SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ Y૫ તા. ૧૫-૧૨-૧૯૮૯ જૈિન ન હોય. તાત્પય કે આ જીવે અત્યાર સુધીમાં અનંતી અવંતી, “આપણે તે બધું જોઈ વિચારીને કરવું જોઈએ” એમ વાર જન્મ અને મરણ કરેલાં છે. બાલવા છતાં શું આપણે બધું બરાબર જોઈએ કે બરાબર વિચાઆ રીતે સંસારમાં અનંતી અવંતી વાર જન્મ-મરણ કરતાં રીને જે કંઈ પણ કરીએ છીએ ખરા? આપણે જે કંઇ જોઈએ માતા, પિ, ભાઈ, ભગિની, પુત્ર પુત્રી વગેરેનો સંબંધ વારવાર | છીએ તે સ્વાર્થભરી સંકુચિત દૃષ્ટિથી અને જે કઈ વિચારીએ બધાય પણ સાધર્મિકનો એટલે સમાન ધર્મી પણ સંબંધ છીએ તે ઉપર ટપકેનું. આપણી દષ્ટિમાં વિશાળતા નથી, આપણા તે કેઈક ર જ બંધાય છે. તેથી સાધમિકના સંબંધને અતિ | વિચારમાં ઊંડાણ નથી, પછી જ્ઞાનીઓને ઉપદેશ આપણાં મનમાં દુલભ કે/વિશિષ્ટ કેટને માનવો જોઈએ અને તેના પ્રત્યે | ઉતરે શી રીતે ? આપણે વારે આદર હોવો જોઈએ. " વળી “ આપણે તે બધું જોઈ-વિચારીને કરવું જોઈએ.” કેટલા કહે છે કે “શાસ્ત્રકારો તો આવો આવો ઉપદેશ | એમ કહેવામાં આપણો વનિ એ છે કે શાકાએ એક આપ્યા ન કરે, પણ આપણાથી તે થોડો જ પળાય છે? આપણે આદશ” રજૂ કરી દીધું છે, પણ તેમણે “આગળ-પાછળને તે બધુંબઈ-વિચારીને કરવું જોઈએ.” અર્થાત્ વ્યવહારને વિચાર કર્યો નથી. પરંતુ આમ માનવું ભૂલઅહી અમને સ્પષ્ટ કરવા દો કે શાસ્ત્રકાર ભગવતો જે ઉપ-| ભરેલું છે જે વસ્તુ અશક્ય હોય કે અમલમાં મૂકી શકાય એવી દેશ આપે છે, તે સત્ય જ આપે છે અને જરૂર હોય તે જ આપે ન હોય તેને શાસ્ત્રકારો કદી ઉપદેશ કસ્તા નથી શાસ્ત્રકારોએ છે, તેથી તેમના ઉપદેશનું આપણે ખૂબ ચીવટાઈથી પાલન કરવું સાધર્મિક-વાત્સલ્યનો ઉપદેશ કર્યો છે. એને અથ જ એ કે તે જોઈએ. એક યા બીજું બહાનું કાઢી આપણે તે ઉપદેશ વ્યવહારમાં મૂકી શકાય એવી વસ્તુ છે અને આપણે તેને અવશ્ય તરફ ઉપેક્ષા કરીએ, તે આપણું હિત થાય કેવી રીતે? આપણું વ્યવહારમાં મૂકવી જોઈએ. કલ્યાણ અપાય કેવી રીતે? (ક્રમશ:) સૌજન્ય - શ્રી જવાહરલાલ મોતીલાલ શાહ પંચરત્ન, ૯૦૮, ઓપેરા હાઉસ, મુંબઇ-૪૦૦ ૦૦૪. પાવા તીર્થે યાત્રાથે પધારવા આમંત્રણ! તીર્થ દર્શન પાવન ગ્રંથની બીજી આવૃત્તિ (અંગ્રેજી, ગુજરાતી અને વડોદ શહેરથી ૫૦ કિ. મી. દુર સુરમ્ય પ્રાકૃતિક સુંદરતાથી | કિ. હિન્દી ભાષામાં)ના પ્રકાશનનું કાર્ય શરૂ કરવામાં આવી રહ્યું પરિપૂર્ણ વાગઢ પહાડની તળેટીમાં પૂજ્ય આચાર્ય શ્રીમદ્ | છે. આ પાવન ગ્રંથમાં આપની જાકારી મુજબ કઈ તીર્થસ્થાનને વિજયનું દિન્નસૂરીશ્વરજી મ૦ સા૦ ની સબ્રેરણાથી જૈન | આમાં સમાવેશ ન થયો હોય જે અમારા દ્વારા નિર્ધારિત નિયમ વેતામ્બ તીર્થ પાવાગઢનું નિર્માણ થયું છે. (જે ગ્રંથની પ્રસ્તાવનામાં ઉલ્લેખનીય છે.) મુજબ આવતા હોય શિલાયુક્ત ભવ્ય જિનાલયમાં ૫૧ ઇંચના શ્યામ વર્ણયતે અમને તરત [ તે અમને તુરત જાણ કરે. જેથી સમાવેશ કરી શકાય. તે તીર્થને અત્યંત ચમત્કારી દેવાધિદેવ શ્રી ચિંતામણી પાર્શ્વનાથ પ્રભુ દેટ તેમજ ઇતિહાસ સંયેજનમાં પણ સહયોગ અર્પણ કરે. મૂળનાયક પે બિરાજે છે. જીવનની પુય વેળાએ આ તીર્થના વિનિત : યૂ૦ પન્નાલાલ વૈદ્ય, માનદ્દમંત્રી દર્શન, પાનને લાભ લેવા વિનંતી પુસ્તકાલયો અને ગ્રંથ ભંડારે માટે યાત્રા એની સુવિધા માટે સંપૂર્ણ સગવડવાળી નૂતન ધર્મશાળા તથા ભેજનશાળાની વ્યવસ્થા છે. | મુખ્ય અનુરાધને અનુલક્ષી અમારા દ્વારા પ્રકાશિત “તીર્થ દર્શન આ વર્ષમાં જૈન કન્યા છાત્રાલય છે. જેમાં નાની બાળાઓ રહીને પાવન ગ્રંથની થોડી કેપીઓ ફકત પૈકીંગ અને બાઈનીંગ ચાજે યાત્રીઓ, વાંચકે અને સંશોધકોના ઉપયોગ માટે મુખ્ય પુસ્તકાવ્યવહારિક તથા ધાર્મિક શિક્ષણ મેળવે છે. લયો અને ગ્રંથ ભંડારને ભેટ આપવાને અમો એ નિર્ણય લીધો પાવાદ પહાડ ઉપર જવા માટે અત્રેથી રોડ માગે વાહનેથી છે. પુસ્તકાલયે અને ગ્ર થ ભંડારોના સ ચાલક અમોને નીચેના | ઉપર જવાય છે. માંચીથી રોપ-વે ચાલુ છે. સરનામે આવેદન ફોર્મ માટે પત્ર લખે. અત્રે બોડેલી, લક્ષ્મણી, મોહનખેડા, નાગેશ્વર આદિ તીર્થોની (સ નામું અંગ્રેજીમાં કરવા વિનંતી) | ઉનત શ્રી પરમાર ક્ષત્રિય જૈન સેવા સમાજ પૂર્વ પન્નાલાલ વિધ, માનદ્દમંત્રી શ્રી મહાવીર જન કલ્યાણ સંઘ મુ પિપાવાગઢ-૩૮૯૬૦, તા. હાલેલ, (છ પચમહાલ) | ૯૬ લપેર હાઈ રાડ, મદ્રાસ-૬૦ ૦૦૭
SR No.537886
Book TitleJain 1969 Book 86
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1989
Total Pages424
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy