________________
જન્મ કલ્યાણક મહત્સવની
કરાવેલ. તા. ૧૦--૯ના
આવે.
૧૨૬ો.
તા. ૧૩-૪- ૧૦
જૈિન મહત્વના ટૂંકા સમાચાર
- શંખેશ્વર (ઉ. ગુ.) :- પુઆ શ્રી ગુણરત્નસૂરીશ્વરજી
મ. સા. આદિની શુભ નિશ્રામાં શાહ હીરાચંદ જેરૂપજી પાદરલી – ભગવાન મહાવીર જન્મ કલ્યાણક મહત્સવની મુંબઈના | વાળા પરિવાર તરફથી એળીની આરાધનાનું આયોજન કરવામાં પાટી મેદા માં સમગ્ર જૈન સમાજ દ્વારા તા. ૭ એપ્રીલના
આવેલ. તા. ૧૦-૪-૯૦ના અત્રે પધારેલ ભારત ભરના દીક્ષાર્થી સાંજના ૪-૦ વાગે વિરાટ સભાનું આયોજન થયેલ.
| ભાઈ-બહેનનું બહુમાન કરવામાં આવેલ. – શ્રી શત્રુંય તીર્થના યાત્રીક શ્રી વિમળાબેન ચંપાલાલનું
- સુરત :- શ્રી સિનેર જૈન પ્રગતિ મંડળ (સુરત) ના રૂપક્રમે ગત તા. ૨૪-૪-૮૬ના રોજ થયેલ અપહરણ અને બાદ ખૂન ગત તા. ૧૮-૩-૯૦ના રોજ જીવન ભારતમાં તેને રજતજયંતિ કેસના આરોપી ઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવાને ભાવનગરની | સમાપન સમારોહ શેઠ શ્રી મંગળદાસ ન૦ શાહના પ્રમુખપદે કોર્ટ દ્વારા હક મ થયેલ છે. આ કેસ જૈન સંઘ તથા તીર્થરક્ષાના ખૂબ જ હર્ષભેર ઉજવવામાં આવ્યો હતો, કારણે ભારે ચકચાર પામ્યા હતા.
– રૂ. ૫૦ ના પુસ્તકે રૂા. ૧૦ માં - ૫૦ આ૮ શ્રી નાન- અમદાવાદHથા પરના જુદા જુદા જૈન દહેરાસર, નારણપુર, | ચંદ્રજી મસા. ની સંયમની સંયમ શતાબ્દી પ્રસંગે (૧) એલીસબ્રીજ, વાડજ વગેરેમાં થયેલ નાની-મોટી ચેરીઓના | સંત વચન સહામણું, (૨) ધર્મકા હાઈવે, (૩) સંત પરમ હિત બનેલ બનાવ અંગે શહેર પોલીસની ગુન્હા શોધક શાખાઓ | કારી, (૪) માણસાઈનાં ૩૫ ગુણ, (૫) પૃથ્વીચંદ્ર રાણસાગરનો ત્રણ શખ્સોની ધરપકડ કરી હેઝન ઉપરાંત ચેરીઓના ભેદ ઉકેલી | રાસ તથા (૬) દિવ્ય જીવન જાત, આ પુસ્તકે ફકત પટેજ વધુ તપાસ જારી રાખી છે.
ચાના રૂા. ૧૦ મોકલવાથી તુરત મળી શકશે તેમજ (૭) – શેઠ આણજી કલ્યાણજીની પેઢીના કર્મચારીઓના પ્રશ્નને જે | ‘પ્રભુજી ! તમારી દેશનાએ મન મોહ્યું” આ પુસ્તક કિમત રૂા. રીતે સમાધાન થયું છે તેના પડઘા જુદા જુદા સ્થાને અને | ૧૫ માંથી ઘટાડીને રૂા. ૧૦ માં મળી શકશે. (ફક. એક વર્ષ તીર્થોમાં પડી રહ્યા છે. મહુડી, વિજાપુર, મહેસાણુ અને કેળામાં | માટે) સંપર્ક સૂત્ર : શાહ કુંવરજીભાઈ જીવરાજભાઇ, નાગડા પણ કર્મચારી ના પ્રશ્નો ઉભા થયા છે. મહુડીમાં આ માગણી | ફળીયે, મોટી પક્ષ જૈન ધર્મ સ્થાનક, પો. ભોજાય- ૩૭૦૪૫૦ અંગે હડતાલ પણ પડી છે.
(જિ. કચ્છ) – મુંબઈ (મલાડ) - પુઆચાર્યશ્રી મહાનંદસૂરિજી મ.
-- જનતાનગર (રામોલ) :- વર્ધમાન જૈન સંઘ આયોજિત સા. આદિ ઠ શાની શુભ નિશ્રામાં વ. પ્રભુદાસ વેલચંદ મહેતા.
| ગચ્છાધિપતિ આ૦ દેવશ્રી દેવેન્દ્રસાગરસૂરિજી મસા ના સ્મારક સ્વ. હેમકુંવરને પ્રભુદાસ મહેતા પરિવાર તરફથી શાશ્વતી ચૈત્ર
રૂપ નૂતન જિનાલયે ૫૦ ગણિવર્ય શ્રી નિરંજનસાગરજી મ.સા. માસની ઓળી છે સામુદાયિક આરાધના–પારણાને લાભ લેવામાં
આદિની શુભ નિશ્રામાં પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી ચૈત્ર વદ આવ્યો.
૧૪ થી વૈશાખ સુદ ૭ દરમ્યાન ઊજવવામાં આવનાર છે. – અમદાવા(પંકજ સોસા.) - આચાર્યશ્રી વિજ્યભદ્રકર
– મુંબઈ-શાંતાક્રુઝ (વેસ્ટ) : અત્રેના કુંથુનાથ જૈન દેરાસરસૂરિજી મના શિષ્ય પંન્યાસશ્રી રવિપ્રવિજયજી મ. સા. ને
ઉપાશ્રયે બિરાજમાન પુત્ર આ૦ શ્રી રાજેન્દ્રસૂરિજી મ. સા. સંદર આરાધના ની અનુમોદના નિમિત્તે આઠ દિવસનો પ્રભુ ભકિત
આદિ તથા પુત્ર મુનિશ્રી ધર્મયશવિજયજી મ. તથા ૧૦ મુનિશ્રી મહોત્સવ ભકિત મહોત્સવ ભકિતભાવ પૂર્વક ઉજવવામાં આવેલ.
દેવેદ્રવિજયજી મ. સા.ની શુભ નિશ્રામાં ચૈત્ર માસની શાશ્વતી – પુજ્ય સાસાદવી માટે :- નડીયાદથી અમદાવાદના રસ્તે,
ઓળીની આરાધનાનો લાભ શેઠશ્રી નટવરલાલ પશે ત્તમદાસ હીરાપુર પછી અમદાવાદના રસ્તે, હીરાપુરથી ૧૦ કિ. મી. ના
ચાહવાલા તરફથી લેવામાં આવેલ. તેમજ અ૦ સં. ઈન્દુબેન અંતરે એમ. એ. એન્ટરપ્રાઈસીસની સ્ટીલની ફેકટરી છે. જયાં
પ્રવિણચંદ્ર તલકચંદ ઘેઘાવાળાના એકાંતર ૫૦૦ માય'બિલની રૂમ અને ગોચ પાણીની વ્યવસ્થા રાખવામાં આવી છે. સંપર્ક |
અનુમોદના નિમિત્તે તેમજ સ્વ. હેમકુંવરબેન તથા સ્વ. તલકચંદ માટે ૫૦૮ આઈ.ડી.સી., ટી.વી. સામે, ન્યુ નિરમા ફેકટરી
ભાઇના આત્મશ્રેયાર્થ” તા. ૧-૪-૯૦ ના બપોરે ૧૨.૩૯ કલાકે સામે, વટવા, અમદાવાદ ન. ૮૩૧૩૮૪.
વિજયમુહ” બૃહદ્ સિદ્ધચક્રપુજન ભણાવવામાં આવેલ. – મહેસાણા (ઉ. ગુ.) :પુઆ૦ શ્રી કલ્યાણસાગરસૂરિજી | જૈન પત્રના ગ્રાહક બંધુઓને નમ્ર વિનંતી મ. સા. તથા પ૦ ગણિશ્રી નિરંજનસાગરજી મ. સા. આદિની] જે ગ્રાહક બંધુઓએ જનું બાકી લવાજમ ન માકર્યું હોય શુભ નિશ્રામાં 1 સાગર સંસ્કરણ દ્રસ્ટ આયોજિત શ્રી સિમં- તેમણે ચાલું નવા વર્ષનું લવાજમ રૂા. ૫૦-૦૦ ઉમેરા M.9. ધર સ્વામીના સાનિધ્યમાં ચૈત્રી ઓળીની ભવ્ય આરાધના થઈ હતી. | થી મોકલાવવા નમ્ર વિનંતી,
- વ્યવસ્થાપક જૈન”
ગુસ્સો એ તે થોડીક પળો માટેનું પાગલપણું છે.