________________
I
winni
R. 25869 Regd. No. G, BV. 20 JAIN OFFICE : P. Box No. 175 BHAVNAGAR-364001 (Gujarat) Tele. o. 1 c/o. 29919
આજીવન સભ્ય કી : B. ૫/-
વાર્ષિક લવાજમ : રૂા. ૫૦/જાહેરાત એક પેજના : રૂ. ૭૦૦/
સમાચાર પેજના : રૂ. ૫૦૦/
Illu
Swww.
IIIIII
સ્વ. તંત્રી : ગુલાબચંદ દેવચંદ શેઠ
તેઓ-મુદ્રક-પ્રકાશક :
મહેન્દ્ર ગુલાબચંદ શેઠ જૈન ઓફીસ, પિ.એ. નં. ૧૭૫, દાણાપીઠ, ભાવનગર.
વીર સં. ૨૫૧૫ : વિ સં. ૨૦૪૫ મન વદ ૧૦
તા. ૩ માર્ચ ૧૯૮૯ શુક્રવાર
મુદ્રણ સ્થાન : શ્રી જૈન પ્રિન્ટ દાણાપીઠ પાછળ, ભાવનગર-૩૬૪૧
ઈ અંક : ૮ ! રાજધાની–દિલ્હીમાં મળેલ જૈન શ્વેતામ્બર કેન્ફરન્સનું ઐતિહાસિક
રજત મહોત્સવ અધિવેશન
ભારતની રાજધાની દિલ્લીમાં નુતન તીર્થ સ્વરૂ૫ શ્રી આત્મ
અધિવેશનની પહેલી બેઠક વલભ સ્મારક મં દરના વિશાળ પ્રાંગણમાં જૈન સમાજની મહાસભા
તા. ૮-૨-૧૯૮૯ બુધવાર
બપોરના ૩-૦ કલાકે અખિલ ભારતીય જેન વેતાબર કોનરન્સન’ ૨૫મ રજત મહોત્સવ અધિવેશન વિ. સં૨૦૪૫ના મહા સુદ ૩-૪, બુધ-ગુરૂવારના તા. કેન્ફરન્સના ૨૫માં અધિવેશનને પ્રારંભ બપોરના ત્રણ કલાકે ૮-૯ ફેબ્રુઆરી ૧૯૮૯ના યાદગાર રીતે મળી ગયું. ૮૭ વર્ષની | વલ્લભ સ્મારકનાં મેઈન રોડ ઉપરથી પ્રમુખશ્રી ગાડીં સાહેબ, અતિથિસુદીર્ઘ કારર્કિદીમાં ૨૪ માં અધિવેશન બાદ આ , ૫મું અધિવેશન | વિશેષ શ્રી શ્રેણિકભાઈ શેઠ શણગારવામાં આવેલ ગજરાજની અંબાડી હેઈ, આ અધિવેશન રજત-અધિવેશન તરીકે એતિહાસિક બની ગયું. ઉપર, ઉદ્દઘાટકશ્રી અભયકુમાર ઓસવાલ, ડે. શ્રી એલ. એ સિંઘ- દિલ્લીના શ્રી બાત્મ વલલભ સંસ્કૃતિ મંદિર ટ્રસ્ટના આમંત્રણથી
વીને બીજા ગજરાજ ઉપર બેસાડી, બેન્ડ-વાજા સાથે સ્વાગત સરઘસ
રૂપે દિલ્લી, પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, હારાષ્ટ્ર, શ્રી વલભ સ્મારક સંકુલમાં તૈયાર થયેલ નુતન જિનાલયમાં બિન
ગુજરાત, મુંબઈ આદિ વિવિધ શહેરોમાંથી પધારેલ ભાવિ ભાઈજમાન કરવાના પ્રસ્તુછના અંજનશલાકા તથા પ્રતિષ્ઠા મહોત્સવ અને
બહેનની વિશાળ ઉપસ્થિતિમાં વિનીતા નગરીના મંડપમાં પ્રવેશ યુગવીર આચાર્ય 2 | વિજયવલલભસુરિજી મસા. ની મુર્તિની
કરાવવામાં આવેલ. સ્થાપના પ્રસંગે કે જાયેલ આ અધિવેશન જૈન સમાજ-સંઘના
, લોકલાડીલા, જીવદર | પ્રેમી, ઉદારદિલ દાતા, બેરીસ્ટર શ્રી દીપચ દ- શ્રી વિજયવલ્લભ સ્મારક પટ્ટાગણમાં ચંદરવા-ચાકળાથી શિક્ષિત ભાઈ સવરાજ ગાર્ડના પ્રમુખસ્થાને ભરાયેલ કોન્ફરન્સના આજસુધીમાં | વિશાળ રંગમંડપ ઉંચો અને ભવ્ય રીતે ઉભું કરવામાં આવ્યો હતો. મળેલા અધિવેશને માં એકથી વધુ વખત પ્રમુખસ્થાને આવનારા-| મંચની પાછળની પીડીકામાં પરમપુજ્ય યુગવીર આચાર્યદેવશ્રી વિજયએમાં શેઠશ્રી કાંતિ લાલ ઈશ્વરલાલ પ્રમુખ તરીકે બે વખત રહી ચુક્યા | વલભસુરીશ્વરજી મ. સાનું જીવન દર્શન કરાવતું ૧૦A૨૫ નું છે. જ્યારે શ્રી ગાડ સાહેબ લોકચાહનાપુર્વક ત્રીજી વખત પ્રમુખ| પચિત્ર શ્રી સુમનભાઈ શાહ દ્વારા તૈયાર કરવામાં આવેલ. જેમી રંગતરીકે વરણી પામ્યા છે. જે કોન્ફરન્સના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે લખાશે. | મંચની શોભા અને પવિત્રતા અનેરી બની રહેલ. આ ભવ્ય રંગમંચ
હરિયાણા,
કુતિના બબાલ મુંબઈ