SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ પ તા. ૧૦-૨-૧૯૮૯ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ – શ્રી શંખેશ્વર મહાતીર્થ Eામ અને ઉપતિના ઈતિહાસની રૂપરેખા તો મહાવત જ ના થાય ભક્તિ આય ભારતદેશ અનેક ધર્મો અને સંસ્કૃતિઓના સુમેળવાળો | બેસી ગયા. નવકાર મહામંત્રનું સ્વમુખે જ સ્મરણ કરતા કરતા... વિશ્વને માન દેશ છે. ભારત દેશનું ગૌરવવંતુ ગુજરાત રાજ્ય જૈન | માળાના ૫-૭ મણકા શેષ રહેતા ઉત્કૃષ્ટ કક્ષાનું શ્રેષ્ઠ સમાધિ (પંડિત) ધર્મના કે સ્વરૂપે જગપ્રસિદ્ધ છે. ગરવી ગુજરાતની ધરા અનેક જૈન મરણ પામી આ નશ્વર દેહનો ત્યાગ કરી વિ. સં. ૨૦૧૫ ના પોષ તીર્થોથી ૫ મન બનેલી છે. જૈન જગતના શંત્રુજય અને સમેતશિખર | સુદ ૩ના દિવસે સ્વર્ગે સિધાવ્યા. જેવા મહાન બને તીર્થો પછી. વર્તમાનમાં ઉત્તર ગુજરાતના શંખેશ્વર | પુજ્ય આચાર્યશ્રી ભક્તિસૂરિ મ. સા.ની ઈચ્છા અને આદેશાનુસાર મહાતીર્થને મહિમા ઘણે વધી રહ્યો છે. શંખેશ્વર તીર્થને અને | પૂ. પંન્યાસજી શ્રી પ્રેમવિજયજી ગણિવર્યને પાટણ નગરીમાં વિશાળ મુળનાયક મુને ઈતિહાસ લાખો વર્ષ જુનો છે. લાખો વર્ષોથી આ | આયોજન પુર્વક વિ. સં. ૨૦૧૫માં વૈશાખ મા સના શુભમુહ તીર્થ શ્રદ્ધા પ્રજાનું આકર્ષણ કેન્દ્ર બન્યું છે. આ તીર્થને વિકાસ | આચાર્યપદ ઉપર આરૂઢ કર્યા. પૂજ્યશ્રી આચાર્ય શ્રીમદ્ વિજય પ્રેમદિન-પ્રતિ વધતો જ જાય છે. આ તીર્થની શોભામાં ચાર ચાંદ | સુરીશ્વરજી મહારાજ તરીકે ગુરૂદેવના પદધર અને ગર છાધિપતિ બન્યા લગાડી અ પ્રવૃદ્ધિ કરતું “શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ” | અને જૈન શાસનમાં પ્રસિદ્ધિ પામ્યા. નિર્માણ થયું છે. વિશ્વભરમાં વિક્રમ સર્જનાર આ વિશાળ મહાપ્રાસાદે પ. પુ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસુરીશ્વરજી મહારાજ અને વર્તમાનમાં જ પિતાને ઇતિહાસ સજર્યો છે. તેની રોમાંચક રૂપરેખા | પ. પુ. આચાર્યશ્રી સુબોધસૂરીશ્વરજી મહારાજ બન્ને ભાઈ મહારાજે આ પ્રમાણે છે. પુજ્ય સ્વર્ગસ્થ ગુરૂદેવશ્રીની અંતિમ ઈચ્છાને સાકાર કરવા માટે સ્વર્ગસ પ. પુ. તપમુતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજ્યભક્તિસુરી- | પુરૂષાર્થ કરવા લાગ્યા. ગુરૂદેવની અદશ્ય કૃપાથી એક નાનકડી યોજના શ્વરજી મહારાજ (સમીવાલા) શંખેશ્વર તીર્થ પ્રત્યે અનહદ શ્રદ્ધા | તૈયાર કરી કે પાર્વનાથ ભગવાનના ૧૦૮ ગોખલા બનાવીને ૧૦૮ ધરાવતા હતા. તેમના શ્વાસેશ્વાસે શંખેશ્વર દાદાનું રટણ ચાલતું હતું. | પાર્શ્વનાથ ભગવાનની મુર્તિ બિરાજમાન કરીએ. એક ગોખલાના . આસપાસના ક્ષેત્રમાં ગમે ત્યાં વિહાર કરતા હોય તે પણ શંખેશ્વર | અઢી હજાર રૂપિયા એમ યોજના જાહેર કરી અને બાવાના નામે દાદાની યા) અચુક કરતા હતા. અને જીવનની અંતિમ સાધના | નોંધવાની શરૂઆત પણ કરી દીધી. શંખેશ્વર તી માં જ કરીને અહીં જ દેહ છોડવાને દઢ વિચાર કર્યો | યોગાનુયોગ ચાતુર્માસ માટે પુજયશ્રીને મુંબઈ ગે ડીજી પધારવાનું હતો. યોગી ર કક્ષાના સાધક વચનસિદ્ધ મહાપુરુષ આચાર્ય ભગવંતે | થયું. વાદળા જેમ વરસાદના આગમનનું સુચન કરતા હોય છે તેમ પિતાનું મૃત સમીપ જાણીને પહેલાંથી જ કહી દીધું હતું કે મારે દૈવી સંકેત અને સ્વપ્નોએ ભાવિના એધાણ આપ્યા. એક મંગળ વિજયમુહુત સાધવાનું છે. અને મૃત્યુ સુધારવા માટે સમાધિ મેળવવા | રાત્રિએ પુ. આચાર્યદેવશ્રી સુબોધસૂરિ મને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં માટે નાદુરસ વાગ્યે પણ સમીથી શંખેશ્વર તીર્થે પધાર્યા. ભક્તિ- | દૈવી સંકેત થયો...૧૦ ધજાઓ ફરકાવો... ૧૦૦ધજાઓ લહેરા.... ભાવથી દાદ મે ભેટયા. શિષ્ય-પ્રશિષ્યને ખાસ કહ્યું કે, શંખેશ્વર | અને સુંદર વિશાળ દેરાસર દષ્ટિપથ સમક્ષ દેખાવા માંડયુ. ધ્વજાઓ તીર્થ દિન- તિદિન વિકાસ પામશે. અહીં ખુબ માનવ મહેરામણ | ફરકતી જોઈ. પૂજ્યશ્રીએ પ્રભાતકાળે આ સ્વપ્નની જાણ પિતાના બંધુ ઉભરાશે, માટે તમે અહીં ઘણી ધજાઓ લહેરાવજે...ધજાએ ફરકાવજે. આચાર્ય દેવશ્રી પ્રેમસૂરિ મ. ને કરી. સારૂ...સારૂ થશે. એમ કહી પુજ્યશાસનની ઉનતિ થાય એવું કંઈક કરજે. પાર્શ્વનાથ દાદાને મહિમા શ્રીએ આશ્વાસન આપ્યું. પ્રથમ તબકકે આ વાત વધુ મહત્વ ન પકડી વધે એવું ખસ કરજો.... આટલી અંતિમ ઈચ્છા વ્યક્ત કરીને... ભક્તિ- | શકી.... પરંતુ મહિના પછી ફરીથી આજ સ્વપ્ન આવ્યું અને દૈવી ભાવથી મન કરીને દાદાને ભેટીને.. અંતિમ દર્શન કરતા કરતા... હે | સંકેત ભણકારા વગાડીને કહેવા લાગ્યું કે ૧૦૮ વાન ફરકા... શંખેશ્વર દા ! ભવોભવ તારૂં શાસન, તારા ચરણકમળની સેવા, તારું શિખર...વિજાઓ દેખાણી...ફરીથી પ્રભાતે બંધુ આચાર્યશ્રીને વાત શરણું, અનેતારૂં સમકિત અને તારા દર્શન મળજો... આટલા અંતિમ | કરી. વાત વિચારણીય બની. અને થોડા સમય પછી પુ. આચાર્ય દેવશ્રી ઉદ્દગારો વ્યક્ત કરીને બસ.....આજે છેલા દર્શન છે....કહીને...ઉપાશ્રયે | પ્રેમસુરિજી મ.ને પોતાને જ આ સ્વપ્ન આવ્યું. અને દૈવી સંકેત પધાર્યા. પ ની અવિરત સેવા-ભકિત કરનારા પોતાના શિષ્ય પંન્યાસ | સુચક ૧૦૮ ધ્વજાઓના શબ્દો આકાશવાણીરૂપે સંભળાયા. અને પછી પ્રેમવિજયજી મ., પંન્યાસ સુબોધવિજયજી મ. (વર્તમાનમાં આચાર્યશ્રી સ્વર્ગસ્થ પુ. ગુરૂદેવ શ્રી ભક્તિસૂરિ મ ના દર્શન થયા. પૂજ્યશ્રીને પ્રેમસુરિ મ આચાર્યશ્રી સુબેધસૂરિ મ.) ને વાસક્ષેપનો વાટવો, આદેશ કરતા જોયા. પ્રભાતે બને બંધુ આચાર્યોએ મહત્વની સ્થાપનાચાર્ય તથા સુરિમંત્રના પાના વગેરે સોંપી કરીને વિજય મુહુર્ત | મુસલત કરી, સ્વપ્નને તેમજ પુજ્ય ગુરૂદેવની અંતિમ ઈચ્છાને સાકાર શંખેશ્વર દા નું ધ્યાન ધરીને મ ળા લઈ મહામન્ત્ર જાપ કરવા ' કરવા માટેના ચક્રો ગતિમાન કર્યા. કેવી રીતે અને શું કરશું? ના -પરિ નિદિન ઉભરાર
SR No.537886
Book TitleJain 1969 Book 86
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1989
Total Pages424
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy