SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ તા. ૨૮-૭-૧૯૮૪ જૈનોના રાજકીય અક્ષાંક રેખાંશ નીત નવી ભાત, નીત નવું પ્રભાત, અને ૮૬માં વર્ષે પણ યુવાનીમાં થનગનવા માટે, આપણાં જ ઉદ્યોગપતિઓ, આપણાં જ આગેવાને, આપણાં જ રાજકારણીઓ, આપણાં જ નાનાનાના કાકરાની, પ્રતિભાને સમાજ સરક્ષ ઉપસાવવાં, તેાખાંર અક્તિત્ત્વ ધરાવતા, મહારાષ્ટ્ર સ્ટેટ કન્ઝયુમસ કે આપરેટીવ ફેડરેશનના એ એફ ડાયરેકટર્સ, મલખાર હીલ તાલુકા કૉંગ્રેસ કમેટીના જનરલ સેક્રેટરી અને ઉમરગાંમમાં ઉદ્યોગ ધરાવતા શ્રી ચંદ્રેશ વીરવાડીયાની કલમ શરૂ કરતા ! પત્ર આનંદ અને ગૌ અનુભવે છે. --મહેન્દ્ર શેઠ સભા, દેશભરમાં ચુ’ટણીના પડઘમ વાગી રહ્યાં છે. લોકસભા, વિધાનમ્યુનીસીપાલીટી, જીલ્લા અને ગ્રામ પંચાયતની ચુંટણી નજીકને નજીક આવતી જાય છે, આવતા શિયાળા અને ઉનાળા ચુટણીની ગરમી અને ઠંડીના વળેામાં રણની રેતીની જેમ વાદળ ઉભેા કરી દેશે, ત્યારે જૈન સમાજની પાંગળી નેતાગીરી પ્રસ્તદીગીરીને બદલે ફીલેસે ફીભરી વાત કરીને કાઇ, પણ એક પક્ષના પ્યાદા બની રહેશે, પરંતુ જૈન સમાજમાંથી રાજકારણમાં ભાગ લેતા વિદ્વાના, યુવકોને સાથ આપવામાં સાચ. અનુભવશે. ૭૩ જૈના પાસે પૈસા છે, બુદ્ધિનુ અજોડ મળ છે, દેશની ધંધા ક્રીય નાડ છે. હિન્દુસ્તાનની લગભગ બધી જ મુખ્ય ધધાકીય. માર્કેટોમાં જૈન સમાજનું વર્ચસ્વ છે, અને આ વસ્વને કારણે, ભલે ખુબ લઘુમતીમાં રહેલા જૈન સમાજ મતદાન ક્ષેત્રમાં અને રાજકીય ક્ષેલમાં ખુબ જ મહત્વનું સ્થાન અને શકિત ધરાવે છે, પરંતુ સાપણી ખામી છે, આપણી એકતાની. સાહુ યાંરપ્રસાદ જૈન, શ્રી અભય ઓસવાલ, શ્રી દિપચંદ ગાર્ડી ની વાહરલાલ દરડા, શ્રી શ્રેણીક કસ્તુરભાઇ, શ્રી જે. આર. શાહના વિચારોમાં સામ્ય છે, પરતુ રાજકીય ક્ષેત્રને તેમણે કયારેય પ્રાધાન્ય આપ્યું' નથી. શૈયદ્ મુનિ આજે કટ્ટર મુસ્લીમવાદી બની રહ્યા છે, બિનસાંપ્રદાય કતાની ચર્ચાનું આણુ દરેક પક્ષોમાં રહેલુ છે, પરંતુ શિવસેના, ભાજપ, હિન્દુ મહાસભા અને શૈયદ્ શાહબુદ્દિન મુસ્લીમા અને હિન્દુઓ વચ્ચેના વિતંડદાવાદ ઉભા કરતા જાય છે, ત્યારે બિનસાંપ્રદાયીકતામાં અટલ અને અડગ વિશ્વાસ ધરાવતા જૈન ધરના અગ્રણીઓએ રાજકીય ક્ષેત્રે મહત્ત્વના ભાગ ભજવવાની મારી આરભી દેવી જોઇએ. જન ગુજરાતના પુટનગર અમદાવાદ કરતા મુ*બઇમાં ગુજરાતીએ વધારે છે, લભગ ૩૫ લાખ છે. તેમાં સાતથી આઠ લાખ જૈના ઇં, અને જૈન સમાજના શ્રી અનેોપચંદ શાહે મુંબઇમાંથી લોકસભામાં ચુંટાયેલા માનદ્ સભ્ય છે, બીજા સભ્ય શ્રી મુરલી દેવરા જન્મે જૈન નહી, પરંતુ કથી સવાઈ જૈન છે, જ્યારે ધારાસભામાં એક જ સભ્ય જૈન છે. આવતી ચુ'ટણીમાં જૈન ઉભા રહે એવી વ્યવસ્થા જૈન સમાજે.કરવાની જરૂર છે. અને સામ– j દામમાં કંઈ તકલીફે ન પડે તે આપણા આગેવ ને એ જોવાની પવીત્ર ફેજ છે. જૈિન પત્રના જૈન સમાજમાં ઈતિહાસ છે, અનેક ચઢતીપડતીમાં જૈન પત્ર મજબુત ઉભું છે. અને આ પત્રને અવાજ જેનેની સમગ્ર જનતા સુધી પહોંચે છે. સમાજમાં પહેલ કરવાની જેને પત્રની આગવી પ્રતિભા છે, આ પ્રતિભાને અનુરૂપ જૈન પત્ર નવી કેડી,” નવી સીમા, નવા વિચારો, ન “ તથ્ય, નવી શક્તિથી આરભે છે, નવી કોલમ “જૈનના રાજકીય અક્ષાંકરkYY આલમના હેતુ જૈનાની અંદર ચાલતા બંદર-અંદરના મુસદીગીરીના અક્ષાંક-રેખાંશા, અંદર અંદરના મતભેદને કારગ્રે ખેલાતા રાજકીય આટાં પાાંની સાથે, જૈન ધર્મની પ્રતિભા, પ્રચાર વધે એજ શુભ આશયની સાથે રાજકીય, આર્થીક, સામા જીક ક્ષેત્રે અનુભવેલા આગેવાનાના નીચેાડ જૈન બનતા રજૂ કરી, રાજકીય ક્ષેત્રે આપણા યુવાનને આગળ લાવવાના, તેમનામાં શક્તિ પૂરવાનો રહેલો છે. અને અમને ખાશા છે કે સમાજના બધા જ વર્ગોના સાથ-સહકાર અમને મળશે, દરેકની આકાંક્ષાઓને સંતાવાની ભગવાન મહાવીર અમને શક્તિ અપે સમક્ષ વડીલેાના આશીર્વાદ અને મિત્રાના સાથ-સહકાર માશે જ એજ અભ્યના લે, ચંદ્રેશ વીરવાડીયાર શ્રી નાંગેશ્વર તીર્થે પધા શ્રી નાગેશ્વર તી ભારતમાં એક જ શ્રી પાવ નાથ . વી કાયા ૧૫ ફુટ ઉંચી અને નીલવર્ણાં સાત ફણાધારી કાયાત્સ રૂપે પ્રાચીન પ્રતિમાજી બિરાજે છે. હુજારા યાત્રિકા નાથે પંધારે છે. ભેજનશ ધર્મશાળા વિગેરેની સુવિધા છે. યાત્રિકાને આવવા માટે ચૌમહલા રહેશો તથા આલાટથી બસ સર્વીસ મળે છે. અગાઉ સુચના આપાથી પેઢીની જીપની વ્યવસ્થા થઈ શકશે. અઠ્ઠમ તપવાળા માટે પુર્ણ વ્યવસ્થા છે. (ફોન નં. ૭૩ આલેાટ) —લિ. દીપચ’દ્ગ જે ન સેક્રેટરી શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ પેઢી P, O, ઉન્હેલ 4 સ્ટે : ચૌમહુલા [ રાજસ્થાન ]
SR No.537886
Book TitleJain 1969 Book 86
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1989
Total Pages424
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy