SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ - તા. ૫-૫-૧૯૮૯ છે [૧૭૩ ! I મુખ-લિપાલ(પૂર્વ) ભણ્ય આરાધના મહાપ્રભાવક શ્રી ચિન્ત મણિ પાર્થ પ્રભુની છત્રછાયામાં પરમ સૌમ્યમૂર્તિ પૂ૦ પાત્ર આચાર્ય મહારાજ શ્રી વિજયદેવસૂરીશ્વરજી મ.ની શુભ નિશ્રામાં શ્રી દલીચંદ ગિરધર લાલ દોશી (મોટા ખુંટવડાવાળા) તરફથી અભૂતપૂર્વ હર્ષોલ્લાસથી થયેલી શાવતી ! ચિત્રી ઓળીની આરાધના ' ધમપરાયણ શ્રેઝિવય શ્રી દલીચંદ ગિરધરલાલ દોશી તથા વ્યાખ્યાનમાં પૂજ્ય મહારાજશ્રીએ નવપદજીને મહિમા અને તેમના ધર્મપત્ન સવિતાબેન તેમ જ સુપુત્રે ભાઈ પ્રદીપકુમાર તથા ચેત્રી ઓળીની આરાધનાનું મહત્વ સચોટ રીતે સમનવ્યું. ચૈત્ર હકમારની 'ટલા સમયથી ભાવના હતી કે– કંઈક અપૂર્વ | સુદ-૮ સુધી રોજ સવારે વ્યાખ્યાનમાં પૂઆચાર્ય મહારાજ સકત કરી મળેલી લકમીને સફળ બનાવીએ. તે અનુસાર ચાલું ! શ્રી તથા રાત્રે તત્વજ્ઞાન વર્ગમાં પૂ૦ ગણિશ્રી પુંડરીવિજયજીએ સર્વ વિલેપાર્લા જૈન સંઘ પાસે ચૈત્રી ઓળીની સામુદાયિક | એળીની આરાધના માટે જોરદાર પ્રેરણ કરતા સંઘમાં અપૂર્વ આરાધના કરાવ ને આદેશ મેળવી માટુંગા બિરાજમાન પૂજ્ય- ' ઉલ્લાસ જાગી ઊઠયો. એાળી કરવાની ભાવનાવાળા દકિને ચૈત્ર મા આચાર્ય ૨ શ્રી વિજ્યદેવસૂરીશ્વરજી મ. શ્રી સપરિવારને | સુદ સાતમના સાંજે ઉત્તરપારણુ શ્રી દલીચંદ ગિરધરલાલ દોશી તે પ્રસંગે પધારવા આગ્રહભરી વિનંતી કરી. પૂજ્યશ્રીએ તેઓની તરફથી કરાવવામાં આવેલ. ‘વિનંતીને સ્વી ાર કરતા સૌ ઘણો જ આનંદ પામ્યા.' ' | કરી ' '- અભૂતપૂર્વ આરાધના -: પૂજ્યશ્રીની પાવન પધરામણી :- | ઓળીના પહેલા જ દિવસે થયેલી ૭૧૫ આયંબિલની સંખ્યા ' ચૈત્ર સુદ- ૨ના રોજ પૂજ્ય મહારાજ શ્રી વિજયદેવસૂરી-[ પાર્લાના ઇતિહાસમાં અભૂતપૂર્વ હતી. બહારગામથી પણ ભાવિક શ્વરજી મo 8, પૂ. આચાર્ય શ્રી વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી | પધાર્યા હતા. નાના નાના બાળકો પણ એળી માં જેટયા હતા. મળ, પૂ૦ ગઈ મુવર્ય શ્રી પુંડરીકવિજયજી મ., પૂ૦ મુનિશ્રી અતિ અનુમોદનીય ઘટના તે એ બની કે એની કરાવાને લાભ વાચસ્પતિવિજય , પૂમુનિશ્રી ગુણશીલવિજયજી, પૂ૦ મુનિશ્રી | લેનાર દલીચંદભાઈને ઘરમાં – શ્રી દલીચંદભાઈ તેમના ધર્મપત્ની લલિતાંગવિયે, પૂ૦મુનિશ્રી સુબેધવિજયજી અને પૂ૦મુનિશ્રી | સવિતાબેન, પ્રદીપભાઈ તેમના ધર્મપત્ની કેકિલાબેન, ષદભાઈના વારિણુવિજય 2 આદિ તથા પૂ૦ સાધ્વીજી શ્રી વિનયપ્રભાશ્રીજી | ધર્મ પત્ની ભાવિતાબેન તથા કાન્તિભાઈના ધર્મ પત્ની લલિતાબેન મા આદિ સવ -૭ વાગે વાજતે-ગાજતે દલીચંદભાઈના નિવાસ | એમ છ જણાએ એાળી કરી હતી. સ્થાને પધાર્યા. ત્યાં વ્યાખ્યાન બાદ સકલ સંઘની નવકારશીથી - બહેનોમાં પણ અપૂર્વ ઉલ્લાસ , ભક્તિ તથા બે રૂપિયાથી સંઘપૂજન કરવામાં આવ્યું. તે સમયે | - સાધ્વીજી શ્રી વિનયપ્રભાશ્રીજી અને સાશ્રી કીપ્તિપ્રજ્ઞાસતસથી વધુ ભાવિકે પધાર્યા હતા. શ્રીજી આદિ ઓળી પ્રસંગે પધાર્યા હતાં–અને સાધીજી શ્રી બીજે દિવ -ચૈત્ર સુદિ-૩ના રેજ તેમના નિવાસસ્થાને જયશીલા શ્રી જી આદિ ઠાણા ચાર પણ અત્રે સ્થિરતા કરતાં તેઓની માંગલિક સંભ ાવી સંધપૂજન થયા બાદ પૂ૦ મહારાજશ્રી સામૈયા 1 પેરણુ-રાસવાંચન અને પ્રતિક્રમણમાં કહેવાતા સ્તિવન-સજજાયથી પૂર્વક શેઠ પ્રાપભાઈ અંબાલાલ