SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ TI Regd. No.BV. G. 20 JAIN OFFICE :'P. Box No. 175 BHAVNAGAR-364001 (Gujarat) C/o. 29919 R, 25869. Tele. 9. જાહેરાત એક પેજના : રૂ. ૭૦૦/ વાર્ષિક લવાજમ : રૂ. ૫૦/આછવૃન સભ્ય ફી: રૂ. ૫૦૧/ ITS: વન સ્વ. તંત્રી : ગુલાબચંદ દેવચંદ શેઠ વીર સં. ૨૫૧૫: વિ.સં. ૨૦૪૫ વૈશાખવદ ૧૪ તંત્રી- વક–પ્રકાશક-માલીક 2 “જૈન” વર્ષ ૮૬ ( * * તા. ૨ જુન ૧૯૮૯ શુક્રવાર | મહેન્દ્ર ગુલાબચંદ શેઠ અંક : ર૧ મુદ્રણ સ્થાન : શ્રી જૈન પ્રિન્ટરી જૈન ઓફીસ, પેિ છે. ન. ૧૭૫, દાણાપીઠ, ભાવનગર ) દાણાપીઠ પાછળ, ભાવનગર-૩૬૪ ૧ તેજસ્વી તારલો ખરી પડ–આ.શ્રી ગુણુનંદસૂરીજી મ. સા.ને કાળધમ બેંગ્લેર : આ ચાર્યશ્રી વિજ્યગુણાનંદસૂરીશ્વરજી વૈશાખ સુદ | સ. ૧૯૪૧માં બૃહદ્ મુંબઈ (મહારાષ્ટ્ર)માં ફર્સ્ટ કલાસ કસ્ટથી ૧૫ શનિવાર તા. ૧૦-૫-૮૯ના રોજ સવારે છ વાગે નવકાર- મેટ્રિક પાસ કરી. સ્વ. પૂ. સિદ્ધાંત મહેદધિ અને દેવ મંત્રનું શ્રવણ કરતાં કરતાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા છે... શ્રીમદવિજય પ્રેમસૂરીશ્વરજી મના પ્રથમ દર્શને જ. એ ને તરફ વધા નિધિસ ઘહિતચિંતક, પૂ.પાદ ગચ્છનાયક આકર્ષાયા, સાથે રહી જ્ઞાનભ્યાર્સ કર્યો. સંયમ સ્વીકારી નિરાજે આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ આદિનું | શ્રી ગુણાનંદવિજયજી બન્યા. તેઓશ્રીએ અગમ અને અન્ય ચાતુર્માસ મદ્રાસનું નકકી થતાં બેંગ્લેરથી વિહાર કરી ઠાણા ૩૭ | શાર, પાણિની વ્યાકરણ-મધ્યમ કૌમુદી, ન્યાયદર્શન પ્રાદિને કણરાજપુરમ વૈશાખ સુદ ૧૪ના પહોંચ્યા. સુદ ૧૫ના સવારે | તલસ્પર્શી અભ્યાસ કર્યો. ગ્રહણ આસેવક શિક્ષા પામ્યા. ૧-૧ એમણે હસકેય તરફ વિહાર શરૂ કરેલ. એમાં પાંચ કી. મી. | કલાકમાં ૩૦ ગાથા ગોખવાની એમની અજોડ શક્તિ હતી જ્ઞાનની બાદ એક નાના પુ વ પર આગળથી એક કાર જમણી બાજુ | તન્મયતા એવી કે કેટલીકવાર સવારે ઉઠીને એ કહે કે મારે આવતી હતી અને પાછળથી એક કાર ડાબી બાજુ ઝડપથી આવી. | ઊઘમાં-સ્વપ્નમાં 4 હજાર લેક પ્રમાણુ પુનરાવર્તન થઈ ગયું. અને ડાબી બાજુ ડે ચાલતી પૂ આ શ્રી વિજયગુણાનંદસૂરી: અધ્યાપને કુશળતા પણ ગજબની હતી. ગહન શાસ્ત્ર પદા પણ શ્વરજી મહારાજની ડોલીને ટક્કર મારીને પૂ૦ આચાર્યશ્રીને | સ્પષ્ટ કરી સમજાવતા અનેક સાધુ-શ્રાવકને તેઓએ અગાવ્યા. ડોલીમાંથી નીચે પદ ડી દીધા. મુનિઓનું વૃંદ ઘેડેક જ પાછળ | ઉપમિતિ ભવ પ્રપંચ કથા-ગ્રંથ પર.... યેગશાસ્ત્ર આદિ થ પર હતું તે આવી પહ ચી. ત્યાંને ત્યાંજ તરત દ્રવ્યભર્યા ઉપચારો તેમની અજોડ માસ્ટરી હતી. બાળક પર તેમને અધિક પ્રેમ સાથે...“નમે અરિહ તાણું” પદની ધૂન શરૂ થઈ વર્ષોથી હાર્ટ. | તેમને નવકાર મંત્ર વગેરે ભણાવે અને એ રીતે ધર્મપ્રેમી અને એટેક-થાયરેડ વિગે રે બિમારીવાળા તે મોટરનો એકસીડન્ટ વૈરાગ્ય જમાવતા હતા. તેમની દશનશુદ્ધિ પણ અડ. પૂ.ઉપા. સહન ન કરી શકતા નવકારમંત્રનું સ્મરણ કરતાં કરતાં સમાધિ. | યશોવિજ્યજી તથા પવિજયજી મ. આદિ અનેક કટિ ઓની પૂર્વક નશ્વરદેહને ગ કરી ગયા. દેહને-બેંગ્લેર લઈ જવામાં | પૂજાની ઢાળોનું એ ઓ વારંવાર વાંચન મનન કરતાં... કર લતાં. આવ્યો. વર્ધમાન તપ નિધિ આચાર્ય આદિ સહ બધા સાધુઓ | ૪૭ વર્ષના વિશુદ્ધ ચારિત્ર પર્યાયમાં એમણે ગુરુ આજ્ઞાબેંગ્લોર ચીકપેટ પા ા ફર્યા. ચીકપટથી વૈશાખ વદ ૧ના ભવ્ય | કારિતા, વિનયભાવ, ગુરુ વફાદારી અને ગુરુ સમર્પણને મનને સમશાનયાત્રા નિકળેલ 1 v. તથા રેડિયો પરના સમાચારથી, મંત્ર બનાવેલ. બાલ બ્રહ્મચારી એ આ સમગ્ર જીવનમાં બ્રહ્મ ર્યની હજારો લેકે તેમની મશાન યાત્રામાં જોડાયેલ. નવવાની બાબતમાં ખૂબ જ યતનાશીલ રહેલા. આટલે મોટો એ ઓ મૂળ નિવાણી (કર્ણાટક)ના વતની. લીગાયત જ્ઞાતિના | પર્યાય છતાં, પિતે પોતાના ગુરૂદેવ વર્ધમાન તપોનિધિ અ યાય સભ્ય. એમનું નામ દિપા. પિતાનું નામ શિવબાળપા. ઈ. | દેવેશશ્રીને ગોચરી-પાણી વપરાવવા આ સમુદાયમાં ચરી
SR No.537886
Book TitleJain 1969 Book 86
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1989
Total Pages424
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy