SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ SHIV છે નેao, No. G. Bv. 20 દરી JAIN OFFICE : P. Box NG SELAVNAGAR-364001 Queral) Teleo./C/• 29919 R.CO. 25&t9 ' કttinni આ ન સમાચાર પૈજના : !. ૫૦૦/જાહેરાત એક પિજના : રૂ. ૭૦૦વાર્ષિક લવાજમ : રૂ. ૫૦/ સભ્ય ફી : રૂ!. ૫૦૧/ i આ વરીઃ ગુલાબચંદ દેવચંદ શેઠ તંત્રી-મુદ્રક-પ્રકાશક-માલીક : તે ત્રી-એક-એક મહેન્દ્ર ગુલાબચંદ શેઠ જૈન ઓફિસ, પિ.બે. નં. ૧૭૫, દાણાપીઠ, ભાવનગર વીર સં. ૨૫૧૫ : વિ. સં. ૨૦૪૫ શ્રાવણ વદ ૨ તા. ૧૮ ઓગષ્ટ ૧૯૮૯ શુક્રવાર મુદ્રણ સ્થાન : શ્રી જૈન પ્રિન્ટરી દાણાપીઠ પાછળ, ભાવનગર-૩૬૪ ૦ 4 2 “જૈન” વર્ષ ૮૬ ઈ અંક : ૩૧ , લધયાણામાં વિજયઈન્દ્રનગર તથા જૈનમંદિરના શિલાન્યાસ સમારોહનીથલ શાનદાર ઉજવણી વર્તમાન ગચ્છાધિપતિ, જૈન દિવાકર, ચારિત્ર ચુડામણિ, સવે”. મને શુભકામના અર્પવા ઉપસ્થિત થયા છે ત્યારે ઈચ્છું પરમાર ક્ષત્રિયોદ્ધાર; આચાર્ય શ્રીમદ્ વિજયઈન્દ્રદિનનસૂરીશ્વરજીછું કે આ પ્રસંગે શુભકાર્યોનું પણ આયોજન થાય. શુ કામના મસા.નું ગત ચ તુર્માસ હસ્તિનાપુરમાં હતું. કા. વ. ૯ના | અને શુભકાર્યો દ્વારા જ આજનો દિવસ ચિરસ્મરણીય બની રહેશે, પૂજ્યશ્રીને જન્મ દિવસ હોવાથી આ પ્રસંગે શેઠશ્રી અભય- પૂજ્ય આચાર્યશ્રીની સંવેદના સમજી શેઠશ્રી અભ કુમાર કુમારજી એસવાલ પુજ્યશ્રીના જન્મ દિવસને અનુલક્ષી શુભ [ એસવાલે વર્તમાન સમાજની સ્થિતિને ધ્યાનમાં લઈ મધ્ય અને કામના, દિર્ધાયુષ્ય અને મંગલ કામનાથે હસ્તીનાપુર પધારેલ. અસહાય વર્ગના લેકે માટે આઠ એકર જમીન આપવાની જાહે આ પ્રસંગે વિશાળ ગુરૂભકતોની ઉપસ્થિતિમાં પૂજ્યશ્રીનું રાત કરતાં કહ્યું કે આ પ્રેરણું મને પૂજ્યશ્રી દ્વારા મળી છે અને મંગલ પ્રવચન થયેલ. આ અવસરે પૂજયશ્રીએ પોતાના પ્રવચનમાં આ માટે આ જમીન પર બંધાનાર જૈન મંદિર, ઉપાશ્રય. પુસ્તભાવિકને સંબોધન કરતાં જણાવ્યું કે આ પંચમકાળમાં આચા- | કાલય, ઔષધાલય, વિદ્યાલય અને વિશાળ સભાખંડ બંધા વામાં ર્યોનું સર્વોપરિ ઉત્ત દાયિત્વ માનવામાં આવે છે. આચાર્યપદ પર | આવનાર છે. અને આનું નામ વિજયઈન્દ્રનગર રાખવામાં અાવશે. પ્રતિષ્ઠિત વ્યકિત દરેક પળાએ સમાજના અભ્યદય માટે ચિંતન-] અને આ માટેના ખર્ચ માટે હું રૂા. એક કરોડ રોકડા આપવાનું શીલ અને કાર્યરત ૨૬ છે. આમાં જ આ પદની શોભા સમાયેલી | વચન આપું છું. આજ સુધીમાં તેઓએ રૂા. ત્રણ કરોડનું દાન છે. પ્રભાવક પૂર્વાચાર્યોએ વખતેવખત ધર્મ અને સમાજની અર્પણ કરેલ છે. ઉન્નતિ અથે ચિર મરણીય કાર્યો કર્યા છે. જે આજે પણ ! લુધીયાણા સ્થિત આઠ એકર જમીન (વિજયઈન્દ્રનગર)માં પ્રેરણાદાઈ છે. પ્રથમ જગવલ્લભ પાશ્વનાથ જૈન મંદિરનું ભૂમિપૂજન લાઈ આ પ્રસંગે મને પરમ શ્રદધેય આચાર્ય શ્રી વિજયવલ્લભ!.૮ન્ના કાર્યદક્ષ પંન્યાસશ્રી ગચંદ્રવિજયજી મ. સા. મજ સૂરીશ્વરજી મ.સાની એ વાત યાદ અ » જ તેઓ પિતાના | શાંતિદૂત પંન્યાસશ્રી નિત્યાનંદવિજયજી મ.સા.ની ઉપસ્થિતિમાં પ્રવચનમાં વારંવાર જણાવતાં કે ધનવાનોએ એક-એક કુટુંબને ! રહી શ્રી અભયકુમાર એસવાલના શુભ હસ્તે કરવામાં આવ્યું. સુખી કરવા માટેની જવાબદારી ઉઠાવી લેવી જોઈએ. ૨૦-૨૫ | તા. ૯ જુલાઈન મંદિર અને ઈન્દ્રનગર આવાસ કેલેનીનુ પાલાહજાર ધાર્મિક વાત્સલ થતા માટે સહગનું આયોજન કરવાની | ન્યાસ પૂ૦ આ૦ શ્રી ની પાવન નિશ્રામાં શ્રી અભયકુમાર એ સવાલ અપેક્ષા એક કુટુંબને સુખી બનાવવા માટે વધુ શ્રેયસ્કર છે. આ૫) અને શ્રીમતી અરૂણા ઓસવાલના શુભ હસ્તે થયું,
SR No.537886
Book TitleJain 1969 Book 86
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1989
Total Pages424
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy