SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન] કરજણ મીર ગામ (જ. વડાદરા)માં બાલમુનિશ્રી મનોજ્ઞપ્રમ યચ્છના ટ્રક અકસ્માતમાં કાળધમ' સસારમાં બધા જીવ તા. ૨૨-૧૨-૧૮ જન્મ લે છે અને સમય પૂર્ણ થતાં આ સ’સારમાંથી વિદાય લે છે. જીવન તેા બધા જ જીવે છે. પરંતુ જીવન જીવવામાં બનેક ભેદ હેાય છે. કાઈ ૧૦૦ વર્ષ ના જીવનમાં પણ પ્રકાશ (આત્મજ્ઞાન) પામી શકતા નથી જ્યારે કાઇ પ સમયમાં જ આત્મજ્ઞાન મેળવી સુમન જેવી સૌરભ આ સામને આપી જાય છે, પુ॰ ભાવ મુનિશ્રી મને જ્ઞપ્રભમુનિશ્રી મ. સા. જૈન શાસનના એક ભાવી કર્ણધાર હતા. તેમના જન્મ તા. ૨૪-૪-૭૪ના પર્વતપુર (ધનબાદ - બિહાર માં થયા હતા ૫ વર્ષની પુ વયે ગુરુ નિશ્રામાં રહી અપૃ જ્ઞા પ્રાધના કરી ૪ વર્ષ સંયમની કેળવણી લઇ ૧૦ વર્ષની વયે પૂના૰શ્રી મુનિસુદરસૂરીશ્વરજી મના વરદ્ હસ્તે માંડવી (સુરત) ડુકામે સ. ૨૦૪ના વૈશાખ વદ ૧૩ના પૂર્વ ગણિવર્ય શ્રી સુચ મુનિજી મસાના શિષ્ય મુનિશ્રી વિનિતપ્રભમુનિજીના શિષ્ય બન્યા બાદ પૂજ્યશ્રીનુ એક જ લક્ષ હતુ તે જ્ઞાન મેળવવું" ર તિ એટલી પ્રબળ હતી કે એક જ વખતે જુએ, સાભળે કે પાંચ તા કયારેય ભૂલતાં નહિં. વર્ષના ચમ ાનમાં હિંદી, ગુજરાતી, ઉર્દ, પ્રાકૃત અને અંગ્રેજી ઉપર સુંદર પ્રભુલ મેળળ્યુ હતુ. ૪૨૬૩ મહેસિવ ઉજવાઈ રહ્યો છે. સાના પુછ્યું શ્રેયાર્થ તા, -૧૨-૮૯ થી ૧૭-૧૨- લ્યુપીના વિવિધપુજા, શ્રદ્ધાંજલિશભા, શાંતિસ્નાત્ર મહાપુજન ૨૩ાન્તિકા મુનિશ્રી રશ્મિરત્નવિજયજી દ્વારા શાસન પ્રભાવના પુ॰ યુવક કૃતિપ્રેરક આચાર્ય શ્રી ગુણુરસૂરીજી મ સાના શિષ્યરત્ન યુવાલક્તા મુનિશ્રી રશ્મિરત્નવિજયજી અને સેવાભાવી મુનિશ્રી ભાગ્યેશરત્ન વજયજી મ૰ અત્રે અત્રે કરવાડામાં સથ પ્રયાશ નિમિત્તે પધાર્યા હતા. | યુવાવક્તા મુનિશ્રી રશ્મિરત્નવિજયજી મ૦ સા૦ ૩ જુદાજુદા વિષયા પર જોશીલી જબાનમાં માર્મીક પ્રવચન કરેલ, તેમની નિશ્રામાં ભારતભરમાં પ્રથમ ઐતિહાસીક કાર્યકમ સામુ હિક સાથીયાં કાર્યક્રમ ઉજવવામાં આવેલ. | પુજ્ય મુનિશ્રી આદી પિંડવાાથી સીરેાહી અને ત્યાંની શ્રીસધ સાથે વિવિધ ધર્મારાધનાપૂર્વક શ ંખેશ્વર તીર્થે પધારનાર છે. રાજસમ`દ (રાજ.)માં અણુવ્રત અધિવેશન અખિલ ભારતીય અણુવ્રત અધિવેશન સમારેહની અત્રે ઉપરણી કરવામાં આવેલ. બે દિવસીય આ અધિવેશનમાં રાજ સ્થાન ઉપરાંત અનેક રાજ્યો અને નેપાલના પત્તિનિધિ ાએ ભાગ લીધેલ. સુપ્રસિદ્ધ સાહિત્યકાર યશપાલ જૈન, સર્વોદય કાર્યકર્તા શ્રી પારસ જૈન, અ. ભા. અણુવ્રત સમિતિના મંત્રીશ્રી નિર્મ્યુલ કુમાર સુરાહી, સયુક્ત મીશ્રી વિજયરાજ સુરાણું વગેરેએ પેાતાના વિચારો રજૂ કરેલ, સમારેાહના અધ્યક્ષ તરીકે શ્રી દેવેન્દ્રકુમાર કર્ણાવત પધારેલ. હિંસા, અનૈતિકતા, ભ્રષ્ટાચાર, સાંપ્રદાયિકતા, નશાખે રી આદિ દુષ્ટ પ્રવૃત્તિના નિવેદન પત્ર પસાર કરવામાં આવ્યા. ગાંધી સેવા સદનમાં અગત યુવા પરિષદના સહયોગ દ્વારા આ વેશનનુ આયોજન કરવામાં આવેલ માતા વાસ'તાબેન માધવજીલાલના આ લાડકવાયા પુત્ર સ્વભાવે શાંત, સંતાષી, બેકાંતપ્રિય, મૃદુભાષી, ગભીર, આનંદી અને સતત અભ્યાસ િલ હતા, પાદરલી (રાજ.)માં નેન્દ્રભક્તિ મ. ઉદરવાયા પુર ખાચા વિજ્યઢમપ્રભસુરીધરજી મ સા॰ આદિની શુભ નિશ્રામાં ચાતુર્માસ દરમ્યાન પુ. સાધુ-સાધ્વીજી મે મા તેમજ શ્રીસ ઘમાં થયેલ વિવિધ ઉગ્ર તપસ્યાની અનુમેાદના તેમજ આદિશ્વર ભગવાનના દેરાસરની વČગાંઠના ઉપક્ષક્ષમાં વિશ્વશાંતી અપ કરનાર શ્રી અત્ મહાપૂજનના ત્રણ વિસીય ચાવ ૩-૪-૫ ડીસેમ્બર દરમ્યાન ભક્તિભાવપૂર્વક ઉજવાયા છે, પણ કાળની કરણી કેવી વિચિત્ર છે, પાલેજથી કરજણ તરફ વિહાર કરવા મા, ૨૦–૧૧ ૮ના પ્રાતઃ કાળે સૂર્યોદય સમયે જ અચાનક ટ્રક સાથે અથડાતા સ્થળ ઉપર જ કાળધર્મ પામ્યા હતા. જૈન પત્રના ચાહકોને નમ્ર વિનંતી અત્રેના શ્રીસ ના ઉપક્રમે અને પુ॰ગણિવર્ય શ્રી સુયશમુનિજી જે ગ્રાહક બધુએ પુરા થયેલ વનું લવાજમ ન મેકયુ ડાય મ સાહની પુર નિષ્ઠામાં બાલમુનિશ્રી મનોજ્ઞપ્રમુનિજી મક તેમ રૂા. ૫૦′- M, J, શ્રી મેકલાવવા વિનંતી www ઉત્સાહ અને પ્રયત્ન એ દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરવા માટેના ઉત્તમ સાધના છે.
SR No.537886
Book TitleJain 1969 Book 86
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1989
Total Pages424
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy