________________
૨૦
શ્રીરામપુરની સુવણુધરા ઉપર ઉજવાયેલા
|
મધ સમ્રાટ પ, પૂ॰ આ ધ્રુવ શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી ૨૦ સા॰ ના શિષ્યરત્ન સુવિશાલ ગચ્છનાયક પ.પૂ॰ આ દેવ શ્રીમદૃવિભુવનભાનુસૂરિજી મળ્યાની આજ્ઞાથી પ. પૂ. ૧. આ ભ૰ શ્રી વિધાન્તસૂરિજી મસાના વિનયરત્ન ધર્મચર્ચા ઉપપ્રભાવક ૧૦ મુનિરાજ શ્રી જગયâવિંધ્યનું મ સા ને ગણિપદ પ્રદાન મહેાત્સવ પૂ૦ ૫. શ્રી ઘનેશ્વરવિજયજી મસાન શુભ નિશ્રામાં અને ભવ્ય રીતે સાના સપન્ન ચર્ચા.
*
|
ચૈ. પદ-૭નાં દિવસે પૂ॰ ગુરૂ ભગવંતના ભવ્ય નગર પ્રવેશ થયેા હતે. સ`ઘ નાના હેાવા છતાં ભાવના ખુબ જ ઉચ્ચ હતી. રાજના પ્રવચન આદિમાં સ્થાનકવાસી, દિગબર તેમજ અન્ય સમાજનાં ભાવુક પણ સારી સંખ્યામાં લાભ લેતાં હતાં. ૧. ૧૪થી ભવ્ય અાન્ડિંકા મહાત્સવની શુભ શરૂ· આત થઈ ય. ૧૪ ૫. 'પૂ॰ સહેજાન'દી આચાય ભ૦ શ્રી વિજય ધર્મનિ રિ મસાની પ્રથમ સ્વર્ગાદેશહણ તિથી નિમિરો પ્રવચનમાં ગાનુવાદ થયેલ. તે નિમિતે સઘવી પદ્મરસિક સગમને ક્ષા તથા પોપટલાક ચત્રભુજ બાબરીયા શ્રીરામપુર વાલા તરફથી સ’ઘપૂજન તથા પ્રભાવના થયેલ. બપોરે તરફથી કે અભિષેક પૂજન બાબાવાયેલ.
|
પરિવાર
શ્રીધ
* જે વ્યાખ્યાનમાં સંઘપૂજનો તથા પ્રભાવના બપોરે વિષ પૂજા બલુાવાતી.
તા. ૨-૬-૧૯૮૯
થતી ને
સ્થાનક
* વૈ સુદ–૩ના દિવસે પ્રવચન બાદ અત્રેના એક વાસી ભાત એ સુત્તર ઉછામણી એવી ૧૦માં વર્ષીતપના તપસ્વીનુ પારણું કરાવ્યું હતુ. આ બે સપના તથા પ્રભાવના થયેલ. ત્યારબાદ ૧ છેઠનુ ઉદ્યાપનનુ ઉદ્ઘાટન ઉછામણી લેનાર ભાગ્યવાનના હથે કરવામાં આવેલ.
ફર્મન
ભવ્યાતિભવ્ય ગણિપદ પ્રદાન સમારોહ * બપોરે પૂ॰ ગુરુદેવશ્રી જગવલ્લભવિધ ૭ મા સસારી માતુશ્રી શ્રીમતી હીરાબેન જગજીવનદાસ જેઠલાલ પિરવાર તરફથી (સાયલાવાળા) શ્રી પંચનમાંકાચૂક પૂજન ભાવવામાં આવ્યુ હતુ, વિધિકાર શ્રી તુલભાઈ (C,A.) મુકવાળાએ પુન દરમ્યાન તત્ત્વાની સુદર છણાવટ કરી રોમાંચી કરે. પર ૪ થી ૬ મુ`બઈ નિવાસી શેઠશ્રી ગિરધરલાલ જીવણલાલ પરિવાર તરફથી સમગ્ર ગામ જાણુનો કાર્યક્રમ રાખેલ જેમાં ૧૦ હજાર આસપાસ લોકોએ લાભ લીધા હતે.
રાત્રે ૭ વાગે પરમાત્માની ભવ્યાતિ ભવ્ય ૨ ગરરચના સ્વરૂપ મહાપૂજાનું આયેાજન શેઠશ્રી ચીનુભાઈ શાંતીલાલ-અમદાવાદ, સાચી દુલાત મગનલાલ હીયાદ, શ્રી જૈન શ્વે. મૂ. પ સાયલા આદિતરફથી કરવામાં આવેલ. હજારા ભાવિકાએ દનના લાભ લીધેલ.
* મહાત્સવના સાતમા દિવસ વૈ. સુદ-૬ના સવારથી જ વાતાવરણ ના ઉલ્લાસ વર્તાઈ રહ્યો હતો. ધર્મયુક્ત પમામાને અતિબન્ધ રયાત્રાના વરધાડા શ્રીપ તથા શેઠશ્રી નાગરદાસ ધરમશી પરિવાર ( સાયલા ) હાલ મલાવાલા તરફથી નિકળેલ, જેમાં ઉંટ, ઘોડેસ્વારો, ઈન્દ્રધ્વજા, બગીઓ, ધર્મચક્રયુક્ત ગાડીયા, ચલતાશા,એ બેન્ડ, રથ તેમજ ચિકાર જનમેદનીથી ખૂબજ પ્રભાવક આ યા હતા. શ્રેયાંસનાથ સ્વામી સ્નાત્ર માળના બાળકોના વિવિધનના રાજકોટનાં સુપ્રસિદ્ધનૃત્યકાર મહેન્દ્રબાઈ અનેસગમને રના ચંદ્ર ભાઈના ચામર નૃત્યે સર્વે ને મત્રમુગ્ધ બનાવ્યા હતા. વઘાઠાનાં અંતમાં આકાશમાંથી છે. ચોથી યુક્ત સૂર્યંનું થાકાર વિમાન ઉતારવામાં આવ્યુ હતુ જે સર્વેને ખાણ અને આન પણ બન્યુ હતુ. આજે ત્રણ ટાઈમ સ્વામીવાાન્ય શ્રીમતી કાર્બન સિંકલાક સુધી નાસિકવાળા તરફથી હતુ.
|
* આઠમા દિવસ વૈશાખ સુદ ૬ આજે '* સુાિશ્રીને ગણિપદવી પ્રદાનના શુભ દિવસ હતા. સવારે ૫ વાગે પૂજ્યશ્રી સફળ સઘ સાથે ઉછામણી લેનાર સ્થાનકવાસી રાઈને ત્યાં પધાર્યા હતાં. જ્યાં ગુરુપુખ્ત, સવપૂન થયા બાદ પુજ્યશ્રીના ગત્રિ પને અનુલક્ષીને ધર્માંચકતપ કરનાર તપસ્વીઓન પારણાં કરવામાં આવ્યા, સવારે ૮-૪૫ મિ. પૂજ્યશ્રી સકળ સાપ સાથે વાજતે ગાજતે ગણિદ ક્રિથા માપમાં પધાર્યા. ત્યાં શ્રેયાંસનાથસ્વામી સ્નાત્ર મડળ મલાડનાં ખાલ કલાકાર નિમેશભાઈએ સ્વાગત ગીત ગાયું, સાથે નૃત્યકાર મહેન્દ્રભાઇએ ૩૦૧ દિવડાનુ" સુંદર નૃત્ય કર્યું. પ્રસગની શરૂઆત થઇ ત્યારદ શ્રી ધર્મચક પ્રભાવક દ્રઢ-નાસિક દ્વારા પ્રકાશીત શ્રી ભાસન મીનુ" નીલક’ પુસ્તકનું પ્રકાશન ચેનર નિવાસી પ્રકાશભા મ. શાહના હસ્તે યુ. બાદ અમદાવાદવાલા ચનુભાઇ શનિલાલના શુભ હસ્તે તે પુસ્તક પૂજ્યશ્રીને અર્પણ કરવામાં આવ્યું,
* ત્યાર બાદ બાતભરમાંથી આવેલા અનેક ધર્મચક્ર તપના તપસ્વીએ.' બહુમાન શ્રી ધર્મચક્ર પ્રભાવક દ્રષ્ટ નાશિક તરફથી સંઘવી રાજેન્દ્રભાઈ વિલાસભાઈની અધ્યક્ષતા નીચે અને મુબઇ નીવાસી રમેશભાઈ આર. ચિકાણીના અતિથિવિષ સ્થાને થયું.
* ભારતભરમાં પ્રાયઃ સૌ પ્રથમ બનેલ ધર્મ પ્રયુક્ત આધ પૂજ્યશ્રીને વાહરાવવાની ઉછામની રૅકોર્ડ બ્રેક ઈ. બીજી પણ અન્ય ઉદામાશે. ખુબ જ સારી થઇ. ૧૧-૩૦ વાગે ગણિપદ પ્રદાન ક્રિયાના શુભ પ્રાર'બ થયા, અને ૧૨-૨ મિ. પૂ પ ૦ શ્રી ધનેશ્વર ત્રિજય ગણિવર પૂજ્યશ્રીને બિપ દાન કર્યું. ત્યારે નુતન ગણિવર્યં જગવલ્લભ વિજય મની જયના ન રાએથી આકાશ (અનુસંધાન પાના નં ૨૦૩ ઉપર ભે
સેવવુ પડે છે,
સમજણુ ભાડે મળે છે પરંતુ સન ભાડે મળતુ નથી, તે તે પોતે જાતે જ
B+B+A+B+0+0+0+++++
200