SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦] તા. ૭-૭-૧૯૮૪ કઈ ખાસ વેપાર-ધંધ રહ્યો નથી. સાધર્મિકભાઈએ ગામે છેડી | “ધનવાનેને હું કહું છું કે લેખંડની તિજોરી બોમાં ધન શહેર તરફ ગભર થવા આવતા થયા છે. ત્યારે પહેલી જુની ભરી રાખવા કરતા, તેને ઉપયોગ સ્વધર્મબંધુઓના પરંપરા-શરૂ થવાની જરૂર છે. ' ઉત્કર્ષ અથે કરવો તે ધનનો શ્રેષ્ઠ ઉપાયો છે, તમારૂ આ આપ સાધર્મિકભાઈઓને કંઈ ને કંઈ નાનુ-મોટું ધન કેઈ લઈ જાય અગર તે એક યા બીજી રીતે જતું કામ મળતા ટી–કપડા તે મળી રહે પરંતુ વસવાટને અતિ ૨ડે તે પહેલા તમે સ્વેચ્છાએ તમારૂં ધન સમાજના ઉત્કર્ષ વિકટ પ્રશ્ન બની રહેલ છે. શ્રીમંત વર્ગ માટે તે મહાલયો- અથે ખચી નાંખે.” બંગલાઓ હોય છે, પરંતુ પોતાના વતનને ત્યજીને મોટા શહે- આવું જ સાધમક પ્રત્યેના કાર્ય માટે મુંબઈ ઉપર જેમને રોમાં આવન આપણું સાધર્મિકભાઈઓને વસવાટને પ્રશ્ના અનેક ઉપકાર છે તે પૂજ્ય આચાર્યદેવશ્રી વિજયધસૂરીશ્વરજી સમસ્યારૂપ-ભાર મૂકેલ બની રહ્યો છે. ! મસા.નો અંતિમ સંદેશ પણ એ જ હતું કેસરકારશ્રી દ્વારા આ અંગે જુદી જુદી વસાહતની યોજના સાધર્મિકે ખૂબ ખરાબ સ્થિતિ ભેગવે છે. એમને સહાયથઈ રહેલ છે. તેમાં વસવાટ કરવામાં પ્રથમ તો તેની ડીપોઝીટની ! રૂપ થવા તમામ શક્તિ ખચજે. સાધર્મિકની ઉન્નતિમાં રકમ ભરવામાં આપણે સાધમિકબંધુ અશક્ત પુરવાર થાય છે. સૌ તન, મન, ધન પાવજે.” . બીજું ત્યાં વસનારા પંચવર્ણના હોવાથી ધર્મ કે સંસ્કૃતિ જેવું આ સંદેશમાં જૈન સમાજને સ્વાવલંબી અને સ્થિર બનાવકશું રહેતું નથી. અને તેથી ભાવી પેઢીમાં ધર્મવૃત્તિ કે સંસ્કાર ! વાની દીઘ દૃષ્ટિભરી હાંકલ છે. નથી રહેતા. તે આપણે નજર સામે જોઈ શકીએ છીએ. અને આજે જૈન સમાજ સાધર્મિક ભાઈઓને વિવિધ પ્રકારે સહાતેના પરિણામે બાળકો આંતરજ્ઞાતિના લગ્ન કરતા થયા છે. જે | યતા આપી રહેલ છે. જેમાં ટુકડે ટુકડે આથક સહાય, પ્રાયઃ નિષ્ફળ hય છે. આથી જ પહેલાના સમયમાં ચોક્કસ ન વિદ્યાર્થીઓને પાઠયપુસ્તકે, સ્કૂલ ફી, વૈદકીય રાહત-સહાય, જ્ઞાતિ–પરિવારની શેરીઓ (એરિયા) રહેતી હતી જેથી મર્યાદા અને સસ્તા દરના ભેજનાલયો, ભાડામાં રાહત વગેરે પકારે સહાય સંસ્કાર સચવાઈ રહેતા હતા. અપાય છે જે બહું જ અ૫ ગણાય અને તે કામ લાઉ રાહત મુંબઈ પારસી પમાયત અને ટ્રસ્ટ દ્વાર પારસી કુટુંબ આપનારી સહાયતા છે. જે થોડા-ઘણાં અંશે ઉપયોગી અને માટે અનેક લોકે બંધાયેલ છે, વૃદ્ધો માટે પણ વિશ્રામધામ જરૂરી છે. પણ સમાજનું મુખ્ય ધ્યેય તે સમાજના દરેક અંગને બનાવ્યા છે. પિળજ્ઞાતિએ પણ નિવાસગૃહે કળ કુટુંબો સમૃદ્ધ અને સ્વાવલંબી બનાવવાનું હોવું જોઈએ. અને તે માટે માટે બનાવેલ છે. સ્થાનકવાસી, ઝાલાવાડી ભાઈઓએ અને પાટણ સમાજે તેની દરેક પ્રકારની શક્તિ અને લક્ષ્મી સમાજને સ્વાવવાસીઓએ પણ બ્લેકે બનાવેલ છે. મુસ્લીમભાઈએ તે પહેલે- લંબી બનાવનારી પ્રવૃત્તિઓમાં કેન્દ્રિત કરવી જોઇશે જેટલા થીજ સમહમાં રહેતા હોઈ જ્યાં વસે ત્યાં તેનું સ્વર્ગ ખડું પ્રમાણમાં સાધર્મિક સ્વાવલંબી બનશે તેટલા પ્રમાણમાં કામચલાઉ કરતે હોય છે ત્યારે જૈન સમાજ માટે શું થાય છે તે પ્રશ્ન છે. | સહાયતાનું પ્રમાણ ઘટશે. એટલું જ નહિ પરંતુ જે લા પ્રમાણમાં ને જે થાય છે તેને સરવાળો કરીએ તે તે પાશેરામાં પહેલી | સ્વાવલંબી સાધર્મિક કુટુઓની સંખ્યા વધશે તે, લા પ્રમાણમાં પૂણી જેવું જણાય છે. સમાજોત્કર્ષની તેમજ ધાર્મિક સ્થાનની પ્રવૃત્તિઓને બધા પ્રાપ્ત થશે. * આપો હા આપણા સાધમિકભાઈઓના ઉદ્ધાર માટે સ| આ સાધમિક સ્વાવલંબીને રિથર કરવાની દૃષ્ટિ નજર સમક્ષ પ્રથમ પૂજ્ય રાચાર્યદેવશ્રી વિજયવલભસૂરીશ્વરજી મ. સા. એ રાખીને પૂ૦ ૦ શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મની પ્રેરણાથી પર ભાર મૂકયો હતો. એક તે ભાવી કે જૈન છે. કેન્ફરન્સ દ્વારા ઠેર ઠેર જૈન ઉદ્યોગગૃહોની સ્થાપના પેઢીમાં ધાર્મિક સંસ્કારના સીચન સાથે આધુનિક અભ્યાસ વધે થયેલ. તેમજ તેમના પટ્ટધર પૂજ્ય આચાર્યદેવશ્રી વિજયસમુદ્ર તે માટે ગામે ગામ પાઠશાળાઓ-વિદ્યાલય ખોલવાની જરૂરીઆત | સૂરીશ્વરજી મહારાજે એ ગુરૂદેવની જન્મ શતાબ્દી પસંગે જૈન પર અને બી સાધમીક કુટુમ્બના ઉત્કર્ષ માટે વ્યાપક સ્વરૂપે નગરની યેજનાને સાકાર સ્વરૂપ આપવા મીઠાઈ સાથે ગોળ, પ્રયત્ન કરવા ર ભાર મુકતા જણાવેલ કે ખાંડ અને ભાતને ત્યાગ પણ કરેલ, ત્યારે જ મુંબઈગરાઓએ “ધનવાનેએ એક એક કુટુમ્બને સુખી કરવાની જવાબદારી જૈનનગરની યોજના સાકાર કરવાનો પ્રારંભ કરેલ. તેના ફળસ્વરૂપે ઉપાડી લેવી જોઈએ. ૨૦-૨૫ હજારના ખર્ચે એક જમણુ- નાલાસોપારા ખાતે શ્રી આત્મ-વલભ-જૈન નગ ની યોજના વાર કરે તે કરતાં એક કુટુમ્બને સુખી કરવું તે ઉત્તમ સાકાર બની છે. જો કે તે પેજના વાસ્તવિક મું ધમાં વસવા કાર્ય છે' આવતા જૈનેની જરૂરીયાત સામે સો એ એક ટકે ૪ માત્ર છે. : - - - - - - - અનંત ઉપક્ષી જિનેશ્વરદેવના શાસનમાં પચ્ચકખાણપૂર્વક પાપના, ભેગના, ભેગની અપેક્ષાના ને દેના ત્યાગમાં ધર્મ કહ્યો છે. તમાં ધારામાં પર કર્યો છે. એક સારા એ શાખાના સાધર્મિક સ્વાવલ તે માટે ગામે ગામ પાસેના સાથે આધુનિક અભ્યાસમાં જૈન છે. કેન્ફરન્સ
SR No.537886
Book TitleJain 1969 Book 86
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1989
Total Pages424
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy