SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનો કેાન્ફરન્સ અધિવેશન સમયે ધ્યેયની સિદ્ધિ માટે અને ધાર્યા લક્ષાંકને પહોંચી વળવા માટે કરી શકી નથી. અખિલ ભારતીય ‘શ્રી જૈન શ્વે. કોન્ફરન્સ' વિશે આજકાલ એક વિચિત્ર પ્રશ્ન પૂછાઇ રહ્યો છે કે, કોન્ફરન્સ કોની છે....? અથવા તેા મનસ્વી ટીકાઓ થઈ રહી છે કે, કોન્ફરન્સ આની છે” જ્યારે પૂ॰ શ્રમણવ તા કોન્ફરન્સથી ભર્ક છે, ઉપેક્ષા સેવે છે. જો કે કાન્ફરન્સે તિર્થાંના ઝગડા, સરકારી ડખલગીરી, ધાર્મિક વિચારણાઓ આદિ કેટલાએક કાર્યમાં અગાઉ રસ લઇ સંઘના કાર્યોંમાં ઠીક સાથ આપ્યા છે, છતાં વમાનમાં તે પેાતાના કે ‘તેની છે.’ નિશ્ચિત-ઇચ્છિત ધ્યેયને પ્રાપ્ત કરી શકી નથી. તા. ૩-૨-૧૯૮૯ એક તા એનું નામ જ સુચવે છે કે કોન્ફરન્સ જૈન શ્વેતાઅરની છે અને તે પણ કોઇ મૂઠીભરની નહિ, સારાએ ભારતભરના જૈનેની ! વળી મૂળભૂત વિચારણા કરીએ તે। કોન્ફરન્સ કાન્સ સૌ કોઇની છે, સૌ કાઇની થવા પ્રયત્ન કરેલ છે વ્યવસ્થિત અને બંધારણીય સસ્થા છે, અને લેાકશાહી રીતે એની અને સૌ કોઇની બની રહેવા પ્રયત્નશીલ છે. પરા યાગ્ય સાથ રચના અને વહીવટ ચાલે છે. આપણામાંના માટે ભાગ જાણે છે અને સહકારના અભાવે એ સૌ કોઇની હોવા છતા સૌ કોઇની કે ‘કોન્ફરન્સ ’ આપણા જૈન સમાજની એકમાત્ર અગ્રણી પ્રતિ- બની શકી નથી.....! દેષ કને...? આપણે અધિવેશનનાં ટાંકણે નિધી સંસ્થા છે. તે પછી આવા પ્રશ્નો-ટીકાએ કેમ ઉદ્દભવે છે? | દોષારોપણમાં નહિ પડતા બધુ ભૂલી ઊજળું ભાવી પ્રાપ્ત કરવા સમજુ લાકોએ અને સંસ્થાના મેાવડીએએ આવા પ્રશ્નોનુ યાગ્ય શા માટે નવા પ્રકાશ—નવી પ્રતિજ્ઞા ના કરીએ...? શાસનદેવ સૌને શ્રીમતા દાન આપે, મધ્યમ—ગરીબ વર્ગ શ્રમ આપે, બહેના સ્ત્રીવિકાસમાં સાથ આપે, યુવકે સેવા આપે અને પૂ. શ્રમણવર્ગ આશીર્વાદ સાથે સહાનુભૂતિ દાખવે. સદ્ધિ આપે. અને કોન્ફરન્સ સૌને ઉપયાગી થવા મજબૂત .નિરીક્ષણ-પરીક્ષણ કરવુ જોઇએ, જો સસ્થાને ઉગારવી હાય અને વધારે વિકસીત કરવી તેવો અને શક્તિશાળી અને અને “સૌની કોન્ફરન્સ મની રહે. આજની ઉપયાગીતા—જરૂરીઆત ને અનુલક્ષીને કોન્સે મધ્યમવર્ગી, યુવાનવ, વિદ્યાર્થીવર્ગ, સ્ત્રીવર્ગ અને પૂ. શ્રમણવર્ગ બાબત ઘણુ કરવાનું છે. જો કે ભૂતકાળમાં કેટલીક રચનાત્મક પ્રવૃત્તિઓ ઉદ્યોગગૃહા, સેવામડળા, શિક્ષણ પ્રવૃત્તિઓમાં સહાય, આર્થિક મદદ વગેરે કાર્યો દ્વારા કોન્ફરન્સે મધ્યમવર્ગને સહારો આપ્યા છે. પણ એને ઊંચે લાવવામાં એના સ્તર બદલવામાં જોઇએ તેટલી સફળ થઈ નથી. અધિવેશન અને પ્રતિષ્ઠા સ્થળ : શ્રી આમવલ્લભ સંસ્કૃતિ મંદિર ર, કે. એમ. જી. ટી. કરનાલ રોડ, પા. અલીપુર, દિલ્લી-૧૬૦ ૦૩૬ (ઇન્ડિયા) તાર્. SHODHPEETH, DELHI−110 007. [પઢ કાન્ફરન્સના ધ્યેય કે લક્ષ ખાખત કોઇને મતભેદ છે જ નહિ. એ ધ્યેયની સિદ્ધિ માટે અને ધાર્યાં લક્ષાંકને પહેાંથી વળવા માટે આપણે કાન્ફરન્સને માતૃસંસ્થા સમાન સાથ આપી એના સર્વાંગી વિકાસ માટે આપણાથી અનતું દીલપૂર્વક કરીએ. સહૃદયી, સત્યનિષ્ટ કાર્ય કરે; ખાસ કરી યુવાનો આગળ આવે કા કરા ખભેખભા મિલાવી મતભેદે ભૂલી પરલે કામ આગળ ધપાવે. યુવાનવગ ને, આગેકુચ કરવામાં અને સેવાકાર્યમાં જોડાવામાં શ્રીમતા દાન આપે, મધ્યમગરીબવ શ્રમ આપે, યુવકો ભલે સાથ મે બ્યા હાય પણ ઝુકી પડવાનું આકષ ણુ કરી શકી નથી. | સેવા આપે, બહેને સ્ત્રી વિકાસમાં સાથ આપે અને પૂ. શ્રમણવિદ્યાર્થીઓને કોન્ફરન્સની નેતાગીરીમાં પૂર્ણ શ્રદ્ધા જાગી નથી. | વર્ગ આશિર્વાદ સાથે સહાનુભૂતિ દાખવે. અહેના માટે ઉદ્યોગગૃહ દ્વારા આર્થિક મદ સિવાઇ કાંઇ જ –ડા, ભાઇલાલ એસ. બાવીશી મુખ્ય કાર્યાલય : અ. ભા. જૈન શ્વેતાંબર કોન્ફરન્સ, ગાડીજી બિલ્ડીંગ, બીજે માળે, ૨૧૯/એ, કીકાસ્ટ્રીટ, મુ ઇ–૪૦૦ ૦૦૨ ફાન : ૮૫૧ ૩૨ ૭૩ તાર. HINDSANGHA BOMBAY-2 ક્રાધમાં ખેલાયેલા તમારા શબ્દો પકડાશે ત્યારે એ જ તમને અપરાધી બનાવશે, માટે ક્રોધ ન કરવા *********Good******************* ........................00000000001
SR No.537886
Book TitleJain 1969 Book 86
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1989
Total Pages424
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy