SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૨૧ ૭-૧૮ • ૨૬૨) અગાથ તીર્થે ઉજવાયેલ અન્ડિકા મહોત્સવ પૂર્વ આચાર્ય શ્રી વિજયદક્ષસૂરીશ્વરજી મ૦ સા૦ ના વિદ્વાન શિષ્યરત્ન પ૦ મુનિરાજશ્રી પ્રભાકરવિજયજી મહારાજે ૨૧ વર્ષના સંયમ જીવન દરમ્યાન પૂ॰ ગુરુદેવશ્રીની પાવન નિશ્રામાં રહીને અનેકવિધ સાનાનપ અભ્યાસ અને જિનશાસનના અનેકવિધ ધર્મકાર્યાં દારા ચારિત્ર બનને સુચાબિત અને શની અનાવેલ છે ના પ્ તેઓશ્રએ જિનશાસનના મહાન આગમ શ્રી ભગવતી મહાસૂત્રના ૨૧૦ દિવસના યુગ (વચર્યા)ની ખારાધનાના મગલ પ્રારંભ પૂ આ શ્રી વિજયમેરુપ્રભસૂરીશ્વરજી મ. સા ભાશીર્વાદ સહ અષાઠ સુદ ૧૦ના શુભ દિને ધર્મ પ્રભાવક આચાર્ય' શ્રી વિજયદક્ષસૂરીશ્વરજી મળ્યા બાદની શુભ નિશ્રામાં કરા છે. જ્યશ્રીની આ મહાન યાગની આરાધનાની અનુ માદનાચે તંત્રના શ્રીરુપ તરફથી જિનેન્દ્રભક્તિ સ્વરૂપ શ્રી સિદ્ધચક્ર માપન અ ટાજિકા મહાત્સવ યા. ૧ થી ૧૭ જુદા દરમ્યાન ઉજ્જવામાં આવ્યો હતો. પૂ આ શ્રી નારિયેસૂ રિંછ મની નિશ્રામાં આરાધના આચાર્ય શ્રી વારિયેણુસૂ રિજી મસા॰ આદિ ઠા, ૪ શેગાંવ, ખાલાપુર, ખામગાંવમાં ભક્તામર મહાપૂજના, ૧૮, અભિષેકા, ૩૫૦ સામ િક આયબિંગ, ૩૦ વજન-પ્રભાવનાચ્યા, હુન આદિ શાસન પ્રભાવના પૂર્ણાંક પૂર્ણ કરાવી દેવલગાંવરાા પધાર્યાં હતા. અત્રે પાર્યાં બાદ રાજ પ્રપંચનો, બક્તામર પાઠ, પાર્શ્વનાથ પૂજન, ૧૮ અભિષેક, આયંબિલ, ભાવપથ આરતી આદિ કાર્ય ક્રમેાની ઉત્સાહ પૂર્વક ઉજવણી થઇ હતી. ત્યારબાદ પૂહ બાપા શ્રી અહિં ચાતુર્માંસ ખ કરાશના પધાર્યાં છે. અત્રે શ્રીસ ́ઘ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવેલ. હા અત્ર સમુહ યખિત, પ્રભાવના વિંગેરે ચાલુ છે. પૃદ્મશ્રીના બાગમનથી શ્રીસધમાં મ્યાનદ છવાઇ ગયા છે. જયપુરમાં થયેલ ચાતુર્માસ પ્રવેશ સ્વ. ગચ્છાધિપતિ આચાર્ય દેવશ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ૦ સાના શિ રત્ન ૮મી વર્ધમાન તપની ઓળીના આરાધક પુ૦ તપસ્વી મુનિશ્રી નિષઈનસાગરજી મ સા તેમ જ પ્રવચનકાર પૂર્વ પન્યા શ્રી મહાયશસાગરજીના શિષ્યરત્ન ખાલમુનિશ્રી ધર્મીઅશાળ આદિ હા, ૨ ના જ્યપુરનગર સ્થિત જૈન શ્વેતાંબર તપાગચ્છ સંઘ-ઉપાશ્રયે તા. ૯ ૭-૮ના રાજ ચાતુર્માસ પ્રવેશ થયેા છે. પુષ્પાના પ્રવેશ બાદ નિયમીત ચતુર્થાંશીક કેમિક, અર્જુમ તુની શબ્દ શખરજીની આારાધના, નવલાખ નવકાર મહામાના V ન અખડ જાપ, દીપ, ગ્રૂપ સાથે સામાયિકમાં થશે. માન તપના પાયાની આરાધના, પર્યુષણુ મહાપ'ની સામુડ્રિક આરાધના તેમ જ શાશ્વતી ઓળીની સામુહિક આગધના થો, ચાતુર્માસમાં વિશિષ્ટ તપશ્ચર્યા–આરાધના-પ્રવચનો વિગેરેનુ પણ આયાજન કરવામાં ભાવનાર છે. ચંદનબાળા કન્યા શિખીરનુ થયેલ ઉદ્ઘાટન પૂર્વ પન્યાસશ્રી પૂર્ણાનંદવિજયજી (કુમારશ્રમ) આદિ તથા શિખીરના પ્રણેતા સાધ્વીશ્રી સૂર્ય પ્રભાથીજી તથા તેમના શિષ્યા સાથે શ્રી હિંન્દ્રપ્રભાવી∞ આદિની શુભ નિશ્વમાં શ્રી. નબળા કન્યા શિક્ષણ શિખીરનુ' (ક્રમાંક-૩૨) ઉદ્ઘાટન ગત તા. ૨૩૭-૮ના રોજ થયુ છે. બલસાણા તીર્થની યાત્રાએ પધારો (તાલુકા : સાક્રી, છલ્લા : ધુલીયા-મહારાષ્ટ્ર ) બલસાણા ગામમાંથી ૩૧ ઇંચના ક્યામ, મનેાહર, સુદર ૧૫૦૦ વર્ષ પુરાના ચમત્કારી શ્રી વિમલનાથ ભગવાનની મુર્તિ પ્રાપ્ત થઈ છે. નદી અને પહાડાની વચ્ચે કુદરતી સૌંદર્યથી શે.ભતા કળાકૌશલ્યથી યુક્ત મદિરાના ખડેશ પ્રાચીનતાની સાક્ષી આપતા આજે પણ અડેાલ ઉભા છે. આથી અતિ પ્રાચીન આ ઔતિહાસીક નગર હશે. અહિંયા જૈનોના ૧૦ ઘર છે. ન માન તપેનિધિ પુરૂષારને પણ વિજયભુવનભાનુસુરીશ્વરજી મહારાજ તથા પન્યાર પ્રવર શ્રી ચન્દ્રશેખરવિજયજી મ. સા. ના આશીર્વાદથી તથા મુનિશ્રી વિદ્યાનંદવિજયજી ગણિ મ.સા. ના સક્રિય ઉપદેશથી સ્થાનિક અને ક જૈન ધાના સહાય અને સહકારથી એ ગગનચુંબી જિનાલય નિર્માજ્ યું છે. તેની પ્રતિષ્ઠા છે. ભાચા રાજેન્દ્રસુરીશ્વરજી મ. સા. ખારેની નિશ્રામાં મળેત્ર પૂર્વક થઈ છે. પ્રાચીન નયનરમ્ય અલૌકિક ચમત્કારી શ્રી વિમલનાથ ભગવાનના જિનબિંબથી રમતા નુનન વીષેના અને સાલ્યાની ચતાથી ( ને, સુધામા, દેડાઈયા, ન ંદરબાર, ખમાસા ) ના દર્શન કરી પાવન થવા સકલ સંઘને ભાવભર્યું આમંત્રણ છે, ત્યાંતે સઘળા પદીગઢ ફુટીયા રેત સથ સમા છે. આવવા માટે સર્વધા :- સુરત-ધુલીયા હાઈવે પર સાંદીની દોડયા કથી ખબસના ૨૫ કિ.મી. ના અતર છે. અને ટૈડકા —ચીમઠાણાથી ૨૫ કિ.મી. અંતરે જુદા જુદા ટાઇમે અેસ.ટી. મળે છે. નુતન તીર્થમાં લાભ લેવા માટે વિના-લખા : શ્રી ધુલીયા જૈન સંઘ, તેલગલી. ધુલીયા-૪૪૦૦૧ સ્વસ્તિક હાર્ડવેર સ્ટોર અને અરિહંત પેઇન્ટસ, આવા ડ,ધુલીયા બિદ માત્તીલાલ ગોપાલદાસ પર્નિવારના સૌજન્યથી ૦૦૦૦૦૦૦ પરમાર્થમાં બહોલા પૈસા તીને પ્રસંગે યાગી થય પરી, તે ખાત્રી રાખો,
SR No.537886
Book TitleJain 1969 Book 86
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1989
Total Pages424
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy