SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ - - - - પૂ. તા. ૧૫-૨-૧૯૮૯ જૈિન મુનિરાજશ્રી પ્રભાકરવિજયજી મ. સા.ને અગાસી (જિ.થાણુ)માંશ્રી ગણિપદ તથા પંન્યાસપદ અર્પણવિધિ તથા આ નિમિત્તે નવાહિકા મહત્સવની થયેલ શાનદાર ઉજવણી તપાગચ્છાધિપતિ પરમ શાસન પ્રભાવક પુ. આચાર્ય શ્રી વિજય મેરુપ્રાસૂરીશ્વરજી મ. સા.ના આશીર્વાદ અને શાસ્ત્રવિશારદ ધર્મ પ્રભાવક પુ. આચાર્ય શ્રી વિજયદક્ષસૂરી શ્વરજી મ. સાહની શભ નિશ્રામાં તેમના વિદ્વાન શિષ્યરત્ન ૫૦ મુનિરાજશ્ર પ્રભાકરવિજ્યજી મ. સાને જિનશાસનની મહાન પદવી શ્રી ગણિપદ તથા પંન્યાસ દ પ્રદાનથી તા ૨-૧૨-૮૯ને શનિવારના વિભુષીત કરવામાં આવ્યા છે. આ નિમિરો » અષ્ટોત્તરી માત્ર શ્રી પાર્શ્વ પદ્માવતી મહાપુજન શ્રી ૧૮ અભિષેક સહિતને નવદિવનો ભવ્યાભવ્ય જિદ્રભક્તિ મહોત્સવ તા. ૨૫-૧૧-૮૯ થી ૮., ૩-૧૨-૮૯ સુધી ઉજવવામાં આવેલ, મુનિ ના પ્રભાકર વિજયજી મના જીવન પોરચય | સંયમ જીવન દરમ્યાન અનેકવિધ શ્રીસમાં પાસનપ્રભાવ દ્વારા સ યમ ધમની સાધના દ્વારા જિનશાસનની શાન વધારી છે. | વિક્રમ વર્ષ ૨૦૨૪ તિથિ ફાગણ સુદ ૩, ગામ ખાલી ગુરૂ આજ્ઞા-ગુરૂકૃપા પાત્ર મુનિશ્રીએ નાની વયમાં ઘાણું-ઘણુ (રાજસ્થાનપૂર્વ જન્મના પદયના પ્રભાવે નવ વર્ષની કોમળ આગમજ્ઞાન પ્રાપ્ત કર્યું છે, જે સ્વ-પર ક૯યાણુક કરી બની રહ્યું વયે પ્રભુ મહાવીરને માર્ગ ૧૦ હજાર જનમેદની સમક્ષ સ્વીકારી છે.જે શ્રી કૃતનિશ્ચયી-દીર્ઘદ, પ્રખર વ્યાખ્યાતા-જિનશાસન પંકજમાથી બાલમુનિ શ્રી પ્રભાકરવિજયજી બન્યા. સિદ્ધાંત પ્રેમી છે. શાશન પ્રભાવક પૂ. આચાર્ય શ્રી વિદસૂરીશ્વરજી મ... જેઓશ્રી પાસે સંઘ-શાસન સમાજના ઉત્કર્ષ માટેના આદર્શ | સા૦ના લા કવાયા બાળ શિષ્ય બન્યા. વિચાર વ્યવસ્થા અને માર્ગદર્શન છે. " ગુરૂજી મમતાળુ-માયા-યાર બાલમુનિના જીવન વિકાસના જેઓશ્રીની પ્રેરણાથી સમગ્ર ભારતભરમાં કયાંય ન હોય તેવા પ્રાણુ અન્ય જ્ઞાન ઉપાર્જન પ્રતિદિન વધવા લાગ્યું. ગુરૂકૃપા અતિ ભવ્ય અને રમણિય શ્રી સમવસરણ મહામદિર આદિ તથા ગુરૂનિશ્રા કરા તારીફ કરી શકાય તેવું જ્ઞાન ઉપાર્જન કર્યું. મધ્યમવર્ગના બંધુઓ માટે નિવાસસ્થાને આદિનું ભવ્ય નિર્માણ ન્યાયમકરણ સતિષ-સાહિત્ય આદિ જુદા જુદા વિષયોમાં | અગાસીમાં થઈ રહ્યું છે ૩૦ વર્ષની નાની વયમાં જેઓશ્રીને ઉંડું જ્ઞાન પ્ત કરી જ્ઞાને પાક બન્યા. જિનશાસનને મહાન ગદ્વહનની આરાધના કરવા પૂર્વક ગચ્છામાતા રધુબેનના જન્મ જાત શુભ સંસ્કાર આણુએ અણુમાં ધિપતિ પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિજય મેરૂપ્રભ સૂરીશ્વરજી મ. પ્રસારિત હેવાના કારણે પૂ. ગુરૂજીએ આ કેહિનુર ૨ન બનવા સાના આશીર્વાદ-આજ્ઞા સાથે પરમ ઉપકારી ગુ દેવ ૫૦ ૫૦ સર્જાયેલ આત્માને પારખી મેળવી લીધું. આજે વૈરાગ્ય વાત્સલ્ય આચાર્ય શ્રી વિજયદક્ષસૂરીશ્વરજી મહારાજ સાહેબ માગશર સુદ ૪ શાસ્ત્રીયજ્ઞાનું ધ્યાન-ગ દ્વારા તૈયાર કરી જિન શાસનને ચરણે શનિવારના શ્રી ગણપદ તથા પંન્યાસપદે બિરાજીત થયા છે. કેહિનુર ર સમર્પિત કર્યું. [ આ ગૌરવશાળી પ્રસંગે આપણે સો ધન્યતા અનુભવીએ - ૨૧ વીના દીક્ષા પર્યાયમાં પૂ. ગુરૂજી સાથે રહી અનેકવિધ | છીએ. પૂજ્યશ્રી પદાલંકૃત થઈ વધુ ને વધુ જિનશાસનની મહાન ધર્મા પ્રભાવને તથા શાસનના મહત્તા ભર્યા કાર્યોના સહભાગી ! પ્રભાવના કરનાર બને. સમ્યગજ્ઞાન-દર્શન–ચાત્રિની તિ બન્યા છે, મુનિશ્રી પ્રભાકરવિજયજી! ને ગુરૂકૃપા-વિદ્ધા-દીઘ જગમગાવનાર બને. સંઘ શાસન અને સમાજ સંસ્થાનનાં ભવ્ય દશિતા-કાય કુશળતા વરેલી છે. કાર્યો દ્વારા સ્વ-પર કલ્યાણકારી બની સતત ૪ ધાણકારી રાહ જેઆર ઉપર મા સરસ્વતી, ભગવતી, શ્રી પદ્માવતીજીની ! બતાવનારા બને .. અંતરનાય અંતરની શુભ ભાવના સાથે પરમ કૃપા કરી રહી છે. ચરણ કમલમાં ભાવ ભરી વંદના. જે અ. ના જીવન સાથી છે, સરળતા-નમ્રતા બે દસકાના | લી. મહેશભાઈ એફ. શેઠ તથા ગુરૂભક્તો ધર્મ માટે જ્યારે સમં પણ ભાવ ઉત્પન થાય ત્યારે જ કાર્ય સિદ્ધ થાય છે
SR No.537886
Book TitleJain 1969 Book 86
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1989
Total Pages424
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy