________________
૪]
તા. ૩-૨-૧૯૮૯
આધુનિક ભારતનું જ્ઞાનમંદિર - વલ્લભ સ્મારક
-
જૈન સાહિત્ય, કલા અને સંસ્કૃતિની ઉજ્જવળ કારકીર્દીમાં જૈન સમાંજે વિવિધ સ્થળેાએ વિવિધ પ્રકારના કાયમી નિર્માણ કાર્યાં કરાવ્યા છે. પરંતુ ભારતની રાજધાની દિલ્લીમાં નવનિર્મિત શ્રી વલન સ્મારક દરેક વિદ્યામા માટેનું ખાણું કેન્દ્ર બિંદુ બની ગયુ છે. જયાં જૈન સાહિત્ય, કલા અને સંસ્કૃતિના માધ્યમ દ્વારા જ્ઞાન, દર્શન અને ચરિત્રનું પ્રાદુર્ભાવ થવા લાગ્યું છે. એવા સ્થાઇ અને એકતાના સુત્રથી બંધાતા આ હિલ્લભ સ્મારકના નિર્માણમાં તન, મન અને ધન ત્રણેય બાબતમાં કામ કરી ( ઉપ ) નથી. જેના કારણે વલ્લભ સ્મારકનું નિર્માણ કા ઝડપી ગતિ અને કલાત્મક રીતે ચાલતુ રહયું છે.
|
માનવતાવાદી, શિક્ષાપ્રેમી, ગરીએાના મદદ, મહિલાઓના ઉદ્ધારક, સત્ય અને અહિંસાના હિંસાના પ્રચારક, સમાજ ચેતનાદુત, માનયેગી, જૈનાચાય ીમદ્ વિજયવલ્લભસૂરિજી મહારાજ સાહેબની પાવન સ્મૃતિમાં દિલ્હીમાં વલ્લા સ્મારકનું નિર્માણ કાર્ય કરાવવામાં આવી રહ્યું છે. આ નળ મહાન ત્યાગી, તપસ્વી, જૈન સંતનુ સ્મૃતિ સ્મારક જ નથી, પરંતુ ભારતના નાગરિકાના જ્ઞાનની જ્યાત પ્રજવલિત કરવાની સાથે સાથે તેમામાં ચારિત્ર નિર્માજીની પૈત જગાવના આધુનિક ભારતનું એક અજોડ જ્ઞાનમદિર કહેવા માટે હકદાર બનશે. જેના નિર્માણ કા પાછળ રૂા. બે કરોડની ચેાજના હવે કેટલાયે કરાડામાં ખદાઇ ગઈ છે. જેતે પુ કરવા માટે, સત્ય અને અહિંસાનઃ પુનરી, શિક્ષાવ્રોમ, ગુરુકતા, જૈનધર્મના માગચાળા અનુચામાંએ પોતાના તન, મન, અને પન આ સ્મારકમાં બપ કર્યો છે.
ભગવાન કહાવીર ૨૫૦૦માં નિર્માણ મહાત્સવ ભારત દેશ માટે વરદાન સિદ્ધ્યા. આ વર્ષ દરમ્યાન અહિંસાની મુતિ એવા ભગવાન મહાવીર પ્રભુન ઉપદેશા દરેક વ્યકિત સુધી પહોંચાડવા સાથે સાથે તેમની સ્મૃતિમાં સમાજ ઉત્થાનના અનેક રચનાત્મક કાર્યો હાથમાં લઈ ષ્ટ્રીય વિકાસ ધારાની કઢી રૂપ-સરળતા પ્રયાસે રહેતા, ભારતના વિકાસની કડીમાં આ વર્ષીમાં વલ્લભ સ્મારક નિર્માણુકા માં નિર્ણય પણ દેશના વિકાસના કડીઓમાં એક કડીરૂપ બની ગયા છે. ૧૯૫૪માં જ્યારે આચાર્ય ભગવત શ્રી વિજયવલ્લભસૂરિજી મ૦ સારું મુબઈમાં સ્વ. વાસી થયા. એ સમયે અસખ્ય અવિકાએ આ ગદ્યાન ઉપકારી ગુનની કાયમી સ્મૃતિમાં માનવતાવાદી સેવાઓના પ્રતિક સ્મારક વિષે વિચારશ જેમાં આપણા ઉપકારી પટ્ટધર રાષ્ટ્રસંત આશ્રી વિજયસમુદ્રસુરીશ્વરજી | મ સર્ભે આ કાર્યનું માન સબાપુ અને સને ૧૯૦૨માં જૈન સાધ્વી મહત્તરા શ્રી મૃગાધતીશ્રીજી મહારાજે સતત પ્રયત્ના અને પ્રેરણા દ્વારા આ કાર્ય દિલ્લીમાં બનાવવાની તૈયારીઓ આરંભ કરી.
++++
વલ્લભ સ્મારક માટે ભારતની રાજધાની દિલ્લીમાં છે. ટી. કરનાલ
રાષ્ટ્રીય માર્ગોં પર આ માટે વિશાળ જમીન ખરીદવામાં આવી ત્યારે એવું લાગ્યું કે ભારતની આ મહાન વિભુતી માટે અેમના વ્યક્તિત્વ કૃતિત્વ અને ભાવનાચ્યા સાથેનુ આ સ્મારક બની.
[જૈન
વલ્લભ સ્મારક જ્યાં બની રહયું છે. તે સ્થાન પર મંદિર, ધર્મશાળા, ઉપાશ્રય, શિક્ષણ મંદિર, સ`ગ્રહાલય. ખાલકે, અતિથિગૃ વગેરે બનવાથી આ સ્મારકને ચાર ચાંદ લાગી જશે. એમાં મે-મત નથી,
જૈન સાહિત્ય, કલા, સંસ્કૃતિને વલ્લભ સ્મારકની આ વિશાળ ઇમારતામાં કેવળ સુરક્ષીત સંજોગ કરવામાં આવ્યા છે અેવુ નથી. પર ંતુ અહિંયા અધ્યયન-અધ્યાપનની વ્યવસ્થા એ એનું માટુ આકર્ષણ હશે. વિદેશથી માવનાર જિજ્ઞાસુ, સાધનકર્તા, પુરાત વિતાઓને પણ દરેક પ્રકારની સુવિધાઓ મળવાથી અતિ ઉપયોગી થશે. જે આપણા માટે ગૌરવની વાત છે, તેમ જ સાધુ-સાધ્વીઓને પગૢ જ્ઞાનાભ્યાસ ની દરેક વ્યવસ્થા આ સ્મારકનું’ અંગ ખની રહેશે. અહિંયા જૈન સાહિત્યને સંગ્રહીત કરવા માટે જે ખીડુ ઉપાડાયું છે તે વાસ્તષમાં ખદ્રિતિય કાર્ય બની રહેશે. જેથી જિજ્ઞાસાને નિહી કર્યું નહિં પડે. એવી આશાએ રખાય છે કે વલ્લા સ્મારકમાં બનનાર જ્ઞાનભ્રડાર વિશ્વને અદ્વિતીય જ્ઞાનભંડાર હરશે
શિક્ષા અને માનવ ઉપયાગી જુદી જુદી યાજનાએની સાથે સાથે પ્રતિતુ આધુનિક વિશાળ ચિહ્નપરીક્ષાથી નિર્મિત શ્રી વાસાં ભગવાનનું મતિ, સાધુ-પીઓના સમાધિ મંદિર નું નિર્માણ્ પણ આ સ્મારકના પુજનીય સ્થળ છે. જેના દર્શન માત્રથી સત્ય, અહિંસા અને માનવતા તરફ આગળ વધવા માટેના માર્ગ મળે છે. આ અનુપમ વલ્લભ સ્મારક માનવ-માનવના મની માહિત કરતા આત્મ કલ્યાણ મા બનાવશે. આવી ભાવના આ નિર્માણુ કરવાવાળા ઉપદેશકા મતે યાગીબોની છે. ખા સ્મારક દરેક માટે હિતાય બને તે માટે વલદ્રસુરિજી સમુદાયના પરમાર પાહારક તૈનાચાર્ય શ્રી વિજયાન્દ્ર દિન્નસુરીશ્વરજી મ॰ સા॰ તેમ જ તેમના શિષ્ય પરિવારના પ્રેરણા, માદન, અને નિશ્રામાં તા. ૧૦ ફેબ્રુખારી-૧૯૮૯ના ભવ્ય પ્રતિષ્ઠા, ગુજતહલાકા, ગુરુમુર્તિની સ્થાપના વગેરે શુભ કાર્યો ધારે છે, જે વર્ષા સુધી માનવ ઉપયેગી થવા સાથે, જૈનશાસનની સેવા કરતા, ભારતની આધુનિક જ્ઞાનમદિરની ગરિમા પ્ર પ્ત કરશે. —ભુદ ન-બાડમેર
**
==
જીવનમાં નમ્રતાની જાળ ગૂંચી રાખો, તમારા અવગુણા એમાં સપડાઇ જશે.