SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન] ૩૫ ખૂબ વિશ્વાશ્વ' એઇતુ હતુ. પત્રા આવ્યા છે પરંતુ મે તે તમારી છત્રાતિકાની માન્યતા યગ્ય નથી.’ આવા પત્રા લખી દ્વીધા છે, પેાતાની વાતને વજન આપવા એ કેવી ચેષ્ટા કહેવાય ? પૂજ્ય ગુરુદેવશ્રી સાહિત્ય મંદિરમાં ઘણી વાર પધારતા અને જ્યારે જ્યારે પધાર્યા ત્યારે ત્યારે પૂજ્યશ્રીની સાથે કાઇ ને કાઇ સાધુ ૐ સાથે હાય જ. પૂજ્યશ્રી ભલે મારે યાત નથી પરંતુ એ સાધુએ તે આજે ય હયાત છે જ ! એમનુ સ્પષ્ટ કહેવું છે કે અમે જ્યારે સાહિત્ય મંદિર ગયા અને ત્યાં પૂર્વ યશાદવસ રિઝો થાત ઉઠાવી ત્યારે પૂજ્યશ્રીએ એ વાતના દીઓ જ ખ્યા છે, પરંતુ જ્યારે સામી વ્યકિત પાતાની વાતમાં વધુ પડતા માગ્રહ સેવે ત્યારે પૂજ્યશ્રી ચર્ચામાં પઢવુ... પસદ કરતાં નિહ. મૌન સેવી લેતાં અથવા વાતને બળાક દઇ દેતાં, આ એએશ્રીના સ્વભાવ હતા. એટલે મારા પૂજ્યશ્રીએ ‘વચન આપ” અને ન પાળ્યુ” આવી વાહિયાત વાત લખી લેખને પણ વાહિયાતી પ્રક્ષવાની કોશિષ કરી છે, પૂ॰ આ દેવ શ્રી વિજયસૂર્યાંયસૂરીશ્વરજી૨૦ ના સપ થયા. તેઓશ્રીએ જણાયુ કે આ બાબત પૂર્વે ૧૦૦ દેવ શ્રી નદનસૂરીશ્વરજી મ જે ॰ યશે દેવસૂરિજી ઉપર બે-ત્રણ પત્રા લખ્યા જેમાં છત્ર બાબત તમારી માન્યતા રાબર નથી એ મતલબનું લખાણ છે. મે એ પત્રા મગાવ્યા હતાં. મને એ પત્રા કે એની એક્ષ કાપી પણ માકલતા નથી તે પછી તેમના સમુદાયના ગચ્છાધિપત્તિશ્રીની સહી શી રીતે છાપી દીધી? અને આગળ જણાવ્યુ` તેમ સુરતના ચિંતામણી દેરાસરમાં તેઓના જ થઠિલ પૂર્વ આચાર્યદેવ શ્રી કસ્તુરસૂરિજી મ૰ જે ખંજનશલાકા કરેલ શ્રી સીમ’ધર સ્વામી ભગવાનના પ્રતિમાજી ઉપર શાસ્ત્રીય માન્યતા અનુસાર જ ત્રણ ઇંત્ર છે. તે એ સમુદાયના ગચ્છાધિ પતિશ્રીની સહી શી રીતે મળી શકી એ ય સવાલ છે. અને આ ત્રણ જ પૂજ્યશ્રીના સપર્ક થયા છે, છતાં આ સાંભળવા જોવા મળ્યુ તે પરથી લાગે છે કે બીજી સહીઓ પાછળ પણ સત્ય શુ' અને કેટલું હશે? ન બાકી મકૃપાવત એ પૂજ્યશ્રીએ શાસ્ત્રની સાત માહિતી હતી જ અને તદનુસાર જ 'બુદ્વીપ મહામદિરમાં બિરાજમાન પ્રતિમાજી નીચે ક’ડારેલા અષ્ટપ્રાતિહા માં છત્રયનું' સ્વરૂપ પ્રસ્તુત કર્યું” છે અને મૂલનાયક પ્રભુજીના મસ્તક ઉપર શિલ્પ શાસ્ત્રના કથનાનુસાર એક જ છત્ર પ્રદર્શિત કર્યુ” છે.' તે ગુરુર્થ! બહુ જ સુંદર અને સત્ય ખુલાસે કરી આપ્યા આપશ્રીએ પ 'તુ હજી મને એક શકા છે.' તે સિવાય સહીવાળા પૂજ્યાને મળ્યા અને પૂછતાં જણાવ્યુ કે ‘અમે આ બામત ઊંડાણુથી વિચાયુ નથી. તેના લેખ માંગ્યે અને શ્રી યશેદેવસૂરિજીની વાત ડીક જ હશે ને ? એમ ધારી સહી આપી દીધી છે વિશેષ માહિતી અમને નથી, 1 ‘કયી ? હાય તે કહી નાંખ ને ? ચર્ચા ઉઠાવી છે તે હવે પૂરી જ કરી દઈએ.’ ફિ જી જી તેઓશ્રીએ સ્તની માપતા પર સમયને આપ નારા અનેક પાયાની સહી રજૂ કરી છે એથી થ્રુ એ લેખન વજન વધુ-ન હેવાય કઈ ચાલ, સારું કર્યુ. આ ય પૂછીને! જો ભાઇ મને તા મામાં શુ વાત છે સાહેબ ત્યારે તો એ લેખ સાથે બે વાહિયાત ગણાય. ’‘માત્ર વાહિયાત જ નહિં અત્યારના સમય માટે અપ્રસ્તુત અને સગિક પણ લાગે છે, અત્યારે તા એવા લે ખાની અને સાહિત્યની જરૂરત છે. જેથી લોકમાનસમાં માળા પડી રહેલી શ્રદ્ધા મજબૂત બને... જે વિષય તરફ ખાસ કોઈ ની નજર જ ન ભડાઇ હાય એવી છત્રાદિ ખાખત વાતા રજૂ કરીને લાકમાનસમાં દ્વિધા ઉભી કરી શ્રદ્ધાના ખદલે શ’કાનુ' સ્થાન જન્માવે એવી ચર્ચા શા માટે ઉઠાવવી જોઇએ ?’ ય ગરબડ લાગે છે!' શી રીતે !' બીજી ઘણી સમસ્યાઓ આજે મૌજૂદ છે. સાધુએ ના આચા રમાં પેસી ગયેલી શિથિલતા, સમાચારીની વ્યામેહતા, ઇલેકટ્રોનિક સાધનાના વપરાશ તથા અન્ય એવી ઘણી માબત છે જેનાથી શાસનમાલિન્યનુ ધાર પાતક કૂદકે ને ભૂસકે હરણફાળ ભરી રહ્યું છે. એવી વાતો પૂજ્યા સામે રજૂ કરી સુધારે। લાવવાની જરૂરત છે પણ એ તરફ ખાસ દૃષ્ટિ જ નથી જતી. એને અપ્રસ્તુત જેવી ગણાતી વાતાને બહાર મૂકી નાહક સકલેશભયુ' વાતાવરણ ઉભું કરવુ' મને વ્યાજબી નથી લાગતું.' ‘સાચી વાત છે ગુરુજી ! સાહેબ ! આપશ્રી એકવાર એમના તા. ૨૦-૧૦-૧૯૮૯ ‘અલબત આશ્રીએ જેટલા પૂજ્ગ્યાની સહી દર્શાવી છે. એ દરેક પૂજ્યા સાથે તેા સપ નથી થઇ શકએ પરંતુ જેઓશ્રી સ', ૨૦૪૪ના શ્રમણુ-સ’મેલનના અધ્યક્ષપદે બિરાજમાન હતા. તેવા પૂ॰ આ॰ શ્રી રામસૂરિજી મ॰ શ્રી ને હું મળ્યા અને પછી પત્ર સ પ થયે। પત્રમાં તેઓશ્રીએ સ્પષ્ટ જણાવે કે ‘આ બાબતમે કોઇ જ અભિપ્રાય આપ્યા નથી' હવે જ્યારે અભિપ્રાય જ આપ્યા નથી તે પછી સમતિ ફ્રેવી રીતે આપી? અને સંમતિ સિવાય સહી કેવી રીતે છાપી નાંખી ? સવાલ થાય છેને? છે વળી સ ધ થવીર પૂજ્ય બાપજી મહારાજના સમુદાયના બહુશ્રુતવય: સ્થીર પૂજય આચાર્યદેવ શ્રી ભદ્ર કરસૂરિજી મન મળ્યા. તેઓશ્રીએ જણાવ્યુ કે ‘મારા ઉપર પણ દબાણુ કરતાં બીજાની સેવા કરવી, ગરીબાના દુ:ખમાં સહભાગી બનવુ', દુ:ખીઆના આંસુ પાઠવા એ અહિંસાના એક પહલુ છે. G
SR No.537886
Book TitleJain 1969 Book 86
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1989
Total Pages424
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy