________________
જેન] - તા. ૧૩-૧૦-૧૯૮૯
[૩૧ પર્યુષણ પર્વની થયેલ વિવિધ સ્થાનોમાં ઉજવણી | રાજનંદગાંવ(મ.પ્ર ) :- અત્રે છત્તીશગઢ શીરામUપૂજ્ય (સુરત) કતારગામ :- અત્રે પર્યુષણ મહાપર્વ નિમિત્તે પૂ૦ | સા. શ્રી મનેહરશ્રીજી આદિ સાધ્વીજી મ.સા.ની શુભ શ્રામાં મુનિરાજશ્રી નયકી *વિજયજી મ.સા. આદિની શુભ નિશ્રામાં | ચાતુર્માસ પ્રવેશ બાદ ખીરના એકાસણુ-૩૧૧, દીપક એકાસણું વિવિધ તપસ્યાઓ થઈ છે. જેમાં ૨૧/૨, ૧૬/૮, ૫ ક્ષીરસમદ્ર, | ૩પ૧, તથા પંચરંગી અન્તર્ગત ૧૫૧ ભાઈઓએ ૧ થી ૫ અઠ્ઠમ આદિ તપસ્ટ એ થઈ હતી
" : * - * ઉપવાસની તપસ્યાપૂર્વક આઠ અને તેનાથી વધુ ઉપવાસ તેમજ પ્રભાવના, ભાન, આંગી, પૂજા વિગેરે થયેલ. ભા, સુ. ૭ | માસક્ષમણની તપશ્ચર્યાએ કરેલ. પર્યુષણ પર્વમાં અસાયનિધિ ના વડા, સ્વામી વાત્સલ્ય વગેરે થયેલ. વડાચૌટાથી મુનિશ્રી | તેમજ સંભવસરળ તપમાં ૧૦૩ વ્યકિતઓએ ભાગ લીધા તા. પિયુષ મુનિ તથા સાધ્વીજી મસા પધારેલ.
૫ સપ્ટેમ્બરના ભવ્ય વરઘોડે નીકળેલ. દરેક કાર્યક્રમોમાં કથાનિક જામનગર :- અત્રે પૂ. આચાર્ય શ્રી અશોકચંદ્રસૂરિજી મ.
વિવિધ મંડળોએ ઉત્સાકપૂર્વક ભાગ લીધેલ. સાઆદિની શુ. નિશ્રામાં ચાતુર્માસ પ્રવેશ બાદ સિદ્ધિતપની
ટીમર (કર્ણાટક) :- પૂજ્ય પંન્યાસશ્રી વિમલસેન જ્યજી તપસ્યા થઈ હતી. જેમાં ૨૨૫ ભાવિકે જોડાયેલ. પર્યુષણ પર્વની | મ૦, મુનિશ્રી નંદિભુષણવિજયજી મ.સા. આદિની શુભ શ્રામાં અઠ્ઠાઈ માસક્ષમણ આદિ તપશ્ચર્યાઓ પણ થઈ હતી. ભા, સુ. ૫
અત્રે પર્યુષણ દરમ્યાન આરાધનાઓ તેમજ ઉપજ દર વખ કરતાં ના વિશાળ રથયાત્રાને વરઘોડો નીકળેલ તેમજ શાંતિનાત્રા ૮ થી ૧૦ ગણી વધુ થઈ છે. પારણુ તથા સ્વામીવાત્સલ વગેરે મહોત્સવની ઉજવણી પણ કરવામાં આવેલ.
ઠાઠથી થયું છે. મોટી તપસ્યાઓની સંખ્યા ૩૦ હતી. | અંધેરી (મુંબઈ) :- આચાર્યશ્રી કનકરત્નસૂરિજી મ.સા.
| પૂજ્ય પંન્યાસશ્રી વિમલસેનવિજયજી મ.સા.એ ધર્મચકતપની આદિ સાધુ-સાધ્વીજી મ.ની નિશ્રામાં અત્રે ચાતુર્માસ તેમજ !
આરાધના નિવિંદને તા. ૨જી ઓકટોબરના પૂર્ણ થતા પારણું
કર્યું હતું. આ નિમિત્તે પાંચ દિવસને જિનભક્તિ મહોત્સવ પર્યુષણ મહાપર્વમાં અનેકવિધ તપશ્ચર્યા થઈ છે. શ્રીવીર જન્મ વાંચન, સાંવત્સરિક પ્રતિક્રમણ, આંગી, પૂજા–પ્રભાવના, ભાવના
ઉજવવામાં આવેલ. ઘણી જ સુંદર રીતે થયા છે. દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્યાદિની ઉપજ
અમદાવાદ-સાબરમતી - આચાર્યશ્રી મિત્રાના સૂરિજી રેકર્ડરૂપ થઈ છે.
મસા આદિની શુભ નિશ્રામાં રામબાગ રોડ સ્થિત છે પુખપાટણ (ઉ. ગુ.) :- અત્રે સાગરજી જૈન ઉપાશ્રયે બિરાજ
રાજ રાયચંદ આરાધના ભવનમાં ચાતુર્માસ પ્રવેશથી ૩૦૦ માન પૂ. મુનિશ્રી નીતિસાગરજી મ. આદિની નિશ્રામાં ચાતુ
ખીરના એકાસણુ, નવકારમંત્રની વિશિષ્ટ આરાધના, ૬૨મ ચાલુ
એકાસણુ, શ્રી સામાયિકમાં પાંચ પ્રકારની વિશિષ્ટ રાધના, મસ દરમ્યાન અત્રેના જુદા જુદા જિનાલયોમાં જિનેન્દ્રભક્તિ ! સ્તોત્ર, અઠ્ઠમ, આયંબિલ, વ્યાખ્યાન નિયમીત ચાલું છે. પર્યુષણ !
નેમનાથ ભવના જન્મ કલ્યાણકની આરાધના, અખંડ જ, સાથે પર્વના આઠે દિવસ ઉલ્લાસપૂર્વક આરાધનાઓ થઈ હતી. તે |
| ૪૨ ૫ શંખેશ્વર પાર્શ્વનાથના અઠ્ઠમતપની આરાધના ચા છે. હું નિમિત્તે રથયાત્રાનો વરઘોડો નીકળેલ. દર રવિવારે જાહેર વ્યા
" પર્વાધિરાજ પર્યુષણ પર્વની આરાધના આ વર્ષે ફોરમોર ખ્યાનનું આયોજન સારી રીતે થયેલ.
થઈ. માસક્ષમણ, સિદ્ધિતપ, શ્રેણીત૫, સમવસરણુતપ, અમચક્ર
તપ, અતારિ, મોક્ષદ હત૫, ૪૬ અઠ્ઠાઇઓ વગેરે તપશ્ચય સારી સુરત - આ૦ શ્રી કુમુન્દચંદ્રસૂરિજી મ.સા., આઇ શ્રી
! થઈ હતી, તેમજ જીવદયા, દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય, જનરલ ટીપ, વિજયપ્રબોધચંદ્રસૂરિજી મ.સા. આદિની શુભ નિશ્રામાં તેમજ
તપસ્વીઓના બહમાનની ટીપ વગેરેની ઉપજ સારી થઈ હતી.. રાંદેર ગામમાં તેમ જ વિવિધ સ્થળોએ અનુમોદનીય સુંદર આરા
આ| .. મુંબઈ સાયને વેસ્ટ :- અત્રે શ્રી અભિનંદન સ્વામી જૈન ધના, તપશ્ચર્યાદિ, ચોસઠ પહોરી પૌષધ, સ્વામી વાત્સલ્ય, તપ- | દેરાસર ઉપાશ્રયે બિરાજમાન ૫૦ મુનિરાજશ્રી ઈન્દ્રય વિજ્યજી સ્વીઓનું બહુમાન, ચૈત્ય પરિપાટી, જીવદયા, અનુકંપાદાન રથ | મસા આદિની શુભ નિશ્રામાં પયુષણ અને ચાતુર્માસ દરમ્યાન યાત્રાદિ કાર્યો સુંદર રીતે થયેલ.
સાંકડી અઠ્ઠમ, શ્રી અભિનંદન સ્વામીની આરાધનાના અઠ્ઠમ, સુરત (નવા) - અત્રે શ્રી કીર્તિસેનમુનિશ્રી તથા પ્રવ- | ગૌતમસ્વામીજીના છઠું, વિશસ્થાનકના એકાસણું, મોક્ષ કર્ક તપ, તાશ્રી જયચંદ્રમુનિજી મ. આદિની શુભ નિશ્રામાં શ્રી શાંતિનાથ | અક્ષયનિધિ તપ, આદિ વિવિધ તપારાધના, ૧૫-૧૧૧૦-૯ સ્વામી જિનપ્રાસાદે પર્યુષણ પર્વની આરાધના નિર્વિદને સુખરૂપી અઠ્ઠાઈ વગેરે ઉપવાસની આરાધના સારી સંખ્યામાં થઈ થવા પામી છે. તા. ૭ થી ૧૮ સપ્ટે. સુધી દ્વાદશાબ્દિકા મહા-! આ બધી આરાધનાની અનુમોદનાથે તા. ૭થી ૧૫ સપ્ટે. ત્સવની ઉજવણી સુંદર રીતે કરવામાં આવેલ.
સુધીનેજિનેન્દ્રભકિત મહાત્સવ ઉજવવામાં આવેલ. |
જે મારા જીવનમાં કંટક પાથરે તેના માર્ગમાં હું પુષ્પ વેરીશ ત્યારે હું પરમાત્મા તારે સાચો સેવક.
અનામત અમાનત છે
આ