SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૨૩-૬-૧૯૮૯ [જેન “જૈનશાસનના પ્રવર્તક પૂ. આચાર્યદેવશ્રી ઉપર ખુલાસે માગતે એક પત્ર તા, ૩૨-૮૯ મુંબઈ મને બે તિથિની માન્યતા એ જ સત્યને પક્ષ અપેક્ષિત પૂ. આ. શ્રી વિ. જિનેન્દ્રસૂરીશ્વરજી મ. હોય તે તે બહુ મોટી ભ્રમણા છે. મારે મન “એક તિથિ કે બે સાદરદના. તિથિ કશાની મહત્તા નથી, આરાધના એ જ મહત્ત્વની ચીજ સુશાતામાં હશે./છું. છે. (છતાં પણ સ્થાનિક સંઘોમાં જ્યાં હું હોઉં ત્યાં તે સંઘની તા.૩૦-પ-૮ન્ના “જૈનશાસન” અઠવાડીકમાં, સળંગ પેજ | આચરણા પ્રમાણે જ હું આરાધના કરું/કરાવું છું.) નં. ૪૯ ઉપરના લેખમાં આપના દ્વારા નારા માટે જે લખાયું | આજે દરેક વાત શાસ્ત્રના નામે કરવામાં આવે છે. કોઈ એક છે, તે ચકને બ્રમમાં પાડનારુ છે. હું તે અંગેની મારી | વ્યક્તિ કે સમુદાય એક વાતને પ્રસ્થાપિત કરે અને તે શાસ્ત્ર સંમત ભૂમિકા સ્પષ્ટ કરવા માંગું છું. મારો આ આપના ઉપરનો પત્ર છે તેમ જાહેર કરે તો તરત જ બીજી વ્યક્તિ કે સમુદાય તેને “જૈન શાસનના આગામી અંકમાં શબ્દસર પ્રગટ કરવા આપને | વિરોધ કરે. પણ શાસ્ત્રાનુસારે...? પ્રશ્ન એ થાય કે, તે કેનું અનુરોધ કરું છું. શાસ્ત્ર સાચું? આ. રામચંદ્રસૂરિનું...? આ. રામસૂ રિનું આ લખે છે કે (ડહેલાવાળાનું)? આ. ભુવનભાનુસૂ રિનું, ચન્દ્રશેખરવિજય“ શી મહાવીર જન્મ કલ્યાણકની મંગળવારે ઉજવણી થઈ જીનું..? કાનું શાસ્ત્ર સાચું...? તેમાં પણ પૂ૦ સૂ રિસમ્રાટ પૂ. આ. ભ. શ્રી વિજયનેમિસૂરી- | ખરેખર? જૈન શાસનની કમનશીબી છે કે, તેની શક્તિ શ્વરજી મ. ના સમુદાયના મુનિશ્રી ભુવનહર્ષવિજયજી મ. એ / અંદર અંદર લડવામાં જે ખતમ થઈ રહી છે. આજે અન્યદર્શનીયે, મંગળવણી કલ્યાણક આરાધનામાં જોડાયા તે સત્યના પક્ષને આદર ) સાથે વાદવિવાદ કરવા ના ગયા અને અંદરો અંદર વાદ-વિવાદ કર્યો ગ ાય.” કરવામાં આવી ગયા. અન્ય દવાનીઓ સામે આજે જૈનશાસન વળ આપે એ લેખના મથાળે લખ્યું છે કે (આપણે જ હાથે કરીને ઉભા કરેલા વિવાદો- વિખવાદને કારણે - “સન સમ્રાટ પૂ. આ૦ શ્રી નેમિસૂરીશ્વરજી મન. ઉણું ઉતરી રહ્યું છે, કે * એગળવાર તા. ૧૮-૪-૮૯ના જન્મ કલ્યાણકની ઉજ. મારી આપશ્રીને અને સાથે સારો સ સસ ના વણી ક .” છે કે, આવા ભુલક વાદ-વિવાદો છોડી, પાલીતાણામાં જ વિરાટ આ એક વાત સ્પષ્ટ સમજી લેવી જોઈએ કે, મેં મુંબઈ શ્રમણ સંમેલન ભરવારુપ એક ભગીરથ કાર્ય કરવા પ્રયત્ન કરો. ખાતે સમગ્ર જૈન સમાજ દ્વારા સામૂહિક રૂપમાં મનાવાતા, મહા જ્યાં સુધી આવા પ્રશ્નોનું નિરાકરણ સંપૂર્ણત છે ન થાય ત્યાં સુધી વીર જામ કલ્યાણક મહોત્સવમાં હાજરી આપી તેનો અર્થ એવો ! એ સંમેલન ચાલુ જ રહે. ભલે પછી એક વર્ષ સુધી ચાલે... નથી કે મેં પોતે અંગત રીતે તે દિવસે જન્મ કલ્યાણકની ઉજ એકાદ વર્ષ કહેવાતા શાસન પ્રભાવનાના કાર્યો મુલત્વી રાખવામાં વણી ક . કારણ કે, આજે પણ મુંબઈના કેટલાક સંઘમાં | આવશે કે ચાતુર્માસના સ્થાને ખાલી રહી જો તે કાંઈ ખાટુંચાતુમો + રહેનાર તપગચ્છના સાધુઓએ અચલગચછને બહોળો | માળું થઈ જવાનું નથી. એક તિથિવાળા કે ' તિથિવાળાં દરેકે વર્ગ છે તે જુદા જુદા દિવસે બે વખત બારસાસૂત્ર” વાંચવું દરેક સમુદાયના આચાર્યો-સાધુ-સાધ્વીઓ ભેગા થાય અને પડે છે. એ સાધુઓ માટે શું એમ કરી શકાશે ખરું કે, તેમણે શાના નામે જેને જેટલું લડવું હોય તેટઃ ' લડી લે... સામે અચલ છની સંવત્સરીના દિવસે આરાધના કરી...? “ના...' સામે બેસીને લડી લે .. અને એક બીજો હિસાબ ચૂકતે હરગીજ નહીં.... તે વખતે/આવા પ્રસંગે સૌના દિલમાં એક જ કરી લે.... જેથી સૌને સંતેષ થઈ જાય. . સંઘમાં શાંતિનું ભાવ 'કાય કે, મારા નિમિત્તે જે થોડા વધુ જીવે ધર્મારાધનામાં અને સાચી એકતાનું વાતાવરણ ફેલાય. હવે તે આપના તરફથી જોડાતા હોય તે ખોટું શું છે? બરાબર આ વાતને લક્ષ્યમાં જ આ માટે પ્રયત્ન છું થવા જોઈએ...અને સૌને નિમંત્રણ રાખીને જ હું જુદી જુદી સંસ્થાઓના આગ્રહને કારણે મંગળ | આપવું જોઈએ. જેથી કોની કેટલી સંઘ- કતાની ભાવના છે વારે કાર્યક્રમમાં જોડાયો હતો. મેં અંગત રીતે તે બુધવારે તેને ખ્યાલ આવી જાય.... હા, કેઈએ એવા ભ્રમમાં પણ તા. ૧૪-૮૯ના દિવસે જ સ્થાનિક સંધ સાથે રહીને રહેવાની જર નથી કે બે-પાંચ વર્ષમાં બધુ આપો-આપ થાળે આરાધના કરી છે. પડી જશે. અસ્તુ.. Iએ મંગળવારી આરાધનામાં જોડાયા તે સત્યના પક્ષના લી. મુનિ ભુવનહર્ષવિજય તા. ૩-૬-૮૯ મુંબઈ આદર ગણાય.” મારે અહી આપને એ પ્રશ્ન કરે છે કે, C/o કેતન મેન્યુફેકચરીગ કુાં, ૧૨૩, ને રાયણ ધ્રુવ દૃદ્ધિ, આપને મન ક્યા કયા સત્યને પક્ષ અપેક્ષિત છે? જે આપને | મુંબઈ૪૦૦ ૦૦૩ ના જામ ના ઉણ જ હાથે કરીને જાની સામે અદર વાદ-વિવાર
SR No.537886
Book TitleJain 1969 Book 86
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1989
Total Pages424
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy