SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સિંહ-ક્ષેત્ર-પાલીતાણા–ગિરિવિહાર મધ્યે તપાગચ્છાધિરાજ શ્રી મુક્તિનિંજયજી ગણુ શતાબ્દી વર્ષની ઉજાણી. પૂ આ શ્રી હેમપ્રભસૂરીજી મના સૂરીમંત્રના પંચમ પ્રસ્થાનની પૂર્ણાહુતિ પ્રસગે ભવ્ય બની રહેા અાન્તિકા મહોત્સવ તા. ૩-૧૧-૧૯૮૯ પૂછ્યું બધા દેવશ્રીની શુભ નિશ્રામાં પાલીતાણામાં બીરાજ. માન વે ભાચા ખાવી બુકે બગવતની શુભ નિશ્રામાં તપા ધિરાજ શ્રી મુક્તિવિજ્યજી મની શતાબ્દી વર્ષ નીમિત્તે ગુણાનુવાદ સભાનુ આયેાજન થતા દરેક ગુરુ ભગવ'તાએ એ મહાપુરુષ ભાવભાર બની ગુણાનુવાદ કરેલ. પ ચોગનિષ્ઠ ક શ્રી કેસરસૂરીધરજી મના સમુદાયના વ મા ચાધિપતિ પૂ આ શ્રી હેમપ્રભસુરીધરજી મ॰ ની આચાર્ય પદવી સવત ૨૦૪૪ના વાલકેશ્વરમ બના આગમ ગૌ જૈસલમેર પચતીર્થીની યાત્રાર્થે પધારો થ પ્રતાપી પૂર્વ આ દૈવશ્રી વિજયમેરૂપ્રભસૂરીજી મ॰ આદિ દ સૂરીશ્વજી મ૦ ની શુભ નિશ્રામાં અપૂ ઠાઠપૂવ ક ઉજવાયેલ. બાદ શ્ર સુરીમ`ત્રના પ્રથમ ત્રણ પ્રસ્થાન ગત્ત વર્ષ” શ્રી સિદ્ધ ક્ષેત્રની છાયામાં ગીરીવીહારમાં કરેલ, ચતુર્થાં પ્રસ્થાનની આરાધના પ્રગટ પ્રભાવી શ્રી અજારા પાનાથ દાદાની પાવન સાનિધ્યમાં કગ ને પશુમ પ્રસ્થાનની અનિકઇ સાપ્ય ૧૬ દિવસની એકાંતમૌન થ્યને એક લાખ સૂરીમત્રના જાપ સાથેની ઉત્કૃષ્ટ આરાધના પૂન્યશ્રી બે કરવા શ્રી મુક્તિચંદ્ર શ્રમણ ખારાધના ટ્રસ્ટ-ગિિ વિહાર તરફથી સં. ૨૦૪૬ના કારતક સુદ ૩ થી કારતક સુદ ૯ સુપીના બભ્રાન્તિકા મહાસાનું ભવ્ય ભાવેશ ન રાહ પ્રારબ થયેલ છે. ઈડર : કાળધર્મ પામેલા પૂ. સુશીલવિજયજી મ. પૂર્વ શ્રી લબ્ધિસૂરીશ્વરજી મળ્યા સમુદાયના પૂ ૫૦ શ્રી પદ્માવે ત્યજી મ॰ના પૂર્વ મુનિશ્રી સુશીલવિજયજી મસા તા. ૧૮-૧-૮૯ના ઇડરમાં કાળધર્મ પામતા સ્વ. મહારાજશ્રીની ૫.વળી ધા એક સૂત્રેાનારા –જ્ય નાના, જય-જય-ભદ્રા' સાથે નીકો હંમ 'ન માટે લોકસમુહ બડા થયેલ હિંમતનગર, વડાલી, ખેડબ્રહ્મા, પેાશીના અને નજીકના ગામેમાંથી ભાગીને પધારેલ. તેમના ગુરુ પૂ॰ પન્યાસી પ્રવિવિધ છ મપણ્ અત્રે કાળધમ પામેલ તેમની દેરી ન જ તેમના શિષ્ય ને અગ્નિદાહ દેવામાં આવેલ. સ્વ. મહારાજના સ"સારીક કુટુંબી શ્રી કેસરીમાઇએ ઉંચી બોલી બોલીને અગ્નિદાહ દીધા હતા. ૩૯૧ વડાદરા : ઘર દેરાસરમાં પ્રવેશ પુ ૫. શ્રી