SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનો. - તા. ર૧--૧૯૮૯ 18 એક લાખનું ઈનામ મેળવે છે. શ્રી માણેકલાલ સવાણીને પુરસ્કાર રાજસ્થાનમાં વિશેષે કરી સિનેહી તેમજ પાલી જિલલામાં સવાણી ગ્રુપના પ્રબંધ નિદેશક શ્રી માણેકલાલ સવાણીને છેલ્લા ચાલીશ વર્ષથી અફવા ફેલાઈ રહી છે કે પ્રકૃતિને બાંધીને નહેરુ જન્મશતાબ્દી ઉત્કૃષ્ટતા પુરસ્કારથી સન્માનિત કરવામાં વરસાદને બાંધી દે છે, આ ભૂલ ભરી વાતેથી પ્રજાના મનમાં આવ્યા છે. આ પુરસ્કાર તેઓને લંડનમાં ગત તા. ૧ જુનના આપવામાં આવેલ. ઈન્સ્ટીટ્યુટ ઓફ શિરોમણી એ Eલંડનના શંકા-કુશંકા પેદા કરી દીધી છે. જેમાં અભણ પ્રજાને ફસાવી પિટમેન ઈન્ટરનેશનલ હોટલમાં આયોજન કરવામાં આવેલ. આ દેવામાં આવી છે તપાસ કરીને એક વિદ્વાન પંડિતને જ્યારે પૂછ- | સમારોહમાં આ પુરસ્કાર પ્રદાન કરવામાં આવેલ. ) વામાં આવ્યું કે જન્મ, મરણ, પાણું (વરસાદ) થવામાં આપને | આ શુભ અવસરે એક કોન્ફરન્સનું પણ આયોજન કરવામાં શું ખ્યાલ છે. ત્યારે તેમણે આ પ્રકારના લેકની રચના કરી આવ્યું હતું. જેનો વિષય હતે “ભારતીય અને નહેરુની દષ્ટિ, “મરણ, ઘર, પાણી, વરાહુ કહે તિન નહિં જાની ૧૯૭૭માં શરૂ કરવામાં આવેલ ઈન્સ્ટીટ્યુટ ઓફ પોરમણ અગર કેઈ પક્તિ ચાહે તે હિન્દુ, મુસ્લીમ, શીખ, ઈસાઈ, એઈઝ દેશભરના એ ભારતીયને પ્રદાન કરવામાં આવે છે કે કે સંત, ફકીર, કે તાંત્રિક, માંત્રિક કે અન્ય જાતી યા ધર્મવાળાને જેઓએ પિતાની ઉત્પાદનના ક્ષેત્રમાં ઉજ્જવલ કામકાજ ક" હોય. પ્રકૃતિ વિરૂદ્ધ જ મ, મરણ, વરસાદ અને કુદરતી આપત્તિી દ્વારા ” પત્ર દ્વારા શ્રી માણેકલાલ સવાણીને અનિંદન, વિનાશ થવો અથવા કઈ પણ કાર્યનું થવું એ બુદ્ધિ ફેરવી જે સિદ્ધ કરી બતાવે તો તે મનુષ્યને એક લાખનું ઈનામ આપવામાં | | વિજયવાડા નગરે ચાતુર્માસ પ્રવેશ આવશે. દરેક પ્રા | કમ પ્રમાણે ફળની પ્રાપ્તિ કરે છે. વરસાદ શાસન પ્રભાવક આચાર્ય દેવશ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મ. ન આવવાના ઘણા કારણ છે. (૧) કમનું ફળ (૨) જંગલેને સા.ને અત્રેના શ્રીસંઘની ચાતુર્માસ અથે વિનંતી કરવામાં આવતા કાપવાનું (૩) ભયંકર પાપની વૃદ્ધિ (૪) હિન્દુ મહાસાગરની | પૂજ્યશ્રીએ અધ્યાત્મયોગી આચાર્યદેવશ્રી વિજયકલાપૂર્ણસૂરીશ્વમૌસમ, આરબ સાગરની મૌસમ, બંગાળ ખાડીની મૌસમ આ| રજી મસા. ના પ્રશિષ્ય તપસ્વી મુનિરાજશ્રી દિવ્યરત્ન વિજયજી , ત્રણેયની મૌસમ એક થવાથી વરસાદ થાય છે. પરંતુ પૂવઘાટ | તેમજ તેમના પ્રશિષ્ય મુનિરાજશ્રી અજિતશેખરવિજય છે તથા "આ પશ્ચિમઘાટ, કેરાલા, હિમાચલ, ઉત્તર ભારત આ ત્રણેય મુનિરાજશ્રી વિમલબધિવિજ્યજી મસા. ને ચાતુમ મિ-અર્થ- મૌસમને ખેંચી લે છે કેમ કે આ વિસ્તારમાં જંગલ-ઝાડીઓનું અનુમતી આપતા ગત તા. ૯-૭-૮ન્ના સંભવનાથ જૈન મંદિર, પુષ્કળ છે આથી જ આસામના ચેરાપૂંજીમાં ૬૦૦ ઇંચ જેટલે ટેમ્પલ સ્ટ્રીટ, વિજયવાડા નગરે ભવ્ય ચાતુર્માસ પ્રવેશ કર્યો છે. વરસાદ વરસી શકે છે. વિનીત : અનારસિંહ ભગતસિંહ | સુરત–મોહનલાલજી જૈન ઉપાશ્રયમાં ચાતુર્માસ પ્રવેશ ૧૦, રેવડી બજાર, અમદાવાદ, ૫૦ શ્રી મોહનલાલજી મ.સા.ના પંચમ પટ્ટધર વાધ્યાય ખુડાલા (રાજસ્થાન)માં ચાતુર્માસને ભવ્ય પ્રવેશ પ્રેમી ગચ્છાધિપતિ આચાર્યશ્રી ચિદાનંદસૂરિજી મ.સા.ના શિષ્યપૂ. ગચ્છાધિ પતિ આ૦શ્રી નવીનસૂરીશ્વરજી મ.સા, આગમ | રત્ન પ્રવર્તક પ્રવકતા શ્રી કિતીસેનમુનિજી, શ્રી ધર્મઘા મુનિજી, તત્ત્વવેતા પૂ શ્રી જિનભદ્રસૂરીશ્વરજી મ. સા., પ્રવચન શ્રી મંગળભદ્રમનિજી તથા બાલમુનિશ્રી અક્ષયસુંદરમુનિ આદિ પ્રભાવક પૂ આ શ્રી હિરણયપ્રભસૂરીશ્વરજી મસા, વિવર્ય | ગત તા. ૧૨ જુલાઈના શ્રી મોહનલાલજી જૈન ઉપાશ્રય, પીપુરા પૂ. પંન્યાસશ્રીંટ વમવિજયજી મ.સા. આદિ વિશાળ શ્રમણ- | નિરો સર ભ | મેઈનરોડ, સુરત-૩ ચાતુર્માસ અથે વધાર્યા છે. ' I શ્રમણિ ભગવંતે ખુડાલા નગરે ભવ્ય ચાતુર્માસ પ્રવેશ થયો છે. | પંન્યાસશ્રી યશોવર્મવિજ્યજી મ.સા., વયેવૃદ્ધ પૂ૦ પ્રવૃદ્ધ- પાલીતાણામાં ધર્મશાળા, દેરાસર, ઉપાશ્રય બાંધવા મીન યશવિજ્યજી મ. તથા સાધ્વી શ્રી વિપુલમાલાશ્રીજીની આ જન્મ.| ખુલ્લા પ્લેટ, બંગલા, ફલેટ, ટેનામેન્ટ દુકાન, ઓફીસ વગેરે ભૂમિ હોવાથી તેમ જ ઘણું વખતે શ્રીસંઘને આ ચાતુર્માસનો ખરીદવા તથા વેચવા માટે! ” ત્રિવેણી સંગમ રૂપ લાભ મળતા શ્રીસંઘમાં આનંદ પ્રવર્તી રહ્યો છે. બ્રહ્મભટ્ટ એસ્ટેટ એજન્ટ # . - ચાતુર્માસ દર યાન પંચમાંગ શ્રી ભગવતીસૂત્ર મહાન ગ્રંથનું વાચને થશે. સકલ સંઘને પધારવા આમંત્રણ અપાયું છે, | હસમુખભાઈ એમ. બ્રહાભદ્ર (સંદર્ય : નગરપાલીકા-પાલીતાણા) સંપર્ક : શ્રી જે. વેતાંબર ધમનાથ પાશ્વનાથ દેવસ્થાન ટ્રસ્ટ, શત્રુંજય પાક, તલાટી રોડ, પાલીતા-૩૬૪૨. મુ. પ, ખુડાલા, સ્ટેશન ફાલના, (રાજસ્થાન) સમય : સવારે ૯ થી ૧૨ સાંજે ૪ થી ૯ દાન 1૪૧૪ કુદરતના ચકકર મમમમ ભયંકર ઝપટ જેને લાગે છે તેઓ છતાં હદયે હદય વિનાને અને છતી બુદ્ધિએ બુદ્ધિ વિનાના થઈ જાય છે
SR No.537886
Book TitleJain 1969 Book 86
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1989
Total Pages424
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy