SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ T ૬િ૮ જેન]. તા. ૧૭-૨-૧૯૮૯ પૂ. ગણિવર્યશ્રી યશોવિજયજી મ. સા. આદિનું કાંદિવલી–મુંબઈમાં યશસ્વી ચાતુર્માસ અને ભવ્યાતિભવ્ય પંન્યાસપદ પ્રદાન મહત્સવ સૌરાષ્ટ્ર કેશરી પ. પુ. આ. ભ. શ્રી વિજયભુવનરત્નસુરીશ્વરજી | ગામોથી તેમજ મુંબઈના પરા વિસ્તાર વાલકેશ્વર, ૫ પ્રાર્થનામ. સા. ના શિષ્યરત્ન મધુરવક્તા પ. પુ. ગણિવર્ય શ્રી યશ-1 સમાજ, માટુંગા, મુલુંડ, ઈલ, અંધેરી, પાલ, બોરીવલ! ઘાટકોપર, વિજયજી મ. સા. એવં પુ. મુનિરાજ શ્રી દિવ્યયશવિજયજી મ.સા૦ વિક્રોલી, મલાડ, શાંતાક્રઝ, જુહુ વગેરે પરામાંથી શ્રાવીકે પધાર્યા હતા. આદિ ઠાણ અમારા શ્રીસંઘની આગ્રહભરી વિનંતી સ્વીકારીને કાંદિવલી પદવી પ્રસંગે. પુજ્ય આચાર્ય ભગવંતના શુભાશિના તારમહાવીરનગરમાં પધાર્યા. સંદેશાઓ આવ્યા હતા. પુ. આ. શ્રી સ્વયંપ્રભસુરીશ્વરજી મ. સા., પુજ્યશ્રીના જયારથી ચાતુર્માસ પ્રવેશ થયો ત્યારથી અમારા શ્રી | પુ. આ. શ્રી યશોદેવસુરીશ્વરજી મસા, પૂ. આ. શ્રી પૂ. આ. શ્રી યશોદેવસરીશ્વરજી મ.સા. ૫. આ. શ્ર સુરીશ્વરજી સંઘમાં ચોથા ખારા જેવું વાતાવરણ વર્તાઈ રહયું હતું. પૂજ્યશ્રીની | મસા, પુ. આ. શ્રી હેમચંદ્રસુરીશ્વરજી મ.સા. તથા આ. શ્રી વાણીમાં તેમના પુજ્ય ગુરૂદેવ સૌરાષ્ટ્ર કેશરી જેવી મધુરતા હોવાથી | જનાનંદસુરી મસા, પુ. આ. ભ. શ્રી ચંદ્રોદયસુરીશ્વરજી મ.સા, વ્યા ખ્યાનમાં હજારોની સંખ્યા ઉમટી પડતી હતી. ઉપાશ્રયને વ્ય' પુ. આ ભ. શ્રી સુબોધસાગરસુરીશ્વરજી મ.સા., પ. પૂ. આ. શ્રી ખાન મંડપ રાંકડ પડવા લાગ્યો. તેથી નુતન જિનમંદિરના વિશાળ વિશાલસેનસુરીશ્વરજી મસા, પુ. આ. શ્રી દુર્લભસાગરસુરીશ્વરજી મ. કંપાઉન્ડમાં વિશાળ મંડપ ઉભે કરવામાં આવ્યો અને રોજીંદા પ્રવ- | સા, ૫. " આ શ્રી ભનેહરતિસાગરસુરીશ્વરજી મ.સ. પૂ. આ. અને તે મંડપમાં થતા.. શ્રી લબ્ધીસુરીશ્વરજી મસાના સમુદાયના ૫. આ.શ્રી નિચંદ્રસુરી- પર્યાધિરાજ શ્રી પર્યુષણ પર્વની આરાધના પણ ખુબ ઉત્સાહ, કંવરજી મ.સા., પૂ. આ. શ્રી ભવનભાનુરીજી મસ ના સમપુર્વક થઈ હતી. સંવત્સરી પર્વના દિવસે વ્યાખ્યાન દરમ્યાન સકલ | દાયના પુ. આ. શ્રી હેમચંદ્રસુરીશ્વરજી તથા પુ. આ. શ્રી વિજયદક્ષસંઘે ઉમા થઈ પુજય ગણિર્વશ્રીને વિનંતી કરી કે આપશ્રીને પંન્યાસ સુરીશ્વરજી મસા, પુ આ. શ્રી દર્શનસાગરસુરીશ્વરજી મસા , પદવી આપવાની અમારા શ્રીસંઘની ભાવના છે, તે ટાઈમે મુલુંડ | પુ. આ શ્રી નિત્યોદયસાગરસુરીશ્વરજી મસા, ૫. પં. શ્રી શીલસંઘના પ્રમુખ તથા અન્ય ટ્રસ્ટીગણે વિનંતી કરી કે આપશ્રીની ગણિ- | ચંદ્રવિજ્યજી મ.સા. આદિના શુભાશિષ આવ્યા હતા. તેમજ અનેક પદવી પાંચ વર્ષ પહેલા આપના ગુરૂદેવના વરદ્ હસ્તે મુલુંડમાં થઈ | સ ધ તથા ટ્રસ્ટ, તથા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી અમરસિંહ. હતી તે પંન્યાસ પદવી ઉજવવાને લાભ પણ અમને મળવો જોઈએ. | ચૌધરી, ગુજરાતના નાણુમંત્રી શ્રી અરવિંદભાઈ સંઘ , મહારાષ્ટ્ર પુજ્યશ્રીએ અમારા શ્રી સંઘની વિનંતીને સ્વીકાર કર્યો અને અમારા રાજયના આરોગ્ય મંત્રી શ્રી જવાહરલાલજી દરા, ભારત ! ભૂતપૂર્વ શ્રી સં. ૨૦૪પનાં કા, વદ ૮ થી મા. શુદ 8 સુધીને પંન્યાસ | વડાપ્રધાન શ્રી મોરારજી દેસાઈ, મુંબઈના મેયર શ્રી ચંદ્ર ન પડવળ, પદવી નિમિતે એકાદશાનિકા મહોત્સવ ઉજવવા શુભ નિર્ણય કર્યો. | સંસદસભ્ય શ્રી અનેપચંદ શાહ વગેરેના શુભશંદેશાઓ માવ્યા હતા. શ્રી સિદ્ધચક્રપુજન, શ્રી ભક્તામરપુજન, શ્રી વિશસ્થાનકપુજન, શ્રી ઋષિ-| પુજ્ય આચાર્ય ભગવંત શ્રી સૌરાષ્ટ્રકેશરી છે. ભ. શ્રી , મંડલપુજન, શ્રી બૃહદ્ અષ્ટોત્તરી શાંતિસ્નાત્ર સહ શ્રી એકાદશાજિક | વિજયભવનરત્નસુરીશ્વરજી મસાના નામને ૫. . ગણિ શ્રી યશમહોત્સવ ઉલ્લાપપુર્વક ઉજવાયો હતો. | વિજયજી મ.સા. ખુબ દિપાવી રહયા છે અને હજી પણ દિપાવશે અજય ગણિ વર્યશ્રીને પંન્યાસપદવી શાસન પ્રભાવક પ્રસિદ્ધવક્તા | તેવા ઉદ્દગાર કાંદિવલી સંઘના પ્રમુખશ્રી બાબુભાઈએ ચારેલ. પ. પૂ. આ. ભ. શ્રી યશોભદ્રસુરીશ્વરજી મ. સા.ના વરદ હસ્તે માગશર પ. પુ. ગચ્છાધિપતી ગણિવર્યશ્રી મુળચંદજી મહારાજની ૧૯મી શુદ-૨ ને રવિવાર તા. ૧૧-૧૨-૮૮નાં શુભ દિને હજારોની માનવ | સ્વર્ગસ્થ (શતાબ્દી) નિમિતે કાંદિવલીથી થાણા તીર્થન કરી પાળતો , મેદની વચ્ચે ધામધુમપૂર્વક ઉત્સાહથી ઉજવવામાં આવેલ. પદવી પછી | સંઘ પુ. નુતન પંન્યાસશ્રી યશોવિજયજી મ.સં• આની પાવન સ્વામીવાત્સલ્ય કાંદિવલીમાં વસતા શ્રી ઘોઘારી વિશાશ્રીમાળી જૈન | નિશ્રામાં માગશર વદ ૬ ગુરૂવારના શુભ દિને નિકળે છે !. શ્રીસંવ મિત્ર મંડળ તરફથી રાખેલ. તેમાં ૧૦,૦૦૦ ભાવિકોએ લાભ લીધો | સાથે વિદાય લેતા પૂજ્યશ્રીને વળાવવા સવારે ૬-૦૦ વારી હજારોની હતા, પદવીને પ્રસંગ કાંદિવલીમાં પ્રથમવાર હોવાથી ભાવીકેના હદયમાં સંખ્યામાં માનવ મહેરામણ ઉપસ્થિત હતા. કાંદિવલીથી કરી પાળ આનંદની છે. ઉછળતી હતી. આ પદવી પ્રસંગે અમદાવાદ, નાગપુર, સંઘ પ્રથમવાર નીકળી રહયો હોવાથી દરેકના હૃદયમાં વસાહ અપુર્વ, હૈદ્રાબાદ, પુના અમરેલી, જુનાગઢ, રાજકેટ, ભાવનગર, ઉંમરગામ, ] હતે. પુજ્ય પંન્યાસશ્રીની નિશ્રામાં પણ પ્રથમવાર સંઘ નીકળે છે. બીલીમોરા, પીરર, કટક, વડોદરા, મોરબી - ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર વગેરે પૂજ્યશ્રીએ કાંદિવલી, શ કરલેનના નાકે જ્યારે માંગલીક થી વિદાય . હ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ૦ ૦૦૦૦૦૦ શેત્રુંજી નદી નાહીને, મુખ બાંધી મુખકેશ; દેવયુગાદી પૂજીએ, આણું મન સંતોષ. | હકક કકકકકકકકચ્છ કકકકકકકકકકકwwwહહ ,
SR No.537886
Book TitleJain 1969 Book 86
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1989
Total Pages424
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy