SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ ' ૨૭* તા. ૪-૮-૧૯૮૯ ચારીત્રભ થયેલને સમુદાય બહાર મુકાયેલને સ્વાથી તત્વો અજ્ઞાન ને અંધશ્રદ્ધાળું દ્વારા મળતું પ્રેત્સાહન બની ગઈ છે અને બિચારી સંઘસત્તા તે ગંજીપાનાં પત્તાંના કે | આપણે અંતરાય શા માટે લેવી ? આવા તે કેટલાય પ્રસંગે રેતીના પાયા વગરના મકાન જેવી સાવ નિબળ થઈ ગઈ છે. આ| સંઘમાં અવારનવાર ઉપસ્થિત થાય છે. ત્યારે સયાચારીના નિયમ કમનસીબ સ્થિતિનાં જેવાં આવવાં જોઈએ એવાં જ બે પ્રકારનાં | જાણવાની અને તેનું પાલન કરાવવાની, કે તેમના ગુરુ ની, સમુદાયના માઠાં પરિણામ આવ્યાં છે. એક તે, સંઘની સત્તા અને શક્તિને | વડાની તથા છેલ્લા ત્રણ ચાતુર્માસ કરેલ હોઈ તે સ્થાને પૂછાભરખી જનો આવી કેવળ અનિષ્ટ રૂપ જ નહી પણ ધર્મ અને | વવાની જાગૃતિ સેવતી હોય તેવી બહુ ઓછી વ્યક્તિઓ કે સંઘ વ્યવસ્થાના મૂળમાં કુઠારાઘાત કરતી ઘટનાઓ પ્રત્યે પણ સંઘે જોવા મળે છે. આપણે દુભ કરવા ટેવાઈ જઈએ છીએ; અને બીજુ, જે કઈ | સાધુ સંમેલનમાં જે ઠરા થયા છે તે શિસ્તની દષ્ટિએ વ્યક્તિ કે મઘ આવી ૨છાચારી અને પતિત વ્યક્તિ સામે નકકી થયા છે; શ્રમણ સમાચારીના જે નિયમો ન કી થયા છે તે સમુદાયના ગુરૂદેવ દ્વારા કે શ્રીસંઘ દ્વારા સખ્ત પગલાં ભરવાની સાધુ-સાધ્વીજીઓના સંયમ અને ત્યાગમાં ઉત્તર તર વૃદ્ધિ થાય હિંમત દાખવીને ધમની પવિત્રતાને ટકાવી રાખવાનો પ્રયત્ન કરે તે ભાવનાથી થયા છે, એટલે તેનું ચૂસ્તપણે પાલન થાય છે, તો એ જ વખતે બીજી કેટલીક વ્યક્તિઓ એવી પતિત | એવી પતિત તેમાં જ ચતુર્વિધ શ્રીસંઘને ઉત્કર્ષ રહેલો છે તેવી સમજણ સાબિત થલી વ્યક્તિને પણ પવિત્ર વ્યકિત તરીકે આવકાર- આછી થતી જાય છે. પરિણામે આવા પ્રશ્નો વૈભા થાય ત્યારે આપવાનું માપ આચરવા તૈયાર થાય છે! પરિણામે અનિષ્ટ પાપ- | બડમતિએ ગમે તેવા નિણ થઈ જાય છે. કેટલીક વાર સંઘમાં ઘટના માટે જવાબદાર વ્યકિતની ઉપેક્ષા અને એવી પતિત વ્યકિતને ભાગલા પડી જાય છે. આવકાર આપવાનું પાપ સંઘ અને ધર્મના હીરને અને તેજને નામશેષ કરી નાખે છે પછી એ સંઘ સાચા અર્થમાં સંઘ મટી પૂ૦ સાધુ-સાધ્વીજીઓ તે આજે એક ઉપાશ્રયમાં હોય તે જાય છે, અને, ધર્મની આજ્ઞાને લેપ કરવાને કારણે, માત્ર કેલે બીજા ઉપાશ્રયે બિરાજતા હોય છે. આજે અવે અને બીજા દિવસે વિહાર કરે, પરન્તુ પૂ૦ સાધુ-સાધ્વીજીઓ નિમિત્ત સંઘમાં હાડકાંના માળા જે બની જાય છે. અત્યારે આપણું સંઘની સ્થિતિ લગભગ આવી થઈ ગઈ હોય એમ લાગે છે. બે ભાગ પડી જાય અને તેમાંથી મનભેદ ઉદ્દભવે ત્યારે સંઘ નિર્બળ બની જાય છે, પછી તે સંઘમાં એકતા પ્રસ્થાપિત થવાનું - ભારત પરના ઘણુ સંઘોમાં આજે પૂ૦ સાધુ-સાધ્વીજીઓના | મુશ્કેલ બની જાય છે. આવી પરિસ્થિતિમાં સંઘને શકિત બે કારણે મત કેદ ઉભા થાય છે અને તેમાંથી મનભેદ પણ થઈ જાય ભાગોમાં વહેચાઈ જાય છે અને તે શોકત એક બીજાના પગ છે. કેઈ રધુ-સાધ્વીજીઓ સમુદાયમાંથી બહાર મુકાયેલ હોય. ખેંચવામાં જ વેડફાઈ જાય છે. આવી દુ:ખદ પરેસ્થિતિ આજે ત્યારે જૈન શ્રમણની સમાચારીના જાણકાર ભાઈઓ કહેશે કે તેઓ | કે તેઓ ઘણા સંઘોમાં એક વખતના આદર્શ ગણાતા સંમાં પણ જોવા સમુદાય બહાર છે. એટલે તેમનું ચાતુર્માસ કરાવી શકાય નહિ. ! મળી રહી છે તે આજના યુગની કરુણતા છે. બીજા ભાઇ ઓ દલીલ કરશે કે તેઓ ગમે તેવા હોય, પરંતુ | એક સમય એવો હતો કે તે સમયે પૂ૦ સાધુ-સાધવીઆપણુ કામ સારા છે ને? તેઓએ સંસાર તે ત્યા છે જીએ આગ્રહ રાખતા કે “સંઘને એકમતે-સર્વાનુમતે નિર્ણય ને? અમુક ભાઈઓ કહેશે કે એ સાધુતાના પંચમહાવ્રતના પાલક નથી તેઓ ત્યાગી મટી અર્થ પાછળ પડેલ છે. ને ગોચરી | | હોય તે જ અમે આ સંઘમાં પધારશું, દીક્ષા આપીશુ, નહિતર નહિ આપીએ; સંઘની સર્વાનુમતે વિનંતી હોય તે જ અમો કે વિહારના આચારમાં નથી. તેને સાધુ તરીકેનું સન્માન આપી | શકાય નહિં કે તેમનું ચાતુર્માસ કરાવી શકાય નહિ, બીજા તમારા સંઘમાં ચાતુર્માસ કરીશું, નહિતર નહિ કરીએ, અમારા નિમિત્તે સંઘમાં ભાગલા પડે તેમાં અમને દેપ લાગે. અમે ભાઈએ તરત બોલી ઉઠશે કે બીજા કોઈ તેમને સાથે રાખે નહિ તે તેઓ શું કરે? ગુરુનીજ ખામી-ખેદણી કરી તેના સંઘમાં ભાગલા પડાવવાના પાપમાં ભાગીદાર હરગીઝ નહિ બનીએ.” અવગણને ઢાંકે છે. તેમજ ' બીજા શિથીલાચારી-વક્તાઓના આવું મકકમ વલણ એક સમયે પૂ૦ સાધુ-સાધ્વીજીઓનું જોવા દાખલા અને મા કહેશે કે તેને તે બીજા સંઘે સ્વીકારે છે તે | મળતું હતું. આજે તેવું નથી રહ્યું. અલબત્ત આજે પણ ઘણુ સાધુ-સાધ્વીજીઓ સંધનું સંગઠ્ઠન જળવાઈ રહેજોઈએ તે આપણે શું વાંધો છે. ' આગ્રહ રાખે છે, પરંતુ કઈ કઈ એવા સાધુ-સાધ્વીજીઓ પણ ચાત સ ખાલી જાય તેના કરતાં તેમનું ચાતુર્માસ કરાવવું જોવા મળે છે કે પિતાનું ધાર્યું કરાવવા સંઘમાં ગુજરાતી-મારછે? તેમના રહેવાથી આપણે ત્યાં ઉપજ પણ થશે અને જ.૧૭ થરી અને વાડી, ગુજરાતી-કરછી કે એવા પ્રકારના બીજા કેદભા ઊભા કામાં પણ નામ પણ વધશે તેવી દલીલ થાય છે. તેવું કરીને સંઘમાં ભાગલા પડાવે છે અને પછી પિત નું ધાર્યું કરે - મન ન મ મ મ - - - - - - - - - - આ પણા T સુખ દીધું સ્મિત કરવા, માણસને ઈશ્વરે; ભુલી બધાં શેકે સડે તે, ઈશ્વર પણ શું કરે ? * મન ન મ મ મ મમમ
SR No.537886
Book TitleJain 1969 Book 86
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1989
Total Pages424
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy