SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ . Ragd. V. No. 20G.B JAIN OFFICE 1. Box No. 175 BHAVNAGAR-364001 (Gujarat) Toleo. c. 28919 ac/o. 25862 120hk જાહેરાત એક પેજના : રૂ. ૭૦૦/- વાર્ષિક લવાજમ : રૂ!. ૫૦/આછયૂન સભ્ય ફી: રૂ. ૫૦૧/ દર Lloch રૂ. તંત્રી : ગુલાબચંદ દેવચંદ શેઠ સ ) “જૈન વર્ષ ૮૬ ઈલાજ : " વીર સં. ૨૫૧૫ : વિ. સં. ૨૦૪૫ ભાદર સુદ ૮ તંત્રી- સુદ્રક-પ્રકાશક-માલી : તા. ૮ સપ્ટેમ્બર ૧૯૮૯ શુક્રવાર , મહેન્દ્ર ગુલાબચંદ શેઠ મા ) જેન ઓરિસ, પ.બે. નં. ૧૭૫, દાણાપીઠ, ભાવનગર અંક ૭૩ તે પણ સ્થાન : શ્રી જૈન પ્રિન્ટર - દાણાપીઠ પાછળ, ભાવનગર-૬૪ ૧ મુંબઈ–ગોડીજીના વિજયદેવસૂરસંઘની ઘસાતી પ્રતિષ્ઠા - હમણા જ એ બઈના પ્રખ્યાત ગોડીજી પાર્શ્વનાથ ભગવાનના સ્થળની વાત આવે ત્યારે સ્વાભાવિક રીતે જ વિચારધારામાં ભેદ જીર્ણોદ્ધાર પામેલ જિનમંદિરની પુનઃ પ્રતિષ્ઠા થઈ. આ અવસરે | પડે. સુરતની જ્ઞાતિને વર્ગ જુદી દષ્ટિથી વિચારે. સોરાષ્ટ્રની કેટલીક સમસ્યાઓ પણ ઊભી થઈ, આમ છતાં પ્રતિષ્ઠાને પ્રસંગ! જ્ઞાતિની વગ અન્ય રીતે વિચારે. આ સ્થળ આધારિત ટેસ્ટીઓ સારી રીતે ઉજવાયેં. .. ' - --અમુંકે ચેકસ સાધુઓની નજરથી જે જોતા હોય છે. જે સ્થળમાં ગેડીજીનું દેરાસર ૧૭૮ વર્ષ જૂનું છે. આથી સ્વાભાવિક જે સાબુ અથવા જે સમુદાયનું વર્ચસ્વ હોય એની અસર તે રીતે જ એ તીર્થ સ્થળની યાદીમાં આવી જાય. અને એવું છે પણ સ્થળેથી નિમાઈ આવતા ટ્રસ્ટીઓ ઉપર અચૂક જોવા મા છે. ખરૂં. ભારતની સર્વમાન્ય શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી પછી | આણંદજી કલ્યાણજીની પેઢીમાં પણ એમ તે સ્થળના જે કઈ પેઢીનું નામ લેવું હોય તે સહેજે ગોડીજી | પ્રતિનિધિઓ હોય છે. આમ છતાં, એ, સાધુના પિતાની ઉપરના વિજયદેવસર સં પિઢીનું નામ મોઢે આવે. મુંબઈમાં જન સં ઘ| પ્રભાવને પિતાના પુરતું જ સીમિત રાખે છે. પેઢી ઉપ એની. અને સંસ્થાઓમાં નિર્ણયો લેવા કે બદલવા માટે ગોડીજીની અસર જોવા ન મળે. અથવા બહુ નજીવી અસર ને મળે. સંસ્થાને નજર સામે રાખવામાં આવે છે, ગોડીજીમાં જે થાય જ્યારે ગોડીજીના કિસ્સામાં એવું નથી. અહીના ટ્રસ્ટી ઉપર છે તે સર્વમાન્ય ગણવામાં આવે છે, એવી એની શાખ અને અમુક ચેકસ સાધુઓને પ્રભાવ દેખાઈ આવ્યા વગર રહેતા નથી. છાપ છે. આમ છતાં એ નોંધ્યા વગર ચાલે એમ નથી કે આ છે. એટલું જ નહિ, આને કારણે ઘણીવાર પેઢીના નિર્ણય ઉપર છાપને હવે થે ઘસારે લાગે છે. અગાઉના સમયની પ્રતિષ્ઠાને પણ એની અસર પડી હોય એવું દેખાઈ આવે. ગાડીના જાળવી રાખવામાં વર્તમાન ટ્રસ્ટીઓ બીન જવાબદાર પુરવાર થતાં ટ્રસ્ટીમંડળના ક્યા ટ્રસ્ટી ઉપર કયાં સમુદાયવાળા સાધુ કાબૂ આ સંસ્થા હવે ઉણી ઉતરતી હોય એવા અણસાર દેખાવા ધરાવે છે એ તો પાયધુનીમાં ધાવણું બાળક પણ જાણે છે! લાગ્યા છે. આને કારણે ટ્રસ્ટીઓમાં થતી હસાતસી પેઢીની ઇતિષ્ઠાને આમ કેમ બન્યું હશે? ઘસારો પહોંચાડવામાં જાયે-અજાણ્યે નિમિત્ત બને છે.આશંઆમાં મહત્ત નું અને ઉડીને આંખે વળગે એવું કારણ હોય | દજી કલ્યાણજીની પેઢીના ટ્રસ્ટીઓ માત્ર પેઢીના હિતની ચિતા તે એ છે ટ્રસ્ટી મંડળની કાર્યપ્રણાલીનું. ટ્રસ્ટીઓની નિમણુક ધિરાવતા હોય છે. જ્યારે આ સંસ્થાના ટ્રસ્ટીઓ અંગતત અમુક જ જ્ઞાતિ આધારિત પદ્ધતિથી થતી હોવાથી ટ્રસ્ટીઓમાં |.માટે પણ સાધુઓને ચાદા બનાવે છે. આ કારણને લઈને ડીજીતેજસ્વી રત્નો અને શાસનનિષ્ઠ વ્યક્તિઓને અભાવ જોવા મળેની પ્રતિષ્ઠા તળિયે જવા બેઠી છે. . . . . છે. આ જ્ઞાતિઓના સંબંધ પાછો અમુક સ્થળ પર જ! બીજુ કારણ છે. ટ્રસ્ટીઓની આંતરિક યાદવીનું. સંવત ૨૦૪૨ હોય છે. એમાં અખિલ ભારતીય રાગદળવાતુનશી ના સંવારીના પ્રાગ મળી તે આ યાદવી- વકરી ગઈ એ રવિવાર
SR No.537886
Book TitleJain 1969 Book 86
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1989
Total Pages424
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy