________________
જૈન]
સરકારનુ
પત્રકારિત્વ ક્ષેત્રે મહારાષ્ટ્ર પારિતા પેક મેળવતા શ્રી નગીનદાસ જસરાજ શાહુ (વાવડીકર)
તા. ૧૬-૬-૧૯૮૯
B+0+0+0+
[૧૭
રહેલી જૈન શ્વેતામ્બર એજ્યુકેશન માર્ડના સરસચાલક તરીકે પણ તેઓ છેલ્લા ચાવીસ વર્ષથી યશસ્વી કામગીરી બજાવી રહ્યા છે,
સુબઈ જૈન પત્રકાર સંઘના મ`ત્રી અને તેના સુખપત્ર ખુલે. ટીનના સ’પાદક તરીકે તે સેવા આપે છે. પાતાના વતન મેાટીવાવડી ગામના શ્રી મેાટીવાવડી મિત્ર મડળના સ્થાપા અને હાલ ઉપપ્રમુખ તરીકે કાર્ય કરે છે.
ગત વર્ષે લેસ્ટરના જૈન દેરાસરની પ્રતિષ્ઠા પ્રસગે તે ઇંગ્લેન્ડની યાત્રા કરી આવ્યા છે, તેએની સામાજિક શૈક્ષણિક અને ધાર્મિકક્ષેત્રની નિષ્ઠાવાન સેવાની કદરરૂપે તાજેતરમાં જ મહારાષ્ટ્ર સરકારે તેમને S. E. M. ની પદવીથી વિભૂષિત કર્યાં છે.
તેમની આ ગૌરવપ્રદ સિદ્ધિમાં તેમના ધર્મપત્ની શ્રીમતી ઉષાબહેન વાવડીકરનું મુખ્ય પ્રેરણાબળ રહ્યું છે. શ્રી વાવડીકર દ્વારા સમાજ ઉત્કર્ષના અને સમાજ અભ્યુદયના વધુનેે વધુ કાર્યો થતા રહે એવી શુભેચ્છા આ તકે પાવીએ છીએ. લુધીયાના : નગરપ્રવેશ સંક્રાંતીસભાનું આયોજન
પૂ॰ ક્ષત્રિયેાદ્ધારક ચારિત્ર ચુડામણી જૈનાચાર્ય શ્રીમદ્ વિજયઈન્દ્રઢિન્નસૂરીશ્વરજી મસા॰ આદિ વિશાળ શ્રમણ-શ્રમણી વૃદ્ધ સાથે ૧૪ વર્ષ બાદ અત્રે પધારતા તેમના ભન્ય નગરપ્રવેશ શ્રીસંઘ દ્વારા કરવામાં આવ્યો હતા. નગર પ્રવેશના સ્રીજા દિવસે તા, ૧૪-૬-૮૯ના રાજ અષાઢ સત્ક્રાંતિ મહાત્સવમી આત્માનંદ જૈન સીનીયર સેકન્ડરી સ્કૂલમાં આયેાજન કરવામાં આવેલ અને આ સમારાહુમાં સમસ્ત ઉત્તર ભારતના શ્રીસદ્યા સમ્મિલિત
થયા હતા.
રાપર (કચ્છ)માં ઉજવાયેલ પંચાન્તિકા મહોત્સવ અધ્યાત્મયાગી પૂ॰ આચાય દેવશ્રી વિજય કલાપૂર્ણસૂરીશ્વરજી મસા॰ આદિ વિશાળ સાધુ-સાધ્વીજી મસા॰ની શુભ નિશ્રામાં પૂ॰ તપસ્વી સાધ્વીશ્રી દેવાનંદાશ્રીજી મની વધમાન તપની ૧૦૦મી ઓળીની મૉંગલમય પૂર્ણાહુતિ નિમિત્તે ૧૭ છેઠનુ’ ભવ્યાતિભવ્ય ઉદ્યાપન સિદ્ધચક્ર મહાપૂજન તથા શાંતિસ્નાત્ર સહિત ભવ્ય પંચાન્તિકા મહેાત્સવની ઉજવણી તા. ૧૦ થી ૧૪ જુન
દરમ્યાન કરવામાં આવી હતી,
મુંબઇમાં અને તેમાંય ગુજરાતી સમાજમાં પત્રકારત્વક્ષેત્રે શ્રી નગીનદાસ વાવડીકરનુ' નામ જાણીતું છે. સાહિત્ય અને પત્ર કારિત્વક્ષેત્રે ઉમ્દા કામગીરી બજાવનાર શ્રી વાવડીકરને તાજેતરમાં જ મહારાષ્ટ્ર ૨ રકારનું ૧૯૮૭ના વર્ષીનુ વિકાસવાર્તા પારિતાષિક પ્રાપ્ત થયુ છે. તેઓને ફેબ્રુઆરી, ૧૯૮૭ના ઘાઘારી જૈન દન'' પત્રિક માં “ દુકાળમાં પશુધનને બચાવવા દાનગ'ગા વહાવીએ ’' એ વિષય પર તત્રીલેખ લખવા બદલ ગુજરાતી વિભાગમાં આ પ્રથમ પારિતોષિક મળ્યુ છે.
66
શ્વેતા
શ્રી વાવડી ર છેલ્લા અઢી દાયકાથી અ. ભા. જૈન મ્બર કોન્ફરન્સ ॥ કાર્યાલયમત્રી તરીકે તેમજ આ સસ્થાના મુખપત્ર ‘કાન્ડ રન્સ સંદેશ'ના તંત્રી તરીકે સેવા આપી રહ્યા છે, જૈન ધાર્મિક શિક્ષણક્ષેત્રે છેલ્લા એશી વર્ષોંથી કા
પૂ॰ આચાર્યશ્રીની શુભ નિશ્રામાં ભરૂડીયા નગરે શ્રી શીવજી ભાઇ કરમશીભાઇ સત્રાના જીવનના સુકૃતેની અનુમાદનાથે તથા આત્મશ્રેયાર્થે શ્રી શાંતિરનાત્ર તથા શ્રી સિદ્ધચક્ર મહાપૂજન સહિત અાન્તુિકા મહાત્સવની ઉજવણી કરવામાં આવેલ
+D+ICICH +++
કરી જીવતર તા જ જીવી જાણ્યું કહેવાય જો આપણે અન્યના દુઃખે દુઃખી થઈને એનું દુ:ખ હળવુ' કરી શકીએ.
+6+0