SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ જેન | તા. ૨૭-૧૦-૧૯૮૯ જીવન ખચ ખાતે છે. આવક ખાતે નહીં એ જરાયું ભૂલતા નહિ. એ ખર્ચાય જાય છે. ઊમેરો પામતું નથી વળી એની પળેપળ કંમતી છે, મહાઉિંમતી છે, કેમકે એનાથી લખલૂટ પાપથય અને પુણ્યોપાર્જન કરી શકાય છે. તન, મન, ધન, માત્ર સંસારને બદલે અગ’ તાપકારક વીતરાગે પ્રભુ મુનિ એમના“શસંનનું સમર્પિત કરવાથી આ બની શકે. | માનવ 09વનમાં ચિંતામણી ૨નું સમા શ્રી અરિહંત પરમામાના ઘમ મળી ગયા છે, હીનભાગી જવાને તેને મળે. એ ભૂલતા ન િતા એ ધર્મ ની સાધના કયારે કરી લેશે ? આ ઉJવનમાં ધુમ પુરુષાથી વિકસાવશે તો ભવાંતરે ધુમ પ્રાપ્તિ થશે. કાઇ [ળનું કામ કર્યું જાય છે. આમા પર અસ"ખ્ય ભવેના કમર અને અનંતભાની કુવાસનાઓના 'ગી ભાર લદાયેલા છે. એના નિકાલ કરવાને આ ઉત્તમ. ભવે છે. ધ્યાનમાં રહે કે અનેક યુગના અંધારપટ પછી પ્રાપ્ત થયેલ આ ટુ કા રાહે પ્રકાશકાળ ભાવી દીધી અંધારિયા કાળને સજનારા ન બને. માટીની માયા તે જોતજોતામાં ખેાવાઈ જવાની છે. માટે વીતરાગના ધરૂ પી શાશ્વત લકમીને સાર્થક કાઠી સેવા કરવી છે. શ્રી ધરણીધર કે, શાહ.... મનીષ એક્ષપોર્ટ પ્રાઈવેટ લીમીટેડ માંરાશાળ-મેાન, પહેલે માળે, ગનમેસ્ટ્રીટ, ફેટ, મુબઈ-૪૦૦ ૦૦૧. ફોન : ૨૬૯૫૮૩/૨૬૦૫૫ કોહિનૂર હીરાના મૂલ્ય ઝવેરી કેવા કે ? સ રક્ષણ કેવા કરે ? અને કયાં કાના અા પર ચઢાવે ! બસ, એ રીd આપણા અતિદુર્લભ આ જીવન અ “ વિચારવાનું છે. એનું મૂલ્ય આખી પૃથ્વીની સંપત્તિ કરતાં યુ. ઊંચુ છે , - જીવરાના સંરક્ષણ વીતરાગ ભગવાનનાં વચનની તિજોરીમાં રાખી કરવાનાં છે. એને ત્રણ લાકના તારણહાર તીર્થ" કર પ્રભુના ચરણે ધરવાનું છે, - આ જીવને જીનન મળવાની કોઈ નવાઈ નથી અનંતા જીવન મેળવ્યા પાણ ધૂળધાણી કર્યા. હવે આ જીવનર ચાગ્યવિ1િ ( ય) કરી લેવા માટે સુઅવસર આવી ગયા. તા ભૂનકાળની ભુલનુ” પુનરાવર્તન કરી મૂખ ન બનાય એ જોજે... - પૂજ્ય આચાર્ય દેવશ્રી ભુવનભાનુસૂરિજી મહારાજ | વિજય વેવેટ સીલ્ક મીલ્સ. ૧, શ્રી નીકેતન, મરીન લાઇ-સ, ક્રોસ રોડ નં. -ર, મુંબઈ-૪૦૦ ૦૨૦ દાન ની જવલંતુ જાતિ જથામાં નિશદિન જયા કરી, ટમટમ થાતા દિવડાએાને નવી જીદગી સંન્યા કરે. તિરફ હતા ને તરસ્યા ૪ વ પર, વત્સલતાની વૃષ્ટિ ડા, દખડા એના દૂર કરવાની દાતાએાની દૃષ્ટિ હા. અદડુ પામે અન્ય થકી લે અંતરમાં હા ઉદારતા, વધુ મયુ તે વહેચી દેવું થતુનમાં હા વુિંશીલાત૩. શુભ કાર્યોમાં ખરચે એની શકિત દિન દિન વૃધ્યા છે. મીત. છલકતા પરમાર્થના પુર હદયમાં ચઢયા કરે. દિલના ર"ો દાન કરે છે તે માનવને ધન્ય હું , અતિમને અજવાળ" એ પાવન એનું પુન્ય : જો. | શ્રી કાંતિલાલ લહમીચંદ શેઠ........ જયેશકુમાર રસીકલાલ એન્ડ કુ. | રર . ર૪, ગણેશવાડી, પહેલે માળે, એમ. જે. મારકેટ, મુંબઈ–૮૦ ૦ ૦ ૦૨ અસિા અને સંયમના મહાદીપકથી વધરાને પ્રકાશિત કરનાર વીતરાગ પરમાત્મા શ્રી મહાવીરદેવના નિવાંચી અને અનંત લઇ નિધાન શ્રી ગતિમસ્વામીજીના વધારાનથી પ્રારમ્ થતાં આ નૃતનું વણ' માં વીતરાગ પરમાત્માએ પ્રરૂપે ધમનું* સુદર આરાદ ન કરી જીવન ભવ્ય બનાવી દિવ્ય પ્રકાશને ૫'થે પ્રયાણ કરો એ જ અતરની શુભ કામના શ્રી જવાહરલાલ મોતીલાલ વીરચંદ શાહું | \'ચરત્ન, ૯૦૮, ઓપેરા હાઉસ, મુંબઈ-૪૦૦૦૦૪
SR No.537886
Book TitleJain 1969 Book 86
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1989
Total Pages424
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy