષણા કરીને કહે છે કે ‘કોઈ મનુષ્ય પતિત હાય, અધમ હાય તા પણ તેના પ્રત્યે પ્રેમ રાખવા અને તેના ઉદ્ધાર કેમ થાય ? એ જ ભાવના રાખવી. શ્રમણ ભગવાન મહાવીરે અધમ એવા ચકૌશિક પ્રત્યે કેવુ વન ક ું ? અનેક હત્યા કરનારા દૃઢપ્રહારીએ જ્યારે ભગવંતનું શરણ લીધુ, ત્યારે સાધુ ભગવ ંતે તેના તિરસ્કાર કર્યો કે તેના પ્રત્યે સહાનુભુતિ બતાવી તેનુ જીવન સુધાર્યુ? આવાં એ પાંચ નહિં, પણ સેંકડા ષ્ટાંતા જૈન ધર્મના ઉજ્જવલ ઇતિહાસમાં સંગ્રહાયેલા છે અને તે આપણને વિપથગામી મનુષ્યા પ્રત્યે કેવુ' વલણ અખત્યાર કરવું? તેનું સ્પષ્ટ ઉદ્દેધન કરે છે.
|
અને ધારા કે
અહી... કલહ શબ્દથી રાજદરબારમાં થતી ફરિયાદ સમજવી, એટલે કે કોઈ પણ કારણે સામિકને કોર્ટ-કચેરીમાં ઘસડી તેના પર કામ ચલાવવા માટે તૈયાર થવુ નહિં એમ કરવાથી આપણી સાધર્મિક-વાત્સલ્યની ભાવના ખતિ થાય છે આપણે તેમાં જિતીએ તે પણ આપણા એક સાધર્મિક ભાઇ નાદાર, નાલાયક કે સજાને પાત્ર ઠરતાં આપણા ધર્મનું તેટલા અંશે ખાટું દેખાય છે આમ ઉભય પક્ષથી નુકશાન વેઠવા કરતાં તેને પચ કે લવાદથી શાંતિભર્યાં ઉકેલ આણુવા, રજ આપણા માટે શેાભાસ્પદ છે.