પ્રભાકરવિજયજી મની ક્રમ નિશ્રામાં પર્યુષણ તથા ઓળીની આરાધના સુર થવા પામેલ બાદ ખાસા મુદ્દ દેશના શ્રી સુધનલક્ષ્મી જૈન સાસાયટી તથા આજુબાજુ વસતા જૈન ભાઈ-બહેનોને જિન દર્શનના લાભ મળે તે માટે શ્રી ચીનુમાઇ રમણીકલાલ શાર્ડ તેમના મકાનમાં ઘર તૈરાસર માટે અપતા ત્રણ નિ બિંબના પ્રવેશ થયેલ. પશ્ચિમી રાજસ્થાનમાં આવેલ જ સલમેર ચતાથી પોતાની પ્રાચીનતા, કલાત્મક્તા અને ભવ્યતા માટે જગપ્ર સદ્ છે. જે સલમેર પચતીથી ના અન્તર્યંત જેસલમેર દુ, અમ સાગર, લૌદ્રવપુર, બ્રહ્મસર અને પાકરણ સ્થિત જિનાલયેમાં બધા કાળી ૬૬૦૦થી વધુ જિનપ્રતિમાનની મિજમાન છે. : જૈસલમેરની વિખ્યાત વિશેષતા ) અન્ય, લાભક અને પ્રાચિન જિનાલયેા. પન્ના અને સ્ફટિકની પ્રતિમાઓ. (૨) ખરતરગચ્છીય શ્રી જિનદ્રસુરિ જ્ઞાનભંડારમાં સમઢિત તાડપત્રીય અને હસ્તલિખિત ગ્ર ંથા. (૩) દાદાગુરુદેવ શ્રીજિનસુરિજી મહારાજની ૮૩૦ વર્ષ પ્રાચીન ચાદર અને ચાલપટ્ટા, જે તેએ ના ઋગ્નિસ સ્કાર પછી પણ સુરક્ષિત રહયા છે. (૪) અનેક દાગાડી, ઉપાશ્રય, અધિશ્ચાયક દેવસ્થાન અને પટ્ટુશ્મા શેઠની કલાત્મક હવેલી. (૫) લોકપુરના ચમારીક વિધાયકોવ જેમના દર્શન ભાગ્યશાળાઓન અવારનવાર પ્રાપ્ત થાય છે, આવાસ પ્રઞધ : યાત્રિકા અને શ્રીસ`Àા ઉતરવા ચિત પ્રધ્ધા છે. મમુમિમાં હોવા છતાં પાણી અને વિજળીની પુરી વ્યવસ્યા છે. દાનવીરાના સહયાગથી ભાજનશાળા ચાલુ છે. યાતાયાતના સાધન ઃ જેસલમેર આવવા ! જોધપુર મુખ્ય - કેન્દ્ર છે. તે ભારતના જુદા જુદા માગેથી યાતાયતના સાધનાથી જોડાયેલ છે. જોધપુરથી દિવસમાં એકવાર બસ અને રાત્રે તે સવારે બે વાર ટ્રેઈન જ સલમેર આવે છે. આ ઉપરાંત જયપુર અને ખીકાતેરથી પણ સીધી ખસેા જેસલમેર આવે છે. જૈસલમેર પચતીથી નાં દુ તથા અમરસાગર સ્થિત જિનમંદિશના છાનુ કામ ચાલુ છે. પ્રબંધક હસ્તી અને મંત્રી શ્રી મુલચબાનું સંચથી શ્રી જૈસલમેર વ્યાપુર પાનાથ જૈન શ્વેત ર દ્રઢ ગામ : જૈન દ્રશ્ય જૈસલમેર ૪૫૧ ૩૪૫૦૦૧ ફોન ૨૩૩૦ (રાજસ્થાન) ૨૪૦૪ વારકાના દેષ જાશે. નહિં, જો તમે રાષ મુકત, તો જ તમને અન્યના દેશ જવાના અધિકાર
SR No.537886
Book TitleJain 1969 Book 86
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1989
Total Pages424
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy