________________
- 07 *A 9 'ol_pied
JAIN OFFICE :- Box No. 1750 BHAVNAGAR-800 (G!jarat g 29919).બ
\Tele: 0.
રાસલ Y.H...
1- rl++
57
नात समोरारी सिंदानी AUD વર્ષ ૮૬ આ પ્રયો
સ્વપ્નત્રી : ૭ લાચંદ દેવચંદ શેઠ તંત્રી-મુ ક-પ્રકાશક-માલીક : મહેન્દ્ર ગુલાબચંદ શ
જૈન આફિસ, પા.એ. નં. ૧૭૫, દાણાપીઠ, ભાવનગર
- પ્રતિક્રમણનું રહસ્ય
ત્મીય ધર્મ પ્રેર્મ બંધુશ્રી,
invY6$f
Q+{
7/9CC1.
}}}
n
કાવ્ય પેજના, ૫૦૦/
જાહેરાત એક પેજના : રૂ।. ૭૦૦ /પિંક લવાજમ : શે. ૫૦/૨ભ્ય કી ઃ ।. ૫૦૧/
મારી માર્ટ વદ ૧૧ તા. ૨૮ જુલાઈ ૧૯૮૨ શુમાર સ્થાન : શ્રી જૈન ખ્રિી
मुद्रण
દાપીઠ પાછળ, ભાવનગર-૩૬૪ ૦૧
આપ્યું. અનુપમ કયાએ દર્શાવી, પણ આપણે તેના કેટલા લાભ લઈ એ છીએ...?
જો સદ્ગુરૂ સમાગમ રાખ્યા હાય તા આપણને એ અ જ્ઞાનનો કંઈક આસ્વાદ મળે, એ અનુપમ ક્રિયાઓના કથા પરિ ચય થાય, પણ આપણે એક યા બીજા કારણે એ સમાગમ થતું ઓછા કરી નાખ્યા છે.
શાસ્ત્રાભ્યાસ કે સદ્ગત્થાનુ' વાંચન આ દિશામાં ઉપકા) થાય, પરંતુ તે ય આપણાં જીવનમાં ખાસ સ્થાન પામી શકેલ નથી. વર્ષી દરમિયાન આપણા શાસ્ત્રાભ્યાસ કેટલા...? સદ્ધ થાનુ વાંચન કેટલુ' તે એક પ્રશ્ન છે.
|
સને ૧૯૩૨ આજ સુધીના લાંબા સમયની સતત ધ્યેય. ૪. સાધનાના ફૂલ વરૂપ જૈન” પત્રને પત્રકારિત્વ દ્વારા સમગ્ર સમાજમાં પ્રથમ પક્તિમાં પ્રેમાળ અને માનભયુ` સ્થાન બ્ધ થયુ' છે. જે આપ સૌના સાથ-સહકારના બળે ૮૫ ની લાંબી મજા સિદ્ધ કરતાં આનંદની અનુભૂ તિ કરીએ છીએ. સામાન્ય રીતે ‘જૈન’” પત્ર સાપ્તાહિક પત્ર હાઇ દર સપ્તાહે સમાચાર, પત્ર, ( ચારા રન્તુ કરતુ રહે છે, પરંતુ આપણા પર્વો પ્રસગાએ જેમ કે 4. મહાવીર જન્મ કલ્યાણક, નિર્વાણ કલ્યાણક, યુષણ, દિવાળી પર્વોએ સામાન્ય રીતે વિશેષ પ્રસગાએ જો સ્મરણીય વિશેષાંક પ્રગટ કરવામાં આવે છે. આ વર્ષે પર્વા રાજ પર્યુષણ પ્રસંગે ‘ જૈન ' પત્ર દ્વારા એક ખાસ વિશેષાંક પ્રગ- કરવામાં આવનાર છે. જેમાં આપણી આવએક ક્રિયા પ્રતિક્રમ કિડાયાંક સ્વરૂપે પ્રગટ થશે. ધર્મ ઉપર ચાડી-ઘણી પણ શ્ર ાવાળા અથવા પાપથી ડરનારો પેાતાના ધર્મની રીત પ્રમાણે પ્રતિકર ગુ આદિ કરવાની અપેક્ષા રાખતા હાય છે. પરંતુ ધર્મની ખા॰ 1માં તદ્દન અજ્ઞાન, સંસાર કાર્યમાં મગ્ન શ્રાવક પણ ‘સંવત્સરી પ્રતિક્રમણ ' કરીને વ માં કરેલા પાપાનું પ્રાયશ્ચિત કરવાનું તે નથી, પરંતુ સામાન્ય વમાં આ પ્રતિક્રમણુ અંગેની ાણકારી બહુ જ અલ્પ હોય છે. નામમાત્ર ‘પ્રતિક્રમણ કરે આવ્યા એમ કહેનાર વિપુલ પ્રમાણમાં છે, જૈન મહર્ષિ ઃ વજ્ઞ હતા, સર્વદર્શી હતા, પરોપકારની ભાવનાથી ભરપૂર હત. તેમણે આપણા કલ્યાણ માટે અપૂ
|
આપણી બુદ્ધિ તીવ્ર છે, પણ તેની ગતિ માત્ર સાંસારિક સુખ-ગના પદાર્થા પ્રાપ્ત કરવા તરફ જ રહે છે. એ ગતિ જો ધાર્મિક કે આધ્યાત્મિક ક્ષેત્ર તરફ વળે તેા કેવું સારૂ...! ‘પ્રતિક્રમણુ ’શશ્ન આપણે ગળથૂથીમાંથી સાંભળ્યા છે. અને તેના અંગે થતી ક્રિયા અનેકવાર નજરે નિહાળી છે. તથા તે સ્વયં પશુ અનેકવાર કરેલી છે. આમ છતાં તેના પર એઇએ તેવુ. ચિંતન-મનન કરેલ નથી, એ રહસ્ય પામવા માટે તથા ઉત્પન્ન થતા પ્રશ્નો જેવા કે :— પ્રતિક્રમણ એટલે શુ?
તે ક્રિયામાં કેવી રીતે વર્તવું ? એમાં હકીકત શું આવે છે ? શા હેતુથી આ ક્રિયા કરવામાં આવે છે? તેમાં એલવામાં આવતા અમુક સૂત્રેા શા માટે ? અમુક ક્રિયા પછી અમુક ક્રિયા શા માટે ? સામાયિક લઈ ને જ પ્રતિક્રમણ શુ' કામ ? · સત્રમાં શ' આવે છે?