SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ ४३६ તા. ૧-૧૨-૧૯૮૯ માનપુરા (રાજ.)માં ઉપધાનતપ આરંભ | ઉપલેટામાં શ્રી જૈન ધાર્મિક શિબિરની પૂર્ણાહુતિ પૂ. પ્રાચાર્ય શ્રી કાંતિસાગરસૂરીશ્વરજી મ. સા. ના પ્રધાન અત્રેના શ્રી જૈન સંઘમાં ગેંડલ સંપ્રદાયના યુવાપ્રણેતા શ્રી શિષ્યરત્ન મૂ૦ ગણિવર્ય શ્રી મણિપ્રભસાગરજી મ. સા. તથા ધીરજમુનિ મ. સા. તથા શ્રી તારાબાઈ મ. સા. આદિની સાધ્વી શ્રી સંજનશ્રીજી, સાબ્રીશ્રી અવિચલશ્રીજી આદિની શુભ નિશ્રામાં યોજાયેલ શ્રી જૈન ધાર્મિક શિક્ષણ શિબિરની પૂર્ણાહુતિ નિશ્રામાં પધાનતપને આગામી તા. ૧૧૨/૮૯થી આરંભ થનાર | તા. ૯-૧૧-૮૯- ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી ડો. સુશીલા છે. જેનું પ્રથમ મુહર્ત તા. ૧/૧૨/૮૯ તથા દ્વિતીય મુહુર્ત તા. | બેન શેઠના પ્રમુખસ્થાને યોજાયેલ ૩/૧૨/૮૯૪ રાખવામાં આવનાર છે. આ શિબિરમાં ૨૦૦ યુવાનોએ ભાગ લીધેલ ૯ દિવસમાં ઉપધતપ શ્રી જૈન છે. દાદાવાડીના વિશાળ પટ્ટાંગણમાં કુલ ૨૧ હજાર સામાયિક થયેલ: દરેકને ફાલ્ડ સુટકેશ, રૂા. શેઠશ્રી સે માગમલજી લેઢા-ટોંક વાળાના આયોજન દ્વારા કરવામાં ! ૧૧૨/- રોકડા તથા અન્ય પુરસ્કાર ઉપરાંત આવવા-જવાનું આવનાર 1 ટીકીટ ભાડુ આપવામાં આવેલા જાત શિશ ન કરવા જતાકાર જજ જાહેર : RESH RABARIણાદા પૂ. શતાવધાની આચાર્યશ્રી જયાનન્દસૂરીશ્વરજી મહારાજ સાહેબની પ્રેરણાથી મુંબઈ ચેમ્બરમાં મહામંગલકારી શ્રી ઉપધાનતપની આરાધના કરવા પધારે છે વ્યકપાશિષ : ચેમ્બર તીર્થના પ્રણેતા યુગદિવાકર આ. શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મ. સા. I k પરમ પાવનદાયક પુનિતકારી II પુષ્યનિશ્રા LE પક આશ્રી વિજયજયનંદસૂરીશ્વજી મ. પૂ૦, આ શ્રી વિજયકનક્રરત્નસૂરીશ્વરજી મ., પૂ આ શ્રી વિજય મહાનંદસૂરીશ્વરજી મ., પૂ આ શ્રી વિજયસૂર્યોદયસૂરીશ્વરજી મ. | શ્રી ઉપધાન તપની આરાધનાના આયોજક : શ્રી ઋષભદેવજી જૈન દેરાસર સાધારણ ખાતા ટ્રસ્ટ 14 શ્રી ચેમ્બર જૈન સંઘના ઉદારદિલ મહાનુભાવો ઉપધાનતપના મુહુતી : દ્વિતીય પ્રવેશ માગસર વદિ ૬, સોમવાર તા. ૧૮-૧૨-૮૯ ઈ. પ્રથમ પ્રવેશ માગસર વદ ૪, શનિવાર તા. ૧૬-૧૨-૮૯ મુંબઈના શત્રુંજયસમાન ભવ્યતીર્થસ્વરૂપ અલૌકિક જિનાલય મg ભાપાદક-પ્રશમઆહલાદકરસનિમગ્ન શ્રી આદીશ્વર ભગવંતની પ્રતિમા ઝી જિનાલયની રજતજયંતિ [૫] વર્ષની ઉલ્લાસપૂર્ણ ઉજવણીનું અનોખું આકર્ષણ પ્રાકૃતિક સૌંદર્ય યુક્ત રમણીય-સર્વસુવિધા સભર સ્થાનમાં શ્રાવકજીવનની સર્વોત્તમ આરાધનારૂપ ઉપધા તપની આરાધના કરવા પધારવા શ્રી સકલ જન સંધના ભાઈ-બેનને ભાવભર્યું આમંત્રણ છે | શ્રી ઉપધાનતપ કરવાની ભાવનાવાળા ભાવિકોએ વહેલીતકે પિતાના નામે પેઢીમાં લખાવી છે રસીદ મેળવી લેવા નમ્ર વિનંતિ સ્થળ : શ્રી આદીશ્વર જિનાલય, ૧૦ મે રસ્તો, ચેમ્બુર, મુંબઈ - ૭૧. ફોન : ૫૫૫ ૨૮ ૦૨ લિ. શ્રી ષભદેવ જેન ટેમ્પલ એન્ડ સાધારણ ખાતા ટ્રસ્ટ તથા શ્રી ચેમ્બર જૈન રે ઘના સબહુમાન પ્રણામપૂર્વક જય જિનેન્દ્ર. * tત 40 41 42 4 WEETS RT & ૪ ા ા
SR No.537886
Book TitleJain 1969 Book 86
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1989
Total Pages424
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy