SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન] પાલીતાણા –તખતગઢ મોંગલ ભુવન ધર્મશાળા અત્રે ચાતુર્માંસ સ્થિત પૂ॰ આચાર્ય શ્રી યશેાભદ્ર. સૂરિજી મ॰ સા॰ આદિ સાધુ-સાધ્વીજી મ॰ની શુભ નિશ્રામાં ચાતુર્માસ અને પ`ષણ પ ની સુંદર આરાધના થવા પામીછે જેમાં મુનિશ્રી જય શેખરવિજયજી ૧૮ઉપવાસ, આ॰ શ્રી યશેાભદ્રસૂરિજી મસા॰ ૯ ઉપવાસ (પૂર્વ આ॰ શ્રી ને માસક્ષમણની આરાધના કરવાની ભાવના હતી પર ંતુ આરાધકોની ભાવના અને લાગણીને માન આપી નવ ઉપવાસ બાદ તેમણે પારણું કર્યું હતુ ) સાધ્વીશ્રી વીરયશાશ્રીજી ૩૦ ઉપવાસ તેમજ આઠ ઉપવાસની આરાધના પ'.શ્રી વિમલભદ્રવિજયજી મ‚ મુનિ શ્રી અનંતભજિયજી મ॰, મુનિશ્રી પીયુષભદ્રવિજયજી મ. સા શ્રી ચારુર: uશ્રીજી, સા॰ શ્રી કલ્યાણયશાશ્રીજી, સા॰ શ્રી ચંદ્રયશાશ્રીજી મ.એ આરાધી છે. તે ઉપરાંત ૬ શ્રાવિકા બહેનેાએ માસક્ષમણની ત, ત્યાગ સાથે સાધના કરી છે. તેમજ ૧૨૫ સામુદાયિક અટ્ઠતાપ, શ્રેણીતપ, મેાક્ષદંડક તપ, સમવસરણ તય્, સાંકળી અઠ્ઠમ તપ્ત આદિ મહાન તપશ્ચર્યાં સમતામય સાધના સાથે થઇ રહી છે. પૂ મુનિશ્રી કીર્તિરાજવિજયજી મ॰ સા॰ ને ભગ: વતી સૂત્રના યે ચાલુ છે. પૂજ્ય આચાર્યશ્રીની નિશ્રામાં પર્યુષણની આરાના અનેકવિધ ધર્મ આરાધના સાથે થઈ છે. પૂજ્યશ્રીની પવન નિશ્રામાં આસા સુ.૧૦થી ઉપધાનતપ થા વિ. સં. ૨૦૪૬ા કારતક સુદ ૧૫થી નવ્વાણું યાત્રા પ્રાર'ભ થશે. મુનિશ્રી કી હૈંરાજવિજયજી મ૦ ને પદવી મા. સુ. ૩ ની છે, તે જ દિવસે ઉપધાનતપ માળારોપણ પણ ઉજવાનાર છે. | પૂજ્ય આચા`શ્રીની નિશ્રામાં સે'કડા આરાધકોની તપસ્યાની | ઉજવણી તથા શ્ર પર્યુષણ મહાપર્વની ઉજવણી નિમિત્તે ભવ્ય રથયાત્રા નીકળી હતી, જેમાં આચાર્ય શ્રી લબ્ધિસૂરિજી મસા॰, | વેકેશન ઃ વમાં એક મહિનાનું દિવાળી વેકેશન, આ શ્રી યશેઠેષ્ટિ મસા, આ૦ શ્રી નરેન્દ્રસાગરસૂરિજી | લાભ : (૧) જ્ઞાનના અપૂર્વ અભ્યાસથી તત્વજ્ઞાનના અભ્યાસીઓ મ॰ સા॰, આ॰ શ્રી હેમપ્રભસૂરિજી મ॰ સા॰, પન્યાસશ્રી વધશે. વિમલભદ્રવિજયજી મ૦ સા॰ આદિ વિશાળ સાધુ-સાધ્વીગણ અને હજારો ભાવિકા૨ે આ વિશાળ રથ્યાત્રામાં આનંદ-ઉલ્લાસપૂર્વક ભાગ લીધેા હતા. (૨) શુદ્ધ વિચારાની ખલા ભાવિ પેઢીમાં પણ ચાલુ (૩) શાસનની પ્રવૃત્તિએ ચાંલુ રાખી શકશે. (૪) ભાવનાશીલ શિક્ષક સમાજમાં સુસ'સ્કારાની ખીજ રાપાશે. હેમત શાહ કેન્દ્ર અધ્યાપક E); ----- તા. ૧૫-૯-૧૯૮૯ ૩૨૫ શ્રી આદિનાથ જૈન તત્વ પ્રશિક્ષણૢ કેન્દ્ર C/o. રાજસ્થાન જૈન શ્વે. મૂર્તિપૂજક સંઘ ૯, મેઇન રોડ, ૩૦મા ક્રોસ, બ્લેાક ન. ૪, જયનગર, બેંગલેાર-પ૬૦૦૧૧ ફોન : 608492. સ્થાપના : ૩૦ આચાર્ય શ્રી લબ્ધિસૂરિજી મ॰સ૦ના પટ્ટાલંકાર આશ્રી ભુવનતિલકસૂરિજી મસાના તપરવી રત્ન અશાકવિજયજી મ૦, ૫૦શ્રી અભયવિજયજી મસા॰ આદિની શુભ નિશ્રામાં શ્રી જૈન તત્વ પ્રશિક્ષણ કેન્દ્રના નામથી પીકપેડમાં સ. ૨૦૩૨ માગ, સુદ્ઘ-૪ શનિવારના રાજ સ્થાપના ગઇ હતી. સ’જોગાવસાત આ નામ બદલી શ્રી આદિનાથ જૈન તત્વ પ્રશિક્ષણ કેન્દ્રના નામે જયનગરની વિશાળ જગ્યામાં પૂ॰ આચાર્ય શ્રી ભુવનભાનુસૂરિજી મસાના શિષ્યરત્ન આ॰શ્રી ભદ્રગુપ્તસૂ રિજી મસાની શુભ પ્રેરણા અને આશીર્વાદપૂર્ણાંક જેઠ સુદ ૫, તા. ૧૨-૬-૮૬ ને ગુરુવારના શરૂ કરવામાં આવેલ ઉદ્દેશ ; પ્રવેશ મેળવનાર બાળકોના અભ્યાસ અર્થેન મેગ્ય સાધના આપીને દર્શન, જ્ઞાન અને ચારિત્ર ભાવયુક્ત શ્રદ્ધા સપન્ન અધ્યાપકો બનાવી કર્ણાટક રાજ્ય પાઠશાળાઓમાં ચૈતન્ય પ્રગટ કરવાવાળા અધ્યાપક વગ તૈયાર કરાવવે. અભ્યાશ : સૂત્ર-અર્થ સહિત પંચપ્રતિક્રમણ નવમળુ, ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, છે કર્મગ્રંથ, શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર, જ્ઞાન સાર, અષ્ટટક, સમક્તિ સજ્ઝાય, શ્રી અભક્ષ્ય અન"તકાર વિચાર, હૅમ સંસ્કૃત પ્રવેશિકા પ્રથમ-મધ્યમાં, જનરલ અભ્યાસ ૧થી ૪, કાવ્ય ધારણ ૧થી ૪, હિન્દી, ઇંગ્લીશ, એકાઉન્ટ્સ પૂજનાર્દ અનુષ્ઠાનેનુ પ્રેકટીકલ જ્ઞાન, લેખન અને વક્તવ્ય. અનુષ્ઠાન : પાંચિતથિ બેસણા, બારિથિ લીલેાતરી ત્યાર, પાંચ તિથિ સવાર-સાંજ પ્રતિતિકાળ દેવવદન, નિત્ય, દરરાજ સ્નાત્રપૂજા તેમ જ સામયિક, સુવિધા : પ્રવેશ મેળવનારને ખાવા-પીવા, સુવા-રહેવા અને અભ્યાસ તમામ સાધના તેમ જ દરરાજની જરૂરિયાતની વસ્તુ અને રમતના સાધના, મુદત : ૪ વ છ માસ અને બાર માસના અભ્યાસ અનુષ્ઠાનાદિની કેન્દ્રીય રીપોર્ટ તેમ જ દર બે માસમાં પરિપત્રાના માધ્યમ દ્વારા વાલીઓ સાથે સતત સપ, | ++ દુનિયામાં એક જ વાર પસાર થવાનુ છે, કેવી રીતે પસાર થ્યું એના આધાર આપણી ઉપર છે.
SR No.537886
Book TitleJain 1969 Book 86
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1989
Total Pages424
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy