SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ જન] તે. ૧ ૯૮૯ I શ્રી ન યુવાને રામ રવિજયજી મ. જૈન સંઘના ભાઈ.! હવે તેમના મગજ કામ કરતાં અટકી જાય છે. અને બુદ્ધિ કંઠિત બની કરે તેવી થઈ છે. માત્ર પંન્યાસશ્રીની વાહ વાહ અને તેમણે જાય છે. આ શિબિરેમાં જે ખરેખર બુદ્ધિશાળી યુવાન | લાખો રૂપિયાનું તે માટે ફડ કરેલ તેને કઈ હિસાબ પ્રગટ આવતા હોય છે પિતાને બોધ આપનાર સાધુઓના આચાર | થશે! કે આશાતનાનું કઈ પ્રાયશ્ચિત લેવાશે ! હવે તેમાં પ્રતિભાવિચારમાં જ મળતી અક્ષતવ્ય વિસંગતતાઓને સૌથી | શોધ કરીને સાધુ-સાધ્વી સમુદાયને ઉદ્ધાર કરવાના અને પહેલાં હિસાર માગે. પણ આજકાલની શિબીરમાં કઈ સાધુને આમ આખાય જૈન સંઘનો ઉદ્ધાર થઈ શકશે. વાંચક...? જરા આવો ડર નથી હોતું. તેને ગળા સુધી ખાતરી હોય છે કે પોતે | છાતી ઉપર હાથ રાખીને વાંચજે... ભાઈ..! હવે પં. શ્રી આચરેલી તમામ ગેરરીતીઓને અને પેટમાં પડેલા પાપને તેઓ | ચન્દ્રશેખરવિજયજી મ. જૈન સંઘના અધિષ્ઠાતા બનવાની તૈયાયુવાનેને લાગણીના પ્રવાહમાં ખેંચી છૂપાવી શકશે. જેન યુવાને | રીમાં છે..... .... આ દેખાય... એ.... એ.... બન ગયાં...! જે ખરેખર આ સાધુઓ દ્વારા રમાતા રાજકારણને સમજતા હાય હા, હું જ જૈન સંઘને ઉદ્ધારક “કૃપાળુ દેવી છું. તે તેઓ શતરંજના પ્યાદા બનાવાનું છોડી દે. વડાપ્રધાનની | ચાલે, આપણે ૫૦૫. શ્રી ચન્દ્રશેખરવિજયજીના પરિવાર? રેલીમાં ભાડૂતી માણસો જેવી ભૂમિકા ભજવે તેવી જ અપેક્ષા | માં જોડાઈ જઈએ... હા, તે પહેલાં એમની “વિચારસંહિતા” ઘણી વાર તેમની પાસે રખાય છે. બળ પ્રદશન માટે સંતે અને ! જરા જોઈ લઈએ.... સાંભળજો હવે... શાંતિથી બધા. આ વિચારરાજકારણીઓ યુવાનેને ભરપૂર દુરુપયોગ કર્યો જાય છે.” | સંહિતા “મરવા પડેલા ઘણાં બધા આચારને જેને ધ્રુજી વાચક મિટા! આ આખાય પ્રકરણને સાર એક જ વાકયમાં | ઉઠીને વિચારોને જીવાડવા મથે છે. આ વિચાર સંહિતા કે તમને આ વાનું કહે તે એટલું જ કહે કે, “શિબિરોને | રશિયન ચિંતકના શબ્દોથી પ્રભાવીત થઈને તૈયાર કર માં આવી યુવા-મિલનના ઉદ્દેશે, આયોજકો, પ્રોજકે, તેમના દ્રસ્ટ, છે. એ આશાથી કે, “જૈન સંઘના આજના આઘાત-નક રૂપતેને ચાલતે કહીવટ આદિની તટસ્થ તપાસ–સ કરી શિબિર રંગની આખી સીકલ પલટાઈ જાય...” વળી, “સ ચકચારિત્ર પ્રવૃત્તિની ઉપગીતા કે બીનઉપયેગીતા જાહેર થવી જોઈએ.” | જે કાળમાં જોખમમાં મુકાયું હોય તે કાળમાં છેવટે સાયગ્દશનને તેને બચાવવું જ રહ્યું...” જે આ વિચાર-સંહિતા દ્વારા પંન્યાસ કૃષ્ણ - નમ્ર નામને લાવી ખાઈને, ૧૫૦૦ સવાનને શ્રી કરવા વારે છે ભાઈ... જગે એમ વિચારભેગા કરી ધોળકા ખાતે યુવા-મિલન નામે નાટકને બીજો અંક સંહિતા વાંચશે એટલે તમારું સચદશન બચી જા... બીજી ભજવાય હતે, આવા મિલને સીલસીલો ચાલુ રહે તે માટે, કયાંય જવાની જરૂર નથી. ઉપરાંત દર છ-બાર મહિને તમને, આ યુવા-મિલનમાં વિચાર સંહિતા વહેચીને “વિચાર પરિવાર | ‘ગુરુદેવ’ની નિશ્રામાં યોજાનારા મિલનમાં આવવા મળી.. હા, ઉભું કરવાનો એક જોરદાર સ્ટંટ કરવામાં આવ્યો. ચન્દ્રશેખર ગુરુદેવની ઝોળી ભરવાસ્તે....! વિજયજી હવે જાણે છે કે યુવાનોને એમને એમ શિબિરના ! જો કે, વિચાર-સંહિતાને આ પ્રયોગ તેમાંના કેટલાક મુદ્દાઓ નામે ભેગા કરવ હવે મુશ્કેલ છે. કંઈક અવનવા ખેલ એના | ખરેખર પ્રશંસનીય છે. પરંતુ સિનેમા, ટી.વી. અને વીડિયો દ્વારા માટે મારે કરવા પડશે. તેઓ હવે આમથી તેમ ઠેકડા મારી | જે પારાવાર નુકશાન થઈ રહ્યું છે તેની સામે આ નાનકડો વિચારરહ્યા છે. કે રંક કામ દિલ દઈને પૂરું કરી શકતાં નથી. | સંહિતા એક વખત વાંચી જવાથી શું ફેર પડશે...? જો માણસ તેઓએ બાળકે ઉદ્ધાર કરવા નવસારીમાં પેવન ઉભુ કરેલ છે. રોજના સરેરાશ એકથી દોઢ કલાક ટી.વી. વિગેરે જ છે અને ત્યાં કેટલા બાળકોના જીવન સુધાર્યાની ધુમ જાહેરાત થાય છે. તેની સામે દશ મિનીટનું માત્ર ચન જ...વાંચવાને તેને સમય પણ કેટલા બાળકોના જીવન બગાડ્યા, ચારિત્રથી પતિત થયા, છે....? કેને રસ છે...? કાંટો કાંટાથી જ નીકળે ભાઈ.!! ઝેરનું કુસંગે ચડ્યા, કે ણ સંસ્થાની બેપરવાહીથી મૃત્યુ પામ્યા કે માંદા મારણું ઝેર હોય... આ વાત ચન્દ્રશેખરવિજયજી વિ.સિમજતા પડ્યા શું આની જાહેરાત-જરૂરી નથી. કે રાજય સરકારની જેમ હોવા છતાં પણ, તપવનમાં ટી. વી., વીડીયો આવી ગયાં હોવા પેલા પ્રચારથી જ જૈન સમાજની આમ પેઢીને તારવાની ચળ ઉપડે! છતાં પણ કેમ ખચકાતા હશે...? છે તો ઘડીમાં 2 વાગેને.... અને અમદાવાદના ચોમાસામાં યુવ.) જે પંન્યાસશ્રીમાં શાસનદાઝ હેત તે તેઓએ શ્રણ સંમેતીઓને પણ... તે વળી તેઓને “પરિવાર” નો ઉદ્ધાર કરવાની | લનના નામે ચડાવી કરેલા યુવા-મિલનને જશ પણ શ્રમણકમેલનને ઝંખના જાગી છે અંતરીક્ષજીનો ઉદ્ધાર તે થઈ ગયે...? અંત | આપત. જૈન શાસન સેવા ટ્રસ્ટને આપત અને વિચાર મહિતાનું રીક્ષજી અગે તે લોકો કહે છે કે પંન્યાસશ્રી મા ના પ્રવેશથી | કાર્ય પણ તે જ નામે તેઓ કરત. તેમણે તે નથી કહ્ય” માટે જ આ તીર્થની દુર્દશા થઈ છે. પ્રભુજીની હાલત અશ્રદ્ધા ઉત્પન | “ હે જિનશાસન ! મારી વહાલી મા !” પ્રત્યેની તેમની ભક્તિમાં રણા કાર્યો હાથ ધરીને પડતાં મૂકવા કરતાં ફક્ત એક જ કાર્ય પાર ઉતારવું તે વધુ સારું છે.
SR No.537886
Book TitleJain 1969 Book 86
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1989
Total Pages424
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy