SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૦-૨-૧૯૮૯ જૈિન પર તીર કેરા પરિવાર-નવાર મળી બીજે મધ્યમ દ્વાન ચન્દ્રકાંતભાઈ સોમપુરા જેઓ રાષ્ટ્રપતિ પારિત- | હરગોવિંદભાઈ વગેરે બંસીપુર, પાણપુર, મકરાણુ, જોધપુર, ભરતપુર, ષિક મેળવનાર શ્રી પ્રભાશંકરભાઈ ઓઘડભાઈના પૌત્ર છે અને અત્યારે | આગ્રા વિગેરે જગ્યાએ ગયા અને તેમાંથી બંસી પહાને ગુલાબી ભારતમાં સારી શિપી તરીકે પ્રખ્યાત છે અને મોટા નિર્માણમાં તેમની કલરને પત્થર પાસ કર્યો અને તેનો ઓર્ડર આપે. તે ઉપરાંત આગવી સુઝ છે તેઓશ્રીએ ૮૪૦૦૦ સ્કવેયર કુટના બાંધકામવાળા મકરાણ પણ ગયા અને સફેદ આરસના પાટીયા આદિને ઓર્ડર પદ્મસરેવરાકારન બનાવ્યો. આ પ્લાન બધાને પસંદ પડે. બધાએ આપો ઘણા પત્થરે થાંલા વગેરે મકરાણથી ઘડાઇને આવે છે એકી સાથે વધુ ધી લીધા. પુજય આચાર્ય ભગવંતેને ખાતમુહુર્તા-| અને અહી ફીટિંગ થાય છે, આ વિશાળ મંદિરમાં ચારે બાજુ બેસી શિલાન્યાસના માર્ગો કાઢી આપવા વિનંતી કરી. ' પહાડને ગુલાબી પત્થર લગાડવામાં આવ્યો છે. કારણકે ટ્રસ્ટીઓ પુ• આ સબંધસૂરિ મ અને પુઆ૦શ્રી લબ્ધિસૂરિ મ. બંનેએ હસ્તગિરિ ગયા ત્યારે શ્રી કાંતિભાઈને આગ્રહ આ પત્થરનો હતો અને વિચારણા કરીને સુંદર મુહુર્ત કાઢી આપ્યા. વિ.સં.૨૦૩૭ના વૈશાખ | દેરીઓની અંદર પબાસણ-પ્રભુજીની ગાદી આદિનું કામ મકરાણુના સુદ ૧૦ તા. ૧૫-૧૯૮૧નાં શુભ મુહુર્ત ૫૦ પુત્ર વિર્ય મુનિ- સફેદ આરસમાં થયું છે. પ્રવરથી જ બુવિયજી મ., મુનિશ્રી શાંતિચંદ્રવિજ્યજી મઆદિ શંખે- | * શિખર બનાવવા માટે ટ્રસ્ટીએ સેમાલાલભાઈ તથા હરગોવિંદશ્વર તીર્થમાં ઉપ થત અનેક સાધુ-સાધ્વીજી મહારાજેની શુભ નિશ્રામાં ભાઈ વગેરે ખાસ પોરબંદર ગયા. ત્યાં સાવીજી મહાર જ મળ્યા ઘાણેરાવ (રાજ.)ગની મુળવતની હાલ મુંબઈ રહેતા શેઠ શ્રીમાન | સંઘના મહેમાન બનાવ્યા. અશોકભાઈ પત્થરની ખાણવાળ ને ત્યાં ગયા દેવરાજજી મોહન લઇ ગુંદેચા પરિવારના કરકમળે ખાતમુહુર્ત કરવા માં | પત્થરની ખરીદી માટે આખ્યા છીએ એમ વાત નિકળતા / અશોકઆવ્યું. અને શાખ વદ ૨ તા. ૨૧-૫–૧૯૮૧ના શુભ મુહુર્તો | ભાઈએ કહ્યું: મેં નવી ખાણ લીધી છે. તે ખોલતાં સારા પત્થર મુંબઈના શેઠશ્રી દિનેશભાઈ તિલોકચંદ ડી. શાહ પરિવારના શુભહસ્તે | નિકળે છે. અને મેં સંકલ્પ કર્યો છે કે પહેલે પત્ય શ ખેવર શિલારોપણ વિધિ કરવામાં આવી મુખ્ય મંદિરની વિધિ થઈ ગયા | તીર્થ માં અપવો છે. એવી સદ્દભાવનાથી અશોકભાઈએ ન ની મિતે પછી વિ.સં. ૨૮માં ફાગણ મહિને ૧૦૮ દેરીઓના પણ ખાત- | ૨૫ ટ્રક પત્થર અહીંના બાંધકામ માટે મોકલી. રાલયાસ કરવામાં આવ્યા. આ પ્રમાણે અઢી હજારના શંખેશ્વર તીર્થની શેઠ જીવણદાસ ગેડીદાસની પેઢી ન રફથી આ ગોખલામાંથી વિ. મુળ દેરીઓની યોજના નિર્માણ થઈ. હવા-પાણી મહાપ્રાસાદના નિર્માણ માટે અંદાજે રૂપિયા ૧૦લાખ સુધીને ૧૨ હજાર પ્રકાશને યોગ મા તા જેમ એક બીજ ફળ-ફળે છે અને વિશાળ વટ સ્કવેયર ફુટ આરસના પાટીયા આપવા પુર્વક શેઠશ્રી અરવિંદભાઈ - જક્ષ બને છે, તે જૈન સમાજના અનેક દાનવીર દાનદાતાઓ તરફથી પન્નાલાલ શાહ આદિને ઘણે સારો સાથ અને સહુકાર મળ્યો છે. આર્થિક સહયોગ પ્રાપ્ત થતા તેમ જ શેઠશ્રી દેવરાજભાઈ ગુંદેચાની હુંફથી) એવી જ રીતે આણંદજી કલ્યાણજી પેઢીને પણ ઘણે સહવે ગ પ્રાપ્ત અને વઢીયાર પ્રદે ને આગેવાનોના સાથ-સહકારથી દેરાસરનું કામ થયો છે. આ. કે. પેઢીના પ્રમુખ શ્રેષ્ટિવર્ય શ્રીમાન શ્રેણિકwાઈએ આ ઝડપથી આગળ ચું.. મહાપ્રાસાદની મુલાકાત લઈને ઘણાં પ્રસન્ન થઈ મુક્તક છે પ્રશંસા કરી છે.. મુખ્ય મંદિર ત્રણ ગભારાઓ, રંગ મંડપ અને કતરણ યુક્ત અનુમોદના અને પ્રશંસા:ગુમટ, ત્રણ શિખ અને ૧૦૮ દેરીઓ શિખરબદ્ધ તેમજ સામરણ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહાર મહાપ્રાસાદના નિર્મા શુ મ ટેની યુક્ત દેવ-દેવીઓ થા ગુરૂ મુતિઓની દેરીઓ આદિ બંધાઈને ૭થી વિચારણામાં ૫. . ગીતાર્થ મહાપુરુષ આચાર્યદેવ શ્રીમદ્ વિજયનંદન૮ વર્ષના અલ્પકાર માં તૈયાર થઈ ચુકયું છે. જેની સ્વપ્ન પણ કહ૫ના સુરિ મહારાજશ્રીએ પણ આ યોજનાની વાત જાણીને ખુબ સારો ન હતી તે આટલી ઝડપથી ટુંક સમયમાં આટલે વિશાળ મહાપ્રાસાદ અભિપ્રાય વ્યક્ત કર્યો હતે. અભિનવ નાકામ પાર્શ્વનાથ તીર્થના તૈયાર થઈ જાય એ એક ન સમજી શકાય તેવો ચમત્કાર જ છે ગુરૂ પ્રેરક ૫. પુ. આચાર્ય દેવશ્રી હિમાચલસૂરિ મહારાજે નકશા વગેરે જઈને દેવની અસીમકૃપા છે અને શંખેશ્રવર દાદાને પ્રભાવ જ છે. અંતરના આશીર્વાદ આપ્યા હતા. એવી જ રીતે પુજ્ય આચાર્ય દેવશ્રી પાષાણ નિર્ણયની દેવેન્દ્રસાગરસૂરિ મહારાજે નિરિક્ષણ કરીને ખુબ પ્રશંસા કરી હતી. જૈન સ્થાપત્યને મંદિરનું નિર્માણ સમગ્ર ભારતભરમાં લોખંડ-1 અધ્યાત્મ યોગી મહામંત્ર સાધક પુ. ૫ ન્યાસજી શ્રી અભયસાગર સેમેન્ટ આદિમાં થતા પાષાણેમાં જ થાય છે. વિશાળ અને વિરાટ | મહારાજે પણ ખુબ અનુમોદના કરી હતી. મોટા મોટા મંદિર પણ લોખંડાદિ નથી વપરાતું એવા શિલ્પ- પુ. વિદ્વર્ય આચાર્ય દેવશ્રી ઓમકારસુરીશ્વરજી મએ જ તે નકશે શાસ્ત્રના સિદ્ધાન્ત રા. સ્થાપત્ય કલાના શિલ્પશાસ્ત્રના આધારે પત્થરમાં | વગેરે જેઈ કરીને ખુબ પ્રસન્ન થઈને સારા આશીર્વાદ આપતા ગયા છે. કોતરણી વગેરે કરે , ઘડીને મંદિર બાંધવામાં આવે છે. આ ૧૦૮ | પુ. વિદ્વાનરત્ન મુનિપ્રવર શ્રી જંબુવિજયજી મહારાજે અમે રે પાર્શ્વનાથના મહામદિરના નિર્માણ માટે કયો પત્થર વાપરવો? કયાં | આ કાર્ય માટે ઘણાં સારા શબ્દોમાં અનુમોદના કરી છે. પત્થરમાં બાંધકામ કરવું વગેરે વિચારણું દ્રસ્ટીમંડળે કરી. આ માટે | સોમપુરા-કારીગર આદિ :- આ મહાપ્રસાદનું લાનિંગ ટ્રસ્ટીઓ શેઠશ્રી દેવરાજભાઈ, જયંતિભાઈ, દલપતભાઈ, સેમાભાઈ | આર્કિટેકટ ચંદ્રકાંતભાઈ સોમપુરાએ નકશે વગેરે બનાવી કર્યું છે.
SR No.537886
Book TitleJain 1969 Book 86
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1989
Total Pages424
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy