SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૦-૧૧-૧૯૮૯ T જૈન] [ ૧ અહિંસા પરમોધર્મ” શ્રી પદ્માવતી પ્રાણદયા (પાંજરાપોળ ટ્રસ્ટ રજી.) - ગૌશાળા : -: કાર્યાલય :વિજયપુરા (જિ. બેંગ્લોર) ૩૬/૩૭, એ. એમ. લેન, પહેલે માળે, બેંગ્લોર-પ૬૫૩ ધર્માનુરાગી બધુઓને વિનમ્ર નિવેદન, મદ્રાસી બેંગ્લર જવા માટે આવવા-જવાનો પૈદલ રસ્તો છે. આ વિજયપુરા તેમજ દેવનહલીને આમ હાઈ રોડ, જયાંથી સમયે સમયે દરેક સંપ્રદાયના સાધુ, સંત, મહાત્મા આદિ મુનિ ભગવંત પવિહાર દ્વારા આ ભૂમિને પવિત્ર કરે છે. આજ હિંસાના અતિરેક યુગમાં કસાઈ લકે મેળા અને બઝારમાંથી ગાયો તેમજ અન્ય પશુઓની માટીની કિંમત ખરીદી કરી ટોળ મોઢે આ રસ્તેથી કસાઈખાના તરફ લઈ જાય છે. ભવિત ગ્રતા તેમજ યોગાનુયોગની વાત છે કે દસેક વર્ષ પહેલાં આ માર્ગ ઉપરથી શિષ્યવૃંદ સાથે વિચરતા એક માધ્યામિક, તપસ્વી, કરુણાવંત સમર્થ જૈનાચાર્યની અમીદષ્ટિ કલખાને લઈ જવાતા એક મૂક પ્રાણીઓના ટોળા પર પડી તુરત દયાવિભેર ભગવંતની સાથે રહેલ શ્રાવક ભક્ત સમુદાય તેમજ જૈન સમાજ દ્વારા આ અસહાય પ્રાણીઓની રક્ષાથે કે ઇ કરી છૂટવાનો મંગલમય ઉપદેશ દીધે, તેનું પરિણામ છે આજની આ પદ્માવતી પ્રાણી દયા (પાંજરાપોળ) ટ્રસ્ટ (૨જી.) ને ૧૭ એકર ભૂમિમાં અભયદાનનું પુણ્યક્ષેત્ર બની છે. આપ જાણતાં જ હશે કે અહિંયા વખતે વખત અનાવૃષ્ટિ, દુષ્કાળ અને લેકેની વધતી જતી માંસભક્ષણની પ્રત્તિને કારણે દિવસે-દિવસે પશુધનની હાની થઈ રહી છે, આના કાન , ધ–ઘીના ભાવ આસમાને જઈ રહ્યાં છે. ગૌશાળા માત્ર પશ પાલન કે ગીર નું સાધન જ નથી પરંતુ પરિક્ષા (ારના પ્રચાર-પ્રસારનું માધ્યમ પણ છે. કર્ણાટક રાજ્યમાં અમે ધનિક વિશાળ ગૌશાળાના માધાનકારા પણ વિરાણી એશિયાન ચલાવી પશુરક્ષા અને પર્યાવરણુની દેખભાળતું : અતિ અાવશ્યક. કાર્ય કરી “અહિંસા પરમ ધર્મના ઉપદેશને માનવીના મનમાં ઉતારવાનો પ્રયાસ પણ કરશે. પૂજ્ય શાસન પ્રભાવક રાષ્ટ્રસંત આચાર્ય દેવશ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મ. સા. ના શુભ આશીર્વાદ પણ આ રસ્થાને પ્રાપ્ત થયા છે. પૂજ્ય વર્ધમાન તપેનિધિ આચાર્ય દેવશ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મ. સા. આદિ વિશાળ શિષ્ય પરિવાર સાથે કે ભેજગિરિ-બેંગ્લોર છ'રીપાલિત સંઘમાં તા. ૭-૫-૮ના રોજ અહિં પધાર્યા હતા, તેમજ સુંદર આયોજન થયું હતું. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે કાયદામંત્રી શ્રી એ. લક્ષમીસાગર પધાર્યા હતા. આ કાર્ડ આપ સ” સજજનેના સહયોગ દ્વારા સંભવિત છે. હાલ આ ગૌશાળામાં ૪૦૦ ગાયો છે. જેનો સાર મવાનો દરરોજ રૂ. બે હજાર જે ખર્ચ આવે છે, ગૌરક્ષા એ અમારા કાર્યક્રમનું મુખ્ય અંગ અને આપણી સંસ્કૃતિનું પ્રતિક છે. આ સંસ્થાને રુચારૂરૂપે વિકસીત કરી ચલાવવા માટે નિમ્નલિખિત જનાઓ આપની સમક્ષ પ્રસ્તુત કરીએ છીએ, આપ પૂર્ણ સહયેગી બની અને બીજાઓને પ્રેરણા આપી આ પુણ્ય કાર્યમાં સહયેગી બનશે. આપને સહગના અભિલાષી એસ. કપુરચંદ અધ્યક્ષ તેમજ અન્ય ટ્રસ્ટીગણ નીચે પ્રમાણેની યોજનામાં લાભ લેવા વિનંતી (૧) ૬૦” x ૧૦૦ નો શેડ રૂા. ૭૧૦૦૦/- પ્રતિ શેઠ (૨) ભૂ સુ તેમજ ઘાસ ગોડાઉન રૂા. ૩૧૦૦૦/- ( રૂમો દરેક કમરા] . ૧૫૦૦૦/- (૪) આજીવન સભ્ય રૂા. ૧૧૦૦૧/- (૫) પશુઓને પ્રતિદિન આહાર ઘાસઘારાની મિલ એક ટકના રૂ. ૨૫૧/- બેડ ઉપર નામ મુકવામાં આવશે. (૬) દોટી થાજના શા, દુદમલજી સરતાનમલજી દ્વારા નિર્મિત હાલમાં રૂા. ૫૦૦૧/- આપનાર દાતાને ફેંટો મુકાશે. (૭) એક ગાય છેડામણના રૂા. ૫૦૦/ નીચેના સરનામે પણ સહયોગ મેકલી શકાય છે એસ. કપુરચંદ એન્ડ કુ. (પ્રમુખ) પિસ્ટ બેક્ષ નં. ૭૭૭૮, ૩૬-૩૭, આરમુગમ મુદલીઅર લેન, ચીકપેઠ ક્રોસ, બેર-૫૬૦૫૩, ધન : ૨૫૮૪૬૦ ૭૦૪૬૯, અથવા 1. નનકદ જન ઉપપ્રમુખ) બજાર રોડ, વિજયપુરા-૫૬૧૩૫
SR No.537886
Book TitleJain 1969 Book 86
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1989
Total Pages424
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy