SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૮ [જૈન | એ | પ્રવૃત્તિથી ધકવા માટે ફનાગીરીના રાહે લેતા અચકાય એમ ન હાય અને જેણે કીર્તિ, પ્રશ'સા કે નામનાની કામના સર્વથા દૂર કરીને કહેવામાં કડવા ઘૂ ટડા પણ પીયાની તમારી ટેવ હોય એવા પુરુષાર્થ અને કાવ્યપરાયણતાના પિં મા માનવી જ એ કામ કરી શકે છે અને તેથી જ તા વિશ્વના ઇતિહાસમાં સાચા ક્રાંતિ છે કારા આંગળીના વેઢે ગણી શકાય એટલા જ નાંધાયેલા છે, ક્રાંતિના વિચાર કરનારા એટલે માત્ર વિચારકો, જે ઘર બેઠા બેઠા નબળી કે ખરાબ પરિસ્થિતિના તાગ કાઢીને પરિવર્તનની માત્ર વિચાાળા જ ફેરવતા હોય છે. પશુક્રાંતિને સજીવન કરનાર તે પ્રક્રિયામાં ખાપણ લઈને રણભૂમિમાં સિંધાવનાર વીર ને ચાલો જ હાય છે, અને પેાતાના કાર્યને પાર પાડવા સિવાય ખીજી કોઈ વાતની ખેવનાં કે આકાંક્ષા રહેતી નથી અને પેાતાનુ કામ કરતાં કરતાં સ્મૃતિશેષ થઈ જવામાં પણ એ અચકાતા નથી. દુનિયામાં જે થાડા ઘણા સાચા ક્રાંતિવીર થઇ ગયા એમનું જીવન આ જ વાત ઉદબોધન કરે છે. ત્યારે સવાલ થાય છે કે આવા ક્રાંતિવીર કાણુ બને ? સામાન્ય રીતે એટલું સ્વીકારવું જોઇએ કે આવા ક્રાંતિવીરપણાના ઉંમરની સાથે અનિલ અથવા તે। . આઝો સબધ નથી. વયમાં યુવાન માલુસ, ધરા અને શિાિ થઇ ગયેલુ માનસ ધરાવતા હોય અને જેને આપણે વૃદ્ધ કહેતા હઈએ એવા માનવીનું અંતર ક્રાંતિની સાથેઢીથી થનગનને ય એવુ પણ બને, પણ સામાન્ય નસમૂહને વિચાર કરીએ ત્યારે આવી ક્રાંતિવીરતા માટે ખાપણ ધ્યાન સહેજ યૌવનમાં ધનગનતી પેઢી તરફ જાય છે, એટલે એમ કહેવામાં જરાય ખાટું નથી કે ક્રાંતિના સાચા માલધારી મુખ્યત્વે આના જ બની શકે. યૌવન સહજ તરવરાટ, હિંમત, નિર્ભયતા, હા ાને ઝડપથી કામને પૂરું કરવાની વૃત્તિ વિના કોઇપણ ક્રાંતિ સફળ થઇ શકતી નથી. આ તે ક્રાંતિની થોડીક તાત્ત્વિક વિરાગ્રા થઇ. અનુનામાં અદના કે આર્થિક રીતે નબળામાં નબળા માનવીને પણ એવી તેગવાઈ કરી આપે કે જેથી અને જીવન જીવવા જેવુ લાગે અને સમાજમાં એના માનમ બે અને વાળો વાઈ રહે. આટલા માટે સામાજિક રિવાજોના ખર્ચાઓને સૌ કોઈ સજ રીતે પહોંચી શકે એવા નિયત્રિત અને મક્તિ ર ખવા એ એનુ પહેલું કામ છે. આજે જે જે સમાજો અસ્તિત્વ ધરાવે છે એમાં આ મૂળભૂત વાનનુ પાલન થાય છે ખરૂ ? આજે તો કઈક સ્થિતિ એવી થતી જાય છે કે પોતે મઢે અમુક સમાજના સભ્ય ગણાત હ્રાય છતાં એ સામાજિક રિવાતેના ખર્ચામાં પેાતાને મન સાથે તે રીતે બેફામપણે વર્તે છે. શું આને સમાજ ગણી શકાય ? તે અથવા તે શુ' આને સમાજવ્યવસ્થા ગણી શકાય ? એટલું ખરું કે સામાજિક જાગૃતિએ અને સ્વરાજ્યપ્રાપ્તિએ ખળલગ્ન જેવા કુરિવાજોને નામશેષ કરવામાં ઘણા માટે ફાળા આપ્યા છે, છતાં એક સમાજ સાચા અર્થમાં સમાજરૂપે જીવે એ માં દહેજના પ્રશ્ન એક યા બીજા પ્રકારે વકરેલ છે, ને બીનધ લગ્નો પણુ વધતા રહ્યા છે; ને પ્રસંગેામાં અતીશય ખર્ચ કરી પાપી પૈસાનુ પ્રદર્શન ઠેર ઠેર જોવા મળે છે. તેને માટે સમાજના ઠેકેદારા જ આંખ આડા કાન કરતાં હાય છે. એ જ રીતે પાકિ ક્ષેત્રના વિચાર કરીએ તે ત્યાં પણ કેવી અધશ્રદ્ધા, અજ્ઞાનતા અને વાવૃત્તિ પ્રવર્તે છે. આ બધ આ શ્રદ્ધા અને અજ્ઞાનતાને લીધે સમાજમાં જે ' જ બહુ'કારની લાગણી ફેલાઈ જાય છે એની તો વાત જ થઈ શકે એમ નથી. કહેવાતુ ધાર્મિક જીવન જીવ્યા છતાં ન એમાંથી જીવનશુદ્ધિ પ્રાપ્ત થાય કે ન વ્યવૠારસિદ્ધિ તે પછી એને મચ જીવન કેવી રીતે કહી શકાય? ધાર્મિક પ્રવૃત્તિના અર્થ બાઘાડંબર, એવા હરગીજ નથી, એના સીધા સબધ માનવીના ત્ત કરણની શુદ્ધિ સાથે છે, ભ્રાતૃભાવ અને વિધવાત્સલ્ય એ કોઇપણ ધર્મ પ્રવૃત્તિના પ્રાણ છે. આજે એ પ્રાણુનું કેટલે અશે જતન થઇ રહ્યુ છે ? અને જો એ ધર્મરૂપી પ્રાણની જ ઉપેક્ષા થતી હૈ ય તા કોઈપણુ પ્રવૃત્તિને સાચી ધાર્મિક પ્રવૃત્તિ કેવી રીતે લેખી કાય ? ખરી વાત તા એ છે કે આપણે ધનું સુંદર નામ પીએ છીએ. પણુ આપણી છે. હાય છે કે વ્યક્તિગત રાગને કારણે પથ, સપ્રદાય કે કિા તરફ. અને આ રાગ, પંથ, ફિરકા કે પ્રદાયને ધર્મનું આકર્ષક નામ આપીને કરવામાં લો કોલ પ્રવૃત્તિઓને લીધે માનવજાતને કૈટલું નુકશાન વધુ છે, કેટલા કો જાગી પડયા છે અને કેટલા બે-પ્રભેટા ડી ગયા છે એના આંક કાઢવા મુશ્કેલ છે. એટલે જ્યારે પણ નાપણી પ્રવૃત્તિ વ્યક્તિગત રાગ રહીત, પાર્થિક કે સાંપ્રદાયિક દેખી મુક્ત અને ત્યારે જ એ સાચા ધર્મનું, શાસનનું કે સ્વક પ્રાણનું સ્વરૂપ આ અમારે અહીં ખાસ કહેવુ છે તે આપણાં અત્યારના યુવાનને વંશીને. આપણે અહીં દુનિયાની વાત તો નહિં કરીએ પણ હિંદુસ્તાનમાં ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીયક્ષેત્રે જે વિષમ પરિસ્થિતિ પેદા થઈ છે. અને જે પરિસ્થિતિમાં ઉત્તરોત્તર બગાડા થઇ રહ્યાનું સ્પષ્ટ દેખાય છે એની જ વાત કરીશું. | | આજે સામાજિક ઇંત્રની સ્થિતિના વિચાર કરીએ તે એમ જ વાગે છે કે સમાજના મૂળભુત અર્થ જ આપણું વીસરી ગયા છીએ. સમ જનો અર્થ તો એ છે કે ઘણા માનવીએ સુખપૂર્વક જીવી શકે, સહકારપૂર્વક સાથે રહી શકે અને એકબીજાના સુખ દુ:ખમાં ભાગીદાર થઈ શકે એવી સમાજવ્યવસ્થા. આ સમાજ વ્યવસ્થાનું 'હું એવું હાવુ જોઇએ કે જે તે તે સમાજના મમાં આવે તે બધુ જ કરે તેનુ નામ પશુ, મનમાં આવ્યા પછી વિચારીને વિવેકપૂક કરે તેનુ નામ માનવ તા. ૧૩ ૩-૧૯૮૯
SR No.537886
Book TitleJain 1969 Book 86
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1989
Total Pages424
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy