SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ૬/બી] તા. ૧૦-૨-૧૯૮૯ - જૈિન પ્રતિમાને પરમાએ બનાવે છે. આખું મંદિર તથા મુતિ વગેરે | હતા. તથા બીજી રીતે પણ સહાયક બનીને જીવદયાનું સુંદર કાર્ય તૈયાર થઈ જતા અમર. ટ્રસ્ટી મંડળે પુ. આચાર્ય ભગવંતને પ્રતિષ્ઠા કરી શક્યા હતા. અમે અહીં દાતાના સહયોગથી એક આધુનિક કરાવવા અંગે વનતી કરી પુ. આચાર્ય દેવશ્રી સુધસૂરિ મહારાજ | આકર્ષક મીઠા પાણીની પરબ આમજનતા માટે બનાવવાના છીએ. તથા જ્યોતિર્વિદ પુજ્ય આચાર્ય શ્રી લબ્ધિસૂરિ મહારાજે મળીને ઘણી બીજી યોજનાઓ :- આ વિશાળ સંકુલમાં માત્ર મંદિર, જ નહીં વિચારણા પછી વિ. સં. ૨૦૪૫ના મહા સુદ પાંચમનું પ્રતિષ્ઠા માટેનું | પણ સાથે સાથે બીજી ઘણી ઉપયોગી યોજનાઓને પણ સાકાર કરી છે. સુંદર મુહુર્ત કાઢ્યું. ટ્રસ્ટી મંડળે પ્રતિષ્ઠા માટેની તૈયારી શરૂ કરી. (૧) ૧૬ રૂમવાળી આધુનિક સગવતાવાળી એક ધર્મ શાળા થરાઆ પ્રસંગે અમશલાકા પ્રતિષ્ઠાને -૧ દિવસને એકાદશાન્તિકા વાલા શેઠ લહેરચંદ સ્વરૂપચંદ શાહ (અમદાવાદ ના મુખ્યમહા મહોત્સવ ગવ્યો છે. જે પોષ વદ ૧૦ તા. ૧-૨-૧૯૮૯ થી * દાનથી બંધાવીને તૈયાર કરી દીધી છે. મહા સુદ ૬ તા.-૨-૧૯૮૯ સુધી ચાલશે. જેમાં ૪ મોટા પુજને, (૨) બીજી એક ૧૬ રમવાળી આધુનિક સગવડતાવાળ, ધર્મશાળા પુજાઓ તથા ૫ કલ્યાણકની અદ્દભુત ઉજવણી પુર્વક પુજ્ય આચાર્ય- ગઢવાળા શેઠશ્રી મણિલાલ ત્રિભવનદાસ શાહ પરિવાર તરફથી . દેના શુભ હસ પ્રતિમાજીઓની પ્રતિષ્ઠા થશે. આ પ્રસ ગે પુજય - નવી બંધાવીને ટ્રસ્ટને અર્પણ કરવામાં આવી છે. સ્વર્ગસ્થ ગુરૂદેવ શ્રી ભક્તિસૂરિ મહારાજને સમસ્ત સ ધુ-સાવીને (૩) પુજ્ય સાવીજી મહારાજે અત્રે રહીને તીર્થમાં આરા ના સમુદાય સાત-સમ આચાર્ય મહારાજે આદિ પધાર્યા છે. તેમજ અન્ય સારી રીતે કરી શકે તે માટે એક વિશાળ ઉપાય નિર્માણ સમુદાયના પણ નેક સાધુ-સાધ્વીજી મહારાજ પધાર્યા છે. વિશાળ જન કરાયો છે. મેદની ઉભરાય. એ અપુર્વ આનન્દ અને ઉલાસપૂર્વક પ્રતિષ્ઠા થશે. (૪) વિશાળ વ્યાખ્યાન હોલ સાથે એક બીજો ઉપાશ્રય પણ - વિશ્વભરમાં અજોડ મંદિર:- ૪૦ વિઘા ન્ટલી વિશાળ ધરતી બંધાઇને તૈયાર થઈ ચુક્યો છે, જે મુનિ મહારાજ ને ઉપગી ઉપર ૮૪૦૦૦ યર ફીટ વિસ્તારને બાંધકામવાળું તથા ૧૧૬ થઈ શકશે, શિખર–સામરણ મુક્ત દેરીઓ અને ૧૦૮ પાર્શ્વનાથ ભગવંતેનું (૫) વૃદ્ધાશ્રમ... ૧૮-૧૮ રૂમના ચાર સંકુલમાં એક વિશાળ સંયુક્ત મંદિર વરૂપ આ ૧૦૮ પાર્શ્વનાથ ભકિતવિહાર મહાપ્રસાદનું સુંદર વૃદ્ધાશ્રમ તૈયાર થઈ રહ્યો છે. જેમાં પ લાં તબકકે આ ભવ્ય વિશા. મહામદિર સમગ્ર વિશ્વભરમાં એક માત્ર અજોડ ૧૮ રૂમવાળા પ્રથમ સંકુલ બનીને તૈયાર થઈ ગયો છે. પુ.. મંદિર બન્યું એ ક્રિક્રાસિણિ અને ૩ મહાધર પ્રસાદ સાથે ૧૦૮ સાધુ-સાવી-શ્રાવક-શ્રાવિકા એમ ચતુર્વિધ શ્રી સંઘના ચારે દેરીએ પાર્વસ ભગવંતની અને ૮ દેરીએ ગુરૂમંદિર તથા દેવ વંગ માટે નિવૃત્ત તથા વૃદ્ધો માટે સારે ઉપયોગી થશે. દેવીઓના મંદિરની મળીને કુલ ૧૧૬ દેરીઓ વાળે આવો જબરદસ્ત (૬) સ્ટાફ માટે રહેવાના રહેઠાણે પહેલેથી જ બનાવી રાખેલા વિશાળ મહાપ્રાદ નિર્માણ થયો છે. વિશ્વભરમાં વિક્રમ સર્જક આ | છે. જેમાં લગભગ સો-બસે કામ કરનારા રહે છે. મહાપ્રાસાદે પિત ની ભવ્યતા અને વિશાળતાના કારણે વર્તમાનકાળમાં (૭) આ દ્રસ્ટ તરફથી એક બાળમંદિર ગામમાં બંધ વીને આપજ એક સ્વર્ણિમ ઈતિહાસ સર્જાયો છે. આટલું વિશાળ ભવ્ય બીજુ વામાં આવ્યું છે. એક મંદિર કયાં જોવા મળતું નથી. | ભાવી યોજનાઓ : ભાવમાં ઘણી યોજનાઓ આકાર લેવાની છે. પુજય સ્વર્ગ ય ગુરૂદેવશ્રીની અસીમકૃપા અને અદ્દભુત પ્રભાવથી (૧) ઔષધાલય-ચિકિત્સાલય : વિશાળ પાયે ઔષધાલય આ એક ભગીર આયોજન બની શકયું છે અને પુજ્યશ્રીની અંતિમ બનાવવાની યોજના છે. જેથી આ વિસ્તારની બમગ્ર પ્રજાને ઈચ્છા પૂર્ણ થવા સ્વરૂપે પુજ્યશ્રીની સ્મૃતિનું સ્મારક બની શકયું છે. સારવાર ઉપલબ્ધ થઈ શકે. અને જૈન શાસના પ્રભાવનાનું એક પ્રેરક નિમિત્ત બન્યું છે (૨) Jain Study Center - એક વિશાળ જૈન અભ્યાસ મીઠું પાણી: આ વઢિયાર પ્રદેશની ભુમિ ખારાપાટ તરીકે ઓળ- કેન્દ્ર બનાવવાની યોજના છે. અને સાથે સમૃદ્ધ જ્ઞાન ભંડાર ખાય છે. આ તમિમાં મીઠું પાણી મળવું ઘણું મુશ્કેલ હોય છે. અમારા - બનાવવાની પણ ભાવના છે. સદ્ભાગ્યે દૈવી સકેત સાથે એક સજજને ઈશારો કરીને અમુક જગ્યાએ (૩) ભવ્ય પ્રવેશદ્વાર - અબુ-દેલવાડા તથા રાણકપુરનો કતરણીનો ખોદવાનું કહ્યું. અમે બેટિંગ કરાવ્યું અને સૌના આશ્ચર્યની વચ્ચે સ્મૃતિ તાજી થાય એવી બારિક કોતરણી યુકત ભાગ્ય પ્રવેશદ્વાર . ચેખું મીઠું પાણી નિકળ્યું. અને આ ૧૦૮ પાર્વનાથ ભક્તિવિહાર બનાવવામાં આવશે. જૈન ટ્રસ્ટ તરફ શંખેશ્વર ગામે તથા આમપ્રજાને મીઠું પાણી | (૪) આકર્ષક સુંદર રમણીય બગીચો બનાવવાના પ્રતાનો ચાલી ( પુરૂ પાડવામાં આવે છે. ગામના ઘણા લોકો અહીથી પાણી લઈ જાય |ી રહ્યા છે. છે. અને તૃતિ ને સતેષ અનુભવે છે. * | સાથ અને સહકાર :ગયા બે વનમાં દુષ્કાળના કાળ દરમ્યાન ભણશાળી ટ્રસ્ટના | વિરાટ સ્વરૂપ નિર્માણ કરવામાં ઘણાંને સાથ અને ૨હયોગ અપે ઢોરવાડામાં હજી તેને ૨ વર્ષ સુધી અમે પાણી પુરૂ પાડી શકયા ક્ષિત હોય છે. અમને આ વિશાળ મહાકાય મહાપ્રાસાદના નિર્માણમાં
SR No.537886
Book TitleJain 1969 Book 86
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1989
Total Pages424
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy