SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦] સતત જાગૃત રહેવાનું ઠેરઠેર અને વારંવાર કહ્યું છે. ધર્મભાવના એબી તા સુકુમાર અને સૂક્ષ્મ વસ્તુ છે કે લેશ પણ પ્રમાદ સેવ્યો કે તેને પિત પહોંચી જ સમજો. | | પણ જ્યારે આવી સુકુમાર અને સૂક્ષ્મ ધર્મભાવનાને સમાજ વ્યાપી બનાવવામાં આવે છે, અને એનુ પાલન એક ભાખા સધ કરવા લાગે તે છે ત્યારે પરિસ્થિતિ પલટાઈ જાય છે. અને એ ભાવનાને નુકશાન પહોંચવાના વધારે ભય ઉભા થાય છે ધર્મ ભાવના પ્રત્યે અનુરાગ હોવા છતાં બધી વ્યક્તિઓની અને જીવનમાં નારવાની તમન્ના અને એને ટકાવી રાખવાની અગૃતિ સકસરખી હૈતી નથી, એટલું જ નહીં એમાં કેટલીક તકસાધુ વ્યક્તિએ પણ પ્રવેશી જઈને આંતર અને બાહ્ય જીવનની વિષમતા દ્વારા ડાળાણ ઊભું કરે છે; સાથે સાથે શરૂઆતમાં સાચી ભાવનાનુ ભાતુ લઈને ચાલેલી વ્યક્તિનુ ભાતુ ખૂટી જતાં એમનામાં પણ બાચાર શૈથિલ્ય પ્રવેશ કરવા લાગે છે. આ અને બાવા ખરા કારાને લીધે સઘ શરીરની તદુરસ્તી ખમાયા વગર રહેતી નથી. તા. ૨૧-૭-૧૯૮૯ જેમ વ્યક્તિનું શરીર તેમજ અય કે સમાના શરીરનુ સમજવું. રોગગ્રસ્ત શરીરની શક્તિ જેમ દિવસે દિવસે ધસાની જાય છે, એ જ રીતે જે સંઘ કે સમાજમાં આચારની શિયિતા, ગેરશિસ્ત અને સ્વેચ્છાચાર પ્રવેશી નય છે. અને વધવા લાગે છે. તે સ ંઘ અને સમાજ કમતાકાત બનીને પોતાના વર્ચસ્વ અને પ્રભાવને રામાવતો જાય છે. સમાજના અને પાયથની સઘવ્યવસ્થાની સ્થિતિ એવી તે વિચિત્ર હોય છે કે એમાં વ્યક્તિની ભુલનુ માઢુ ફળ વળ એક વ્યક્તિને જ નહિં પશુ ચાઠા-ઝાઝે અંશે સમૂહને લાગવવું પડે છે—પાડાના વાંક જાણે પખાલીને ભારે પડી જાય છે ! વળી, રાજસત્તા અને ધર્મક્ષેત્ર વચ્ચે એ પણુ એક માટા તફાવત છે કે રાજસત્તામાં કાયદા અને વ્યવસ્થાને બળ વ્યક્તિ ઉપર નિયંત્રણ લાદી કાકાય છે, જયારે ધર્મક્ષેત્રમાં ધર્મશાસ્ત્ર અને ધર્મગુરુઓ અમુક અંશે આવું નિય ંત્રણ વ્યક્તિ ઉપર મૂકી શકે એમ હોવા છતાં મોટા ભાગનું નિયંત્રણ વ્યક્તિએ પોતે જ પોતાની ત ઉપર મૂકવાનુ' હાય છે. અને દુનિયાભરના નિય ંત્રો બીજાઓ ઉપર લાદમાં એટલાં સુશ્કેલ નથી, જેટલું પાતાની મેળે પોતાની ત ઉપર નિય’ત્રણ મૂકવાનું મુશ્કેલ છે, આ દ્રષ્ટિએ પણ ધર્મ પર ધિક્કાઓના પાડાના દોષોને કારણે વ્યવસ્થા હબી થવાના બડા ભય કે સભવ રહેલા છે. એટલે આવી જોખમ ભરેલી સ્થિતિમાં ધર્મની અને સંધની શુદ્ધિ તેમજ શક્તિને ટકાવી રાખવાનું કામ વિંય મુશ્કેલ બની જાય એ સ્વાભાવિક છે. | જ્યારે ધર્મક્ષેત્રની સ્થિતિ આવી આળી અને જોખમથી ભરેલી સમાજના કે જગતના ભલા કરવા માટે તું જે કાંઇ પણ ન ... હોય ત્યારે એની શક્તિ અને જિંત્રતાને સાચી રાખવા માટે ખૂબ સાગ અને પ્રયત્નશીલ રહેવામાં આવે તે મહામુશ્કેલીએ થઈ શકે એવુ કહવુ આ કામ છે. અને એમાં સૌથી પહેલી કે મેાટી વાત કોઈ પશુ દેષપાત્ર વ્યકિત નિઃશંક થઇને દોષનુ’ ઉત્તરોત્તર વધુને વધુ સેવન કરવા પ્રેરાઇ એવા ાતાવરણુના અત લાવીને એ આત્મનિરીક્ષણ કરીને થયેલ ભૂલનુ પ્રાયશ્ચિત સાચા દિલથી કરવા પ્રેરાય એવું વાતાવરણુ ઉભુ કરવુ છે છે. આ રીતે જો એ પાનાના દોષનુ' રિમાન કરવા તૈયાર હૈં ઢાળ, અને સાધુ જીવનને બળ પૂર્વક વર્તવાનું વાહન જ બનાવી રહેલ હાય, ત્યારે એની સાનને ઢંકાળું લાવવાનો અને એની સાન કદાચ ઢંકાઈ ન આવે તો પણ રાધના હિંની રક્ષા કરવાના સમાન્ય ઉપાય એ જ છે કે એવા દોષપાત્ર વ્યક્તિને યાગ્ય અને આકરી શિક્ષા કરવામાં આવે. અને આવી શેક્ષા પણ તેને સુધારવામાં નાકામયાબ થતી લાગે તા છેવટે, શે કે અતિંમ ઉપાય તરીકે, એવી ઉન્મત્ત વ્યકિત્તને સંઘના એક એકમ તરીકે મળતા બધા તાબ બધ કરીને સપને એવી ષિત વ્યાિગના ધુએ પક શ્રી બચાવી લેવામાં આવે. આવી ભયંકર સ્થિતિમાંથી ધર્મને અને સઘને ઉગારી લેવાનો એક માત્ર માગ એ જ છે કે શુના કરવા તરફ ઢળતી વ્યક્તિને એ તરફથી પાછી વાળવાની પૂરેપૂરા પ્રયત્ન કરે; અને એ માટે પૂરી તક પણુ આપવી; અને છતાં પરિસ્થિતિ સુધરતી ન લાગે તે એવી વ્યક્તિને મળતા બક્તને લાભ સદત્તર બધ કરવામાં આવે. આ અત્યારે આવી મધેનુ પ્રમાળ પહેલાં કરતાં વધારે હોવા છતાં, જાણે આપણે અસહાય કે લાચાર બની ગ। હોઇએ એમ, તેની સામે માટે ભાગે ચૂપકીદી જ સેવવામાં આવે છે. નશ નજર ગુને થય઼ાનુ' જાગુવા છતાં એવી વ્યકિત । નશ્યત કરવાની એવી વ્યક્તિએ શ્રી શ્રીધને ચેતવી દેવાની કાપણી હિંમત જ જાણે ઓસરી ગઈ છે! અત્યારે આપણા સંધતી આવી દુઃખદ અને કમજોર સ્થિતિ છે. કે : પ્રવૃત્તિ કરે તેનુ ફળ જોવાની ઉત્કંઠાના ત્યાગ કર. | હમણાં હમણાં આપણા શ્રમણ સમુદાયમાં ચિંતા ઉપજાવે એટલા પ્રમાણમાં જે શિલિતા, ગેરશિસ્ત અને નિચિકપણ જેવા મળે છે તે સત્વરે ડામવા જેવા છે. પશુ વિશેષ પેન વાત એ છે કે જેમ જેમ આ સ્વચ્છંદ્યાચાર, શિથિલતા અને ગેરશરૂ વધતા જાય છે, તેમ તેમ અરસ-પરસની આમન્યાના વધુ લોપ થતો જાય છે, અને અન્યારે તે હાલત એવી બની ગઈ છે કે વું કઈ કોઈને ભાગ્યે જ કઈ કહી શકે છે કે એનુ અનુ શાસન કરી શકે છે! પિરણામે સ`ઘતુ' આખુ ક દેવર વેરિવખેર અની જયા બેડુ જાય એવુ લાગ્યા કરે છે,
SR No.537886
Book TitleJain 1969 Book 86
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1989
Total Pages424
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy