________________
કોન
સિરાહી (રાર.)માં આધ્યાત્મિક જ્ઞાનશિશિખર પૂ॰ જૈનાચાર્યે શ્રી ગુણુરત્નસૂરીશ્વરજી મસા॰ એ રવિવારીય આધ્યાત્મિક જ્ઞાનશિબિરનું તા. ૨૩ જુલાઈના ઉદ્ઘાટન કરતાં જણાવ્યુ' હતુ` કે બાધ્યાત્મિક જ્ઞાન વિના આજે ઉચ્ચતર શિક્ષા પણ અધુરી છે, યુવા પેઢીમાં ઉચ્છંગતા, ઉદ’ડતા આદિના દુ જ્ઞાને દૂર કરવા માટે આધ્યાત્મિક શિબિર એ સમર્થ છે. આજે આધ્યાત્મિકતાનું' છે જિ ભવિષ્યમાં વટવૃક્ષ બની રાષ્ટ્ર અને આપણાં પરિવારને શાંતિ અર્પણ કરશે.
આ પ્રસંગે પૂજ્યશ્રીની નિશ્રામાં રાજસ્થાન સંઘના અધ્યક્ષ પુખરાજી એવાંટે દીપક પ્રગટાવી ઉદ્દઘાટન કરેલ. શ્રી ચંપા લાલજી મછાલાલજી મુ.બઇવાળાએ પાઠ્યક્રમ પુસ્તક પૂ॰ આચા શ્રીને અર્પણ કર્યું. જૈન જાગૃતિ સેન્ટર (મુ`બઇ) દ્વારા સેવા-પ્રવૃત્તિ
જૈન જાગૃતિ સેન્ટર સાયન-માટુંગા તથા દેશના ખીજા સાથી સેન્ટરોએ અનેક 'માનવ સેવા પ્રવૃત્તિઓના કાર્યોં ર્યાં છે. આ વર્ષે તેના દશાર્દૂ વર્ષોમાં જૈન જાગૃતિ સેન્ટર સાયન-માટુ'ગાએ તેના ચેરીટેબલ ટ્રે ટની સ્થાપના કરી છે. આ ટ્રસ્ટે તેના પ્રથમ વર્ષમાં રૂા. ૧૦ લાખથી પણ વધુ એકત્ર કરી આ નાણાનેા તતિષ્ઠિ, શૈક્ષણિક અને સામાજિક પ્રવૃત્તિઓ માટે ઉપયાગ કરવાના નિર્ણય લીધે છે,
જૈન જાગૃતિ સેન્ટર સાયન-માટુ'ગાએ મારીના પૂર ને દુષ્કાળના કપરા સમયે અસરગ્રસ્તાને સહાય કરી હતી તેમજ મેટામાં તબિબિ ચિકિત્સા શિબિરનું આયેાજન પણ કર્યું હતુ. ઉજ્જૈન (મ.પ્ર.)માં ઉજવાયેલ જન્મ સમારોહ પૂજ્ય પંન્યાર શ્રી અભ્યુદયસાગરજી મ૦ સા૦ ના શિષ્યરત્ન મુનિશ્રી જિનરત્નર ગરજી, મુનિશ્રી જિતરત્નસાગરજી મ૦ મુનિશ્રી ચ'દ્રરત્નસ ગરજી આદિ મુનિગણુની નિશ્રામાં જિનાગમ ઉદ્ધારક પૂ॰ આગમાદ્ધારક આ॰ શ્રી આન સાગરસૂરીશ્વરજી મ સા૦ ના ૧૧૫માં જન્મ સમારાદ્ધ નિમિત્તે એક ભવ્ય કાર્યક્રમની ઉજવણી કરવામાં આવેલ. -
તથા
આ પ્રસ’ગ જુદા જુદા મહાનુભાવાની ઉપસ્થિતિ અને વિવિધ કાર્ય ક્રમે આયેાજનપૂર્વક કરવામાં આવેલ.
તા.૮-૯-૧૯૮૯
ડીસા-પર્યુષણુ પર્વ દરમ્યાન કતલખાના બંધ ડીસા (બનાસ ાંઠા) શહેરમાં પર્યુષણ મહાપર્વ નિમિત્તે ડીસા નગરપાલિકાના પ્રર્ ખશ્રી અશેાકભાઈ ટાંક, કોર્પોરેટરશ્રી નવીન ભાઇ વીરવાડીયા તેમજ સાથી કેર્પોરેટરશ્રીઓની માંકેનતથી ૨૮-૮-૮૯ થી ત . ૪-૯-૮૯ સુધી શહેરના તમામ ક્તલખાના તથા માંસની દુકાનો બંધ રાખવામાં આવી હતી.
*+++++
પર∞ોન પેાતાના માનનાર મનુષ્યા સ્વાર્થ ખાતર અનેફાના હિત હણનારા તૃપ્રિયાય સમાન છે.
(૧
ચતુર્વિધ સંઘને ખામણા
અહિ તજીને ખમાવીએ,જેહના ગુણ છે ખાર, કરો ભાવ ખામણા રે; ચાવીશ અતિશય શાભતા ૨, વાણી ગુણુ પાંત્રીશ કરે ૧ સિદ્ધ સદા શિર નામીએ રે, અષ્ટ મહાગુણ ધાર; કરો શિદ્ધશિલાને ઉપરે રે, ન્યાતિમાં જ્યોતિ નિવાસ, કર૦ ૨ આચારજને ખમાવીએ રે, જેહના ગુણ છત્રીસ; કરે છત્રીસ ત્રીસી ગુણે રે, મારસે ઇન્તુ થાય. કરે૦ ૩ ઉપાધ્યાયને ખમાવીએ રે, જેહના ગુણુ પચવીસ) કરે પચવીસ પચવીસી ગુણે રે, છ સે પચવીસ થાય, કરે ૦૪ સાધુ સવેને ખમાવીએ રે, જેના ગુણ સતાવીશ; કશ અડ ઉત્તર સા(૧૦૮)એકઠા રે, ગુણ સમરા નિર્દેિશ કરે ૦૫ શિષ્ય સને ખમાવીએ રે, વિનયવ'ત મહેત; ક સાધર્મિકને ખમાવીએ રે ગુરૂણીજી ગુણવ'ત, કરે ૦૬. કુલ ખારેને ખમાવીએ, રે, કીધા જેહ કષાય; કરે એમ સર્વને ખમાવીએ રે, ત્રિવિધત્રિવિધ ચિત્ત થાય. કરે છ લાખ ચાંરાશી જીવાયેાનમાં રે, ભમ્યા અનતી વાર; કરી વેર વિરોધ સમાવીને રે, તેય ખમાવીએ સાર, કરે ૮ સઘ સને અમાવીએ રે, અરિહંતે માન્યા જે; કર શાસન શાભાવતા રે, ગુણ્ અતાળીશ તેવુ. કરે હર્ષ ખમાવે જે ખામણા રે, તેહને સ્વર્ગમાં વાસડુ કરી જે ન ખમાવે ખામણા, તેહને નરકમાં વાસ. કર૦ ૧૦ ખમે ખમાવા જો તુમે રે, ક્રાય પીધા જેની સાથે સ સરલપણાથી ખમાવીએ રે, ભાખે શ્રી જગનાથ. કર૦ ૧૧ ભવિક જીવ તુમે સાંભળે રે, રીસ ન કરશે। કાય; કા ક્રાધ તજે ત્રણ લેમાં રે, નાયક નિશ્ચે હોય. કરે ૧૨ ક્ષમાથકી મેાક્ષ ભાખીયારે, ક્રોધ કરે સ`સાર; કરે મૂકી મેલ ને કીજે ખામણા રે, તે તરીએ સસાર કરે૦ ૧૩ આચાર્ય ને, ખમાવતાં અપરાધ કરે લાધ કરે ૦૧૪ કરગરના સાથીયા, પ્રેમ મહાગુણ અભય ઉદાયી રાયને રે, કીધાં ઉત્તમ કાજ, ક ચપ્રદ્યોતનરાયને રે, દીધા અપૂડો રાજ. કર૦ ૧૫ ચંદનબાળાએ નિવ્રઠ્યિા રે, મૃગાવતીજી તામ; કશ શુદ્ધ પરિણામે ખમાવીયા રે. લીધાં કેવળનાણુ. કશ૦ ૧૬ પાખી ચઉવીસી ખમાવીએ રે, ચઉમાસી ત્રણ વાર; કમા રાઈ દેવસી ખમાવીએ રે, સંવત્સરીના સાર. ઉપશમ વિષ્ણુ જે આદરે રે, પ્રાણી પુણ્યના કામ; છાશ ઉપર જિમ લીંપમેરે, જિમ આખરે ચિત્રામ, ખમીએ ને ખમાવીએ રે, એ જિનશાસન રીત, અમિયકુંવર એડ઼ીપરે ભણે રે, તે પામે મગળ મિત્ત.
|
ચંદ્રક
|
કા૦ ૧૭
કરાવ કસ૦ ૧૮
કા કરા૦ ૧૯
15
----
+