SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ત, ૧૦-૫-૧૯૮૯ // અહિંસા સ્થલ-દિલ્લીમાં સામુહિક પૂજન રસીકલાલ છગનલાલ સત ના પાડે છે. અને આજદિન સુધી મુગટ મળ્યાની છાપેલ સંસ્થાની રસીદ આપેલ નથી. આ બાબત શ્રી ચેરીટી કમીશ્નર સાહેબ તપાસ કરી રસી તુરત જ મળે તેમ કરવા વિનંતી. ઉપરની બાબતથી સંસ્થાના પ્રમુખ-મંત્રી ને સંસ્થાનું અહિત કરી રહ્યા છે. અને ક્યા કારણે ગેટા, કરવા રસીદ આપતા નથી તે સમજાતું નથી. આ રીતના મનસ્વીપણુથી દાન આપનારને ૬ મું હેરાન થવું પડે છે. સ્થાનિક સંસ્થાના સભ્યોએ જાગૃત બને. આ અન્યાય ભયુ દુષણ દૂર કરવું જોઈએ અને બન્નેને બરતરફ કરવા પગલાં લેવાં સંસ્થાના હિત માટે જરૂરી છે. (૧) નકલ બીડાણ – શ્રી ચેરીટી કમીશ્નર સાહેબ, ભાવના, (૨) નકલ બીડાણ – શ્રી ચેરીટી કમીશ્નર સાહે, રાજકોટ, " (સૌરાષ્ટ્ર વિભા). - - ઓરીસ્સામાં-વર્ધમાન સેવા કેન્દ્રની સેવા વર્ધમાન સેવા કેન્દ્ર ઓરીસ્સા રાજ્યના કાલા ડી જીલ્લામાં દુષ્કાળ પિડિત પશુ તથા પ્રજા માટે જીવદયા અને અનુકંપાના કાર્યોમાં આરંભી વ્યસ્ત છે. ગરીબમાં ગરીબ ગણુતા ઓરીસા શજ ના કાલાહાંડી જીલ્લાના પહાડ અને જંગલમાં ગરીબીની રેખા નીચે જીવતા આદિવાસી લેકે સતત ચાર ચાર વરસથી દુકાળ ભીષણ સંકટ નીચે કણસી રહ્યા છે. આવા સમયે આપણી કરુણ સક્રીય બની રહે તે આવકારપાત્ર ગણાય. એથી જ આપણે માનવ રાહત કાર્યક્રમ હે ળ દશ હજાર - તુર્તન તીર્થ—અહિંસા સ્થલ પર ભગવાન મહાવીરની વિશાળ કુટુંબોને દર મહિને કુટુંબદીઠ ૧૫ કીલો ચોખા (૧,૫૦,૦૦૦ મૂર્તિ સન્મ સેંકડો વ્યકિતઓ દ્વારા સામુહિક રૂપમાં પૂજા કીલો) તથા મયિા ધાન્ય ૫ કીલો (૫૦,૦૦૦કીલે સાડી,તી, અચના સાથે થયેલ. આ ૧૩ ફુટ ઉચી પદ્માસન મૂર્તિ એક કપડાં ઈત્યાદિ અપાય છે. પશુઓ માટે ઘાસ પા ની વ્યવસ્થા ટેકરી ઉપર ખુલા આકાશમાં બીરાજમાન છે. જેના દર્શને દિલીમાં પણ કરવામાં આવી છે. આવતા દેશી-વિદેશીઓ સતત આવતા રહે છે. જુલાઈ ૧૯૮૯ સુધી ચાલનાર અનુકંપા અને ૧ વદયાના કાર્યો કે . પાલીતાણ શ્રી સર્વોદય જૈન તા. મૂ. પૂ. સંધ | અમદાવાદના શ્રી જયેશભાઈ ભણસાલી, શ્રી ક૫ડાભાઈ શાહ, દેરાસરના વહીવટદારોનું આપખુદી વર્તન ! મુંબઈના શ્રી સુરેન્દ્રભાઈ પરમાર આદિની રાહબ અને જાત પાલીતાણાથી પ્રગટ થતા સુઘરાના તંત્રીશ્રી દ્વારા થયેલ | દેખરેખ હેઠળ ચાલી રહ્યાં છે, ફરીયાદને પછી પાલીતાણાના વર્તમાન ટ્રસ્ટીઓ કેવી ઉદાસીના લી. આપને કુમારપાળ વિ. શાહ દર્શાવે છે તેને એક બેલ નમુને. ટ્રસ્ટીઓ અમે તા. ૨૩-૪-૮૯ના ઉપરના રજીસ્ટર કરેલ ટ્રસ્ટમાં નરેશભાઈ કાન્તીલાલ ઝવેરી પ્રકાશચંદ્ર વિમળભાઈ શાહ મુગુટ (ચાંદી પોલિસવાળા) આપેલ છે. તેની રસીદ આપવાની ના વંદન સંસ્થાના પ્રમુખશ્રી મણીલાલ સાવચંદ મણીયાર તથા મંત્રીશ્રી ન વર્ધમાન સેવા કેન્દ્ર, ૩૬, કલીકુંડ સોસાયટી ધળઃ -૩૮૭૮૧૦ , જ ન કજ૦૦૪૯૦૯ ૯૩૭૪૩હજફફરજ %% | | પ્રારબ્ધ કર્મના યોગે પ્રાપ્ત થયેલ સઘળાં સંયોગ સંબંધને સમભાવે સ્વીકારવા એજ થયે.
SR No.537886
Book TitleJain 1969 Book 86
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1989
Total Pages424
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy