________________
જેનો
તા. ૭-૭-૧૯૮૯
દિપ * ૫૦ મુનિર જશ્રી વીરરત્નવિજ્યજી મ. આદિ પિંડવાડા ગણિવર્ય શ્રી જિનચંદ્રસાગરજી મ. તથા પુત્ર ગણિવર્યશ્રી (સ્ટે. : સિરોહી ડ, (રાજસ્થાન) પ્રવેશ થયેલ છે. ' હેમચંદ્રસાગરજી મ. આદિ શ્રી કૈલાસનગર જૈન સંઘ સગરામ
* પુત્ર પંન્યાસ શ્રી યશોવિજયજી મ. આદિ મુંબઈ શ્રી| પુરા, સુરત પ્રવેશ કરશે. ચંદ્રપ્રભુ જૈન દેરા પર, પ્રાર્થના સમાજમાં ચાતુર્માસ પ્રવેશ કરશે. | * પુત્ર મુનિરાજશ્રી કીર્તિસેનમુનિજી આદિ શ્રી શાંHિથજી
* પુત્ર પંન્ય સ શ્રી ચન્દ્રશેખરવિજ્યજી મ. આદિ તપે| જૈન દેરાસર નવાપુરા, સુરત પ્રવેશ પ્રવેશ કરશે. વન સંસ્કારધામ, તા : કબીરપર, નવસારીમાં પ્રવેશ કરેલ છે. | * પુત્ર મુનિરાજશ્રી ધર્મવ્રજવિજ્યજી મ. આદ શ્રી
* પુત્ર પંન્ય સશ્રી અજિતચંદ્રવિજયજી મ. આદિ અમદા ] શાસ્ત્રીનગર જૈન ઉપાશ્રય-ભાવનગર પ્રવેશ કરેલ છે. I વાદ ઓપેરા સેસ યટીમાં પ્રવેશ કરશે.
* * પુ મુનિરાજશ્રી નંદનપ્રવિજયજી મ. આદિ પા તાણ * ૫૦ ગણિ ર્યશ્રી હકારચંદ્રવિજયજી મ. આદિ નાતન | સાંડેરાવ જિનેન્દ્રભુવન ધર્મશાળામાં બીરાજમાન છે. ઉપાશ્રય નાનભા છે.રી, ભાવનગર પ્રવેશ કરશે.
* મુનિશ્રી અભયચન્દ્રવિજયજી મ. શિવગંજ પધાલ છે. * મુનિશ્રી 'મુક્તિચંદ્રવિજ્યજી મ. આદિ દશાપોરવાડ | * મુનિશ્રી જયાનંદમુનિજી મ. આદિ સિવાના (રાજસ્થાન) રસાયટીના ઉપાક થે-અમદાવાદ પ્રવેશ કરશે.
| પધારેલ છે. મુનિશ્રી કમલરત્નવિજ્યજી મ. આદિ શ્રી જૈન વે. | * મુનિરાજશ્રી શુભંકરવિજ્યજી મ. આદી ભાવનગર ડિવામાં સંઘ સોલાપુર (મહારાષ્ટ્ર) પ્રવેશ કરેલ છે.
પ્રવેશ કરેલ છે.
સરળ સ્વભાવી
તેમજ જનવિજય
ભરી વિના
મહાતી
ચાલે ચાલે રે વિમલગિરિ જઈએ રે ભવજલ તરવાને... શ્રી સિધક્ષેત્ર [પાલીતાણા) શ્રી સિધ્ધગિરી ભક્તિવિહાર મધ્યે પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિજયલબ્ધિસૂરીજી મહારાજદીના સહુ પ્રથમ ચાતુર્માસ પ્રવેશના પાવનકારી પ્રસંગે તથા શ્રી સિધ્ધગિરી ભક્તિવિહારના ઉદ્દઘાટન પ્રસંગે..
પરમ પૂજય ભકિતભૂષણ, જતિષાદિ શાસ્ત્રવિશારદ, સૌમ્યમૂર્તિ, સરળ સ્વભાવી, અને પ્રભાવશાળી, આચાર્ય દેવ. વિજલબ્ધિસુરં શ્વરજી મહારાજ, પૂ૦ મુનીરાજ શ્રી ઉત્તમવિજ્યજી મ., પ. પૂ. સેવાભાવી મુનિપ્રવર ભદ્રસેન વિ છે, ૫ ૫૦ તપસ્વી મુનિપ્રવર વિમલભદ્ર વિ. મ. તેમજ પ. પૂ. મુનિ મહાશય વિ. મ. આદિને ૨૦૦૫ની સાલના ચાતુરીસ માટે અનેક સંઘોની આગ્રહભરી વિનંતીઓ હોવા છતાં જ્યાં કાંકરે કાંકરે અનંતા આત્માએ અનંત સુખને પામ્યા છે તેવા શ્રી સિદ્ધાચલ મહાતીર્થની અજોડ પવિત્રતાના પ્રભાવે... ગિરિરાજના અદ્દભુત આકર્ષણે અને અમારા પુણ્યોદયે પૂજ્ય ની શંખેશ્વર મહાતીર્થ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારના ભવ્ય જિનાલયની અજોડ પ્રતિષ્ઠા બાદ મોરબી નગરની પ્રતિષ્ઠ દિ. શાસન પ્રભાવક મહોત્સવ દ્વારા... વિવિધ ક્ષેત્રે શાસનની પ્રભાવના કરતા કરતા આ સાથે અમારા ટ્રસ્ટી મંડળની અત આગ્રહભરી વિનંતી સ્વીકારી શ્રી સિદ્ધગિરિ ભક્તિવિહારમાં ચાતુર્માસાથે પધાર્યા છે. તે એક માનવ જન્મની સુકૃત કમાણી . અમુલ્ય લહાવે છે. તે પુનિત પ્રસંગે આપ શ્રીમાનેને પણ સપરિવાર પધારવાનું હાર્દિક આમંત્રણ આપતા અમે આ દ અનુભવીએ છી એ. પૂજ્યશ્રીનું સામૈયું અષાડ સુદ ૬ ને રવિવાર તા. ૯-૭-૮૯ સવારે ૭-૩૦ વાગે શ્રી દિગબર જૈન ધર્મશાળા સ્ટેશન રોડથી પ્રારંભ થશે સામિયામાં સકળ સંઘને પધારવા ભાવભર્યું આમંત્રણ છે ? શુભ સ્થળ :
. . લિ શ્રી સિધગિરિ ભકિતવિહાર
શ્રી સિધ્ધગિરિ ભક્તિવિહા તલાટી રોડ, પાલીતાણા-૩૬૪ ૨૭૦. કે. નં. ૮૧પ
નિર્વાહ ના સાધનો માટે કરેલી જીવતોડ મહેનતથી આપણને જે શિક્ષણ મળે છે તે ઉત્તમ કેટિનું હોય છે, — — — — — — — — — —
—
— — — —
એશ્વર
મ