SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ભ] તા. ૬-૪-૧૯૦ આપણાં પરમ કર્તધ્ય સાધર્મિક-ક્વાન્સલ્ય [લેખાંક: ૯] લેખક: સાહિત્યવારિધિ શતાવધાની પંડિત શ્રી ધીરજલાલ ટોકરશી શાહ (પ્રેષક મહાન શિશુ) ૧ર-સાધર્મિકોને ધન આપી પિતાના જેવા બનાવવા. | પહેલાં પણ જૈન સંઘમાં એવા અનેક મહાનુભાવો તા કે જે શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે જે સાધમિકેને વૈભવ અંત-કિઈ સાધમિક બંધુઓને ઢીલો પડ જાણતાં જ નાં ઘરે રાય કર્મના ઉદયને લીધે ક્ષીણુ થયો હોય, તેમને પિતાનું ધન પહોંચી જતા, સાચી પરિસ્થિતિથી વાકેફ થતા અને તેને જોઈતાં આપીને મૂળ અવસ્થાએ મૂકવા, અર્થાત્ તેમને પુર્વના જેવી | નાણું ગુપચૂપ આપી તેના મોભાનું રક્ષણ કરતા. કે આજે સંપત્તિવાળા બનાવવા. . પરિસ્થિતિએ પલટો ખાધો છે. આપણું ધર્મભાવના ઘટી છે અને એક મકાન આઠ થાંભલાઓ પર ટકેલું હોય, તેમાંના બે કે] હાથ પર ય ય તેના છે કે તેની સાથે સાધર્મિક પ્રયત્નો નિર્મળ નેહ પણ ઘટે છે. વળી ત્રણે થાંભલા ટાગી જાય તો એ મકાનની હાલત કેવી થાય?ધન પરની આપણી આસક્તિ અત્યંત વધી ગઈ છે. એટલે તે એ થાંભલાને ટેકો આપીને બરાબર મજબૂત કરવામાં આવે એમાં | આપણું હાથમાથા એકદમ ફૂટતુ નથી અપણા હાથમાંથી એકદમ છૂટતું નથી, તેથી જ આ ધર્મના મકાનની સુરક્ષિતતા કે એના પ્રત્યે ઉપેક્ષા કરીને એ જ ડગમગતી સ્થભ સમો કે શ્રાવક ઢીલો પડતો હોય કે આબરૂ જવાની હાલતમાં રહેવા દેવામાં આવે, એમાં મકાનની સુરક્ષિતતા કે અણી પર આવી પહોંચ્યો હોય, છતાં આપણાં હૃદમાં તેને એના પ્રત્યે ઉપેક્ષા કરીને એજ ડગમગતી હાલતમાં રહેવા ટકવવાની-ઊભે રાખવાની ઉર્મિઓ પ્રકટતી નથી અને આપણે દેવામાં આવે, એમાં મકાનની સુરક્ષિતતા ? જે અહી આપણે શું કરીએ? એના કર્યા એ ભગવે’ એવાં નિષ્ફર વચને બલીને ડગમગતા થાંભલા ને ટેકે આપીને મજબુત બનાવવાના મતના આપણી કર્તવ્યભ્રષ્ટ મનોદશાનો પરિચય આપીએ છીએ હોઈએ તો સંધરૂપી મકાનના જે થાંભલાઓ ડગમગી ગયા હોય; - સાધમિકને કદી આપણુ જેવા સમૃદ્ધ બનાવી શકીએ. તેમને ટેકે બાપ ને મજબુત કેમ ન બનાવીએ તે પણ તેને ધંધા-રોજગાર વગેરેમાં સહાયક બની !ખી તે એક કાળે ડગઢની જાહેરજલાલી અપુર્વ હતી, ત્યાં એક | જરૂર બનાવી શકીએ. વધારે સ્પષ્ટ કહીએ તો આપ ધધો ર* * લાખ શ્રાવકે એ વસતા હતા કે જેમની પાસે એક લાખથી | " જોરદા ચાલતો હોય તે તે અંગેનું કેટલુંક કામકાજ સાધર્મિક પણ અદિક દ્રવ્ય હતું આ શ્રાવકે ધર્મની અપુર્વ ધગશવાળા બંને સેપી તેને સારી આવક થાય તેવું તે કરી શકીએ. હતા અને તેથી કઈ પણ નવો સાધર્મિક ત્યાં આવે તે તેને પરંતુ આજે તે આપણી આ હાલત પણ નથી. ત્યાં ઇમર ગમે એક રૂપિયો અને એક એક ઈંટ આપતા, જેથી લક્ષાધિપતિ થઈ તે વર્ગના માણસને કામ સંપીએ છીએ અને આપણે માધર્મિક જતે અને તેનું પિતાનું મકાન બંધાઈ જતું. ભાઈ હાથ ઘસતો રહી જાય છે. પેઢી કારખાનામાં માતર | ગુમાસ્તાની પસંદગી કરવી હોય તે ત્યાં આપણે એ વિચાર દેવગિરિ એટલે વર્તમાન દોલતાબાદમાં એક કાળે જગસિંહ કરીએ છીએ કે જેન હશે તે “ રાત્રે ખાતે નથી” એ કહીને નામનો શેઠ રહેતો હતો. તેણે ૩૬૦ વાગેતરને પિતાના જેવા વહેલા જવાની રજા માગશે, એટલે આપણુ કામ એક કલાક સુખી કર્યા હતા, અને તે દરેકની પાસે જ ૭૨૦૦૦ ટેકનો ઓછુ થશે, માટે બીજા કેઈને જ રાખે. આમાં પ્રાથમિક વય કરીને સાધરિક-વાત્સલ્ય કરાવતું હતું. આ રીતે તે શેઠના પ્રત્યેની લાગણી રહી કયાં ? ખરેખર ! આંધળી ધન મૂછએ વર્ષ દરમિયાન ૩:૦ સાધર્મિક વાત્સલ્ય થતાં હતાં. વિવેકરૂપી દીપકને એટલે ઝાંખો પાડી દીધી છે કે, થરાદમાં શ્રીમાળ આભુ સંઘપતિએ પણ આ રીતે ૩૬૦ | આપણને આપણું વાસ્તવિક કર્તવ્ય પણ સુઝતુ નથી. સાધમિકાને પોતાના જેવા જ કર્યા હતા. એક કવિએ કહ્યું છે કે અહી એ વસ્તુ પણ જણાવી દઈએ કે જયાં સ મિકને તે સવણ પર્વતના કે :1પ પર્વતને ઉપયોગ શ ? કારણ કે ! પોતાન, ધન આપીને સરખી કે સમાન સ્થિતિવાળા કરવાનું તેને આશ્રય કરી રહેલાં વૃક્ષો કાષ્ઠમયનાં કાખમય રહે છે, આપણું કર્તવ્ય છે, ત્યાં કેઈ સાધર્મિક ભાઈ આપબળે આગળ વધે પશુ સેના રૂપાનાં થતાં નથી આથી-અમે તે એક મલય પર્વતને અને આપણાથી સવાયે થાય ત્યાં આનંદ-પ્રમોદની લાગણી જ ઘણુ માન આપીએ છીએ કે જેને આશ્રય કરીને રહેલાં હેવી ઘટે, જે ત્યાં ઇર્ષા ક વની વૃત્તિ આવી જાય તે અાપણને આંબા, લીમડા અને કુટજ નામનાં વૃક્ષે પણ ચંદનમય થાય છે! નહિ તે આપણા જેવા કનિષ્ઠ, અધમ, દુષ્ટ બીજા કોણ? “૧૫ણને સાધર્મિક-વાણ ની આવી ઉત્તમ ભાવનાને લીધે ભૂતકાળમાં | નહી તો આપણું સાધર્મિક ભાઈને હો” એ વિચાર મ માં દઢ જૈન સંઘની હાલ, ઘણી મજબૂત રહી હતી અને તે ધર્મનાં કર ઘટે અને સાધમિક કઈ પણ પ્રકારે ઉન્નતિ દેય. ત્યાં અનેક યશસ્વી કાઢે કરી શક હતો. હજી પચાસ-સે વર્ષ આપણા હદયમાં હર્ષની હેલી ચડવી ઘટે. મશ:)
SR No.537887
Book TitleJain 1990 Book 87
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1990
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy