SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ ક૭૮] | તા. ૨૭ -૧૦-૧૯૮૯ વૈરાગ્યની રેલા કલ કરી દેતાં. આ બે વિષય પર પુજશ્રીના વ્યા- ધર્મનો મર્મ જાણ્યો નહિ. એથી જ આ ઉચ્ચ ૧,નમમાં ઉચ્ચ ખ્યાને વર્ષોથી એઓશ્રીની એક સ્પેશિયાલીટી હોવાનું શ્રૌતા- વચનશક્તિ મળવા છતાં પાપની ને મેહની વાતે ચીતે અને એમાં જાણીતું છે. તેથી તે વ્યાખ્યાન વખતે કેટલાય શ્રોતાઓની] કુથલીઓમાં એ ઉત્તમ વચનશક્તિને પણ આપણા પિતાના અને આંખ ભીની ભીની થઈ જાય છે. અનેકવાર આંસુ લુછવા પડે | પરના આત્મા માટે આશીર્વાદરૂપ ન બનાવતાં શ્રાપરૂપ બનાવી...” છે. એમાં જ શાસનની જીવનપદ્ધતિ સાથે પોતાના જીવનની વ્યાખ્યાનમાં શ્રોતાઓને લાગતું કે દેવદર્શન પુજા આદિ બીજી દુર્દશા જોતાં હદય દ્રવિત થઈ જાય છે. શ્રોતાઓને એમ લાગે | બધી ધમસાધના કરીએ પરંતુ જે જિનવાણીનુ વણ ન હોય છે કે “આજસુધી આવું કાંઈ સાંભળવા મળ્યું નહિ, ને આટલો | તો આ ધર્મ પ્રકાશ ને તત્ત્વપ્રકાશ કંઈ મળે નહિ, અને વર્ષોથી ઊંચે જૈન ધર્મ સાથે માનવજનમ મળવા છતાં આપણું જીવન | ધર્મ સાધના કરવા છતાં આત્માના દેદાર કાંઈ ફરે નહિ! મેહઘેલી પ્રત્તિઓ અને મોહમય વિચારોમાં રગદોળાએલું રહ્યું. | મદ્રાસ સંઘની પુજ્યશ્રીનાં મદ્રાસમાં પગલાં કરાવવાની વર્ષોથી વીતરાગ-અતિ ભગવાનનાં દર્શન પુજા કરતા રહેવા છતાં જૈન | ઈચ્છા હતી. તે આ વખતે ફળી હોવાથી સવારે ૬-૦૦ થી ૬ ૩૦ સુધી સૂત્ર રહસ્યો પરની વાચનામાં, અને ૮-૪૫ થી ૧૦ ભેગશ્રી કિરેડા પાર્શ્વનાથજી તીર્થની દૃષ્ટિ તથા સમરાદિત્યકેળળચરિત્ર એ બે વિષય પર વ્યાખ્યાનમાં લેકે દોડી દોડીને હાજર થઈ જતા. એમાં વળી ધંધા-વ્યવસાયની [ રેહવે હેશન ભુપાલસાગર (જિ, ચિત્તોડગઢ, રાજસ્થાન)] પ્રતિકૂળતાને લીધે વાચન-વ્યાખ્યામાં હાજરી ન આપી શકતા - યાત્રાર્થે અવશ્ય પધારે પુરૂષ શ્રોતાઓ રાતના ૮-૩૦ થી ૯-૩૦ પૂ. મુનિરાજ શ્રી આ મદિરનું નિર્માણ આચાર્ય ધર્મષસૂરિજી મ. ના ઉપ ભુવનસુંદરવિજયજી મ.ની જ્ઞાનગાઠીમાં સમયસર ઉપસ્થિત થઈ દેશથી માંડીગઢના મહામંત્રી સંઘપતિ પેથડશાહ દ્વારા સં. ૧૩૨૧ જતા. અને વૈરાગ્યમય જિનવાણીમાં રસતરબળ ની જતા. માં કરવામાં આવ્યું અને તેના શિંખર પર સાત ખંડનું ભવ્ય મંદિર ધર્મચક્રતા શરૂ થઈ ગયા પછી, છેલ્લી અઠ્ઠાઈ પનુષણમાં શ્રી પેથડશાના પુત્ર ઝાઝણકુમારે સ. ૧૩૪૦માં નિર્માણ કર્યું, આવે એ રીતે સિદ્ધિતપ કે જેમાં ઉપવાસ-બેસણુ, છઠ્ઠ-બેસણું, જેનું સુકૃત સાગર તર ગ આઠમાં વર્ણન છે. અઠ્ઠમ-બેસણું, ચાર ઉ૫૦ બેસણુ...એમ ઉપવાસે વધારતાં ઠેઠ તેને હાલમાં શ્રી શંખેશ્વર - ભાયણી તીર્થ દ્વારા પિયા અડ્ડાઈ સુધી પહોંચવાનું હોય છે, એવા સિદ્ધિતપની ટહેલ ૧,૨૫,૦૦/- ખર્ચ કરી જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે અને પડી એટલે ભાવિકે એ માટે તૈયાર થતા ગયા, ને સારી સંખ્યામાં બાવન દેરી મોમાં શ્રી પાર્શ્વ પ્રભુની પ્રતિમા વિભિન્ન તીર્થોના નામથી એની શુભ શરૂઆત થઈ ગઈ. ત્યાં તો માસખમણની ટહેલ પડી તે બિરાજમાન કરવામાં આવી છે. મુળનાયક ભગવાનની પ્રાચીન કેટલાક એ માટે પણ તૈયાર થઈ ગયા. અને એની શરૂઆત થઈ અત્યંત મનોહરી, ચમત્કારી, શ્યામવર્ણિય પ્રતિમાજીના નિર્મલ ગઈ. આ સિવાય સિંહાસનતપ, સમવસરણુતપ વગેરે ચાલુ થઈ ગયા. ભાવથી દર્શન કરી પૂણ્ય પાર્જન કરે. બીજી બાજુ ચોમાસાની શરૂઆતથી રોજ ને રોજ નવા નવા અમUવાદથી ઉદયપુર, ચિત્તોડ રેવે માર્ગ પર ભુપાલસાગર ત્રણ ત્રણ જણ અઠ્ઠમતપનાં પચ્ચકખાણ કરે એની બંધ થઈ. તેમજ નામના એ નથી કે ફલાંગ દુર આ તીર્થ આવેલ છે. બસોની પણ સાંકળી અઠ્ઠાઈનું પણ આયોજન થયું. રોજ વ્યાખ્યાન બાદ ૩-૩ સુવિધા ઉપલબ્ધ છે. અટ્ટમવાળાનાં બહુમાન કરવાનું ચાલવા લાગ્યું. વચમાં વચમાં આ Fર્થની યાત્રા સાથે જ મેવાડની પંચ તીથીના દર્શનના એકબાજુ અઠ્ઠાઈવાળાનું બહુમાન અને બીજી બા ! નવા અઠ્ઠાઈ વાળાને અઠ્ઠાઇનું પચ્ચકખાણ ચાલતું. સંઘપ્રમુખ શ્રી પુખરાજજી પણ લાભ મળશે. આ તીર્થોમાં શ્રી દયાલ શાહના કિલા નામનું સાહેબને તે હરખ માતો નહોતો, તે વ્યાખ્યાન પુરુ થતું કે પણ લાભ મળશે. આ નર્થોમાં શ્રી દયાલ શાહના કિલા નામનું તરત માઈક પકડી લઈ તપસ્યાઓ, તથા બહુમા ની હરખભેર તીર્થ જે જસમન્દ-કકરેલીની મધ્યમાં છે. લગભગ ૨૫૦ પગ જાહેરાત કરવા લાગી જતા. રોજ રોજ નવા નવ, તપસ્વીઓને થિયાથી આ તીર્થ મેવાડ શેત્રુજય” નામથી પણ પ્રસિદ્ધ છે. આ બંને તીર્થો પર આધુનિક સુવિધાઓથી સુસજિજત બહુમાન કરવાની બલી પણ અગાઉથી બેલ વામાં આવેલી. વિશ લ ધશાળા તથા ભોજનશાળાની સુવ્યવસ્થા છે. એમાં ય સિદ્ધિતપનાં પારણાની તેમજ અંતર પ રણાની બેલી એને રંગ ચાર ઉપવાસ પછી તે ખૂબ જામવા લાગે. લિ. કરેડા પાર્શ્વનાથ તીર્થ કમિટિ આ સિવાય પણ ચાલુ પબ્લીક માટે રવિવારે સમૂહગત લાખો ભૂપાલસાગર (રાજસ્થાન) [ફાન ન. ૩૩] | નવકાર-જાપનું અનુષ્ઠાન, એકેકને ૫૦ હજાર અરિહંત જાપનું જે જ્ઞાન માનવીની જીવનધારા સાથે ન જોડાય તેને જ્ઞાન કહેવું એ અજ્ઞાન છે*
SR No.537886
Book TitleJain 1969 Book 86
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1989
Total Pages424
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy