SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૩-૩-૧૯૮૯ ૯િ૧ સહનશક્તિ અને એકબીજા પ્રત્યે પૂર્ણ વિશ્વાસ તથા ઉદારતાથી ! ઉપસ્થિત થાય ત્યારે તમારી અંગત જવાબદારી માં કે તેને તેડ જીવે, આવું થાય તે મને ખાત્રી છે કે આપણી કેન્ફરન્સ ન લાવી શકે....? સમગ્ર જૈન સમાજ અને દેશની યોગ્ય સેવા કરી શકશે. આ બધુ મિત્રો સમાજની તથા સંસ્થાની અત્યારની સ્થિતિને અનુઆપ સર્વના હાથમાં છે. આપણાં સર્વનોજ એક અંગત દાખલ | લક્ષીને મને જે વિચાર આવ્યા તે મે આપણી સામે મૂકવાનો લે. તમારા નાનકડા જેવા રાજ્ય ગણાતા તમારા ઘરના જ કુટુંબમાં પ્રયત્ન કર્યો છે. એને ઉપયોગ કરી લેવાની હું આ સૌને વિનંતી જુદા જુદા વીચારે ધરવિનારા સભ્ય છતાં કેવાં તોડ કાઢી ઘરનું | કરું છું આપનો આભાર માનીને મારું વકતવ્ય પણ કરું છું, સામ્રાજ્ય નભાવે છે ? તે પછી આખા શાસનનો સવાલ જ્યારે જૈસલમેર પંચતીર્થીની યાત્રાર્થે પધારે | શ્રી કરેડા પાર્શ્વનાથજી Hીર્થની પશ્ચિમી રાજસ્થાનમાં આવેલ જે સલમેર પંચતીથી પિતાની [ રેલવે સ્ટેશન ભુપાલસાગર (જિ. ચિત્તોડગઢ, જસ્થાન) ] પ્રાચીનતા, કલાત્મકતા અને ભવ્યતા માટે જગપ્રસિદ્ધ છે. જેસલમેર પંચતીથીના અન્તર્ગત જ સલમે દુર્ગ, અમરસાગર, લૌદ્રવપુર, યાત્રાર્થે અવશ્ય પધારો બ્રહ્મસર અને પિકરણ સ્થિત જિનાલયોમાં બધા મળી ૬૬૦૦થી વધુ આ મંદિરનું નિર્માણ આચાર્ય ધર્મષસૂરિજી મ. ના ઉપજિનપ્રતિમાજીએ બિરાજમાન છે. દેશથી માંડવગઢના મહામંત્રી સંઘપતિ પેથડશાહ દ્વા સં. ૧૩૨૧ જેસલમેરની વિખ્યાત વિશેષતાઓ : (૧) ભવ્ય કલાત્મક મ કરવામાં આવ્યું અને તેના શિખર પર સાત ખનું ભવ્ય મંદિર અને પ્રાચિન જિનાલયો. પન્ના અને સ્ફટિકની પ્રતિમાઓ. (૨) શ્રી પેથડશાહના પુત્ર ઝાઝણકુમારે સં. ૧૩૪૭માં નિર્માણ કર્યું, ખરતરગચ્છીય શ્રી જિન મદ્રસુરિ જ્ઞાનભંડારમાં સંગ્રહિત તાડપત્રીય જેનું સુકૃત સાગર તરંગ આઠમાં વર્ણન છે. અને હસ્તલિખિત ગ્રંથે. (૩) દાદાગુરુદેવ શ્રી જિનદત્તસૂરિજી મહારાજની ૮૩૦ વર્ષ પ્રાચીન ચાદર અને ચોલપટ્ટા, જે તેઓના અગ્નિસંસ્કાર તેને હાલમાં શ્રી શંખેશ્વર - ભાયણી તી દ્વારા રૂપિયા ૧૨,૫૦,૦૦૦/- ખર્ચ કરી છદ્ધાર કરવામાં આવ્યો છે અને પછી પણ્ સુરક્ષિત રહયા છે. (૪) અનેક દાદાવાડી, ઉપાશ્રય, બાવન દેરીઓમાં શ્રી પાર્શ્વ પ્રભુની પ્રતિમા વિભિન્ન કર્થોના નામથી અધિષ્ઠાયક દેવસ્થાન અને ટુઆ શેઠની કલાત્મક હવેલીએ. (૫) બિરાજમાન કરવામાં આવી છે. મુળનાયક ભગવાનની પ્રાચીન, લૌદ્ધવપુરના ચમત્કારીક અધિષ્ઠાયક દેવ જેમના દર્શન ભાગ્યશાળીઓને અત્યંત મ ાહારી, ચમત્કારી, શ્યામણિય પ્રતિ જીના નિર્મલ અવારનવાર પ્રાપ્ત થાય છે. ભાવથી દર્શન કરી પુણ્યોપાર્જન કરે, આવ સ પ્રબંધ : યાત્રિકે અને શ્રીસ ઘાને ઉતરવા ઉચિત પ્રબ ધ છે. મરુભુમિમાં હોવા છતાં પાણી અને વિજળીના પૂરી અમદાવાદથી ઉદયપુર, ચિત્તોડ રેવે માર્ગ પર ભુપાલસાગર વ્યવસ્થા છે. દાનવીરોના સહયોગથી ભેજનશાળા ચાલુ છે. નામના સ્ટેશનથી ૩ ફલીંગ દુર આ તીર્થ આવેલી બસોની પણ યાતાયાતના સાધન : જેસલમેર આવવા માટે જોધપુર મુખ્ય સુવિધા ઉપલબ એ છે કેન્દ્ર છે. તે ભારતના જુદા જુદા મ ગેથી યાતાયાતના સાધનોથી - આ તીર્થની યાત્રા સાથે જ મેવાડની પંચ તી ના દર્શનના જોડાયેલ છે જોધપુરથી દિવસમાં એકવાર બસ અને રાત્રે ને સવારે પણ લાજા મળશે. આ તીર્થોમાં શ્રી દયાલ શાહના કિલા નામનું બે વાર ઈ જેસલમેર આવે છે. આ ઉપરાંત જયપુર અને બીકા તીર્થ જે રાજસમન્દ-કંકરેલીની મધ્યમાં છે. લગભગ ૨૫૦ પગનેરથી પણ નીધી બસે જેસલમેર આવે છે. થિયાથી આ તીર્થ મેવાડ શેત્રુંજય' નામથી પણ પ્રસિદ્ધ છે. જૈસલમેર પંચતીથીનાં દુર્ગ તથા અમરસાગર સ્થિત જિન આ બંને તીર્થો પર આધુનિક સુવિધાઓથી સુસજિજત મંદિરના જ દ્ધારનું કામ ચાલુ છે. વિશાલ ધર્મશાળા તથા ભેજનશાળાની સુવ્યવસ્થા છે શ્રી જૈસલમેર લોદ્રવપુર પાર્શ્વનાથ જૈન શ્વેતામ્બર દ્રસ્ટ લિ. કરેડા પાર્શ્વનાથ તીર્થ કોટિ ગામ : જૈન દ્રસ્ટ જૈસલમેર (રાજસ્થાન) ૩૪૫૦૦૧ ફેન ૨૩૩૦ ૨૪૦૪ ભુપાલસાગર (રાજસ્થાન) ફિન નં. ૩૩ જૈન” પત્રના ગ્રાહકોને નમ્ર વિનંતી જે ગ્રાહક બંધુઓએ ચાલુ વર્ષનું લવાજમ ન મોકલ્યું હોય તેમણે રૂા. ૫૦/- M. 9. મેકલાવવા વિનતી. પ્રમુખશ્રી ગુલાબચંદજી ઢઢાથી તે શ્રી દીપચંદ એસ. ગાડી સુધીના સમયમાં અનેક કાર્યકરોએ કેન્ફરન્સને ગૌરવવત કરેલ છે.
SR No.537886
Book TitleJain 1969 Book 86
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1989
Total Pages424
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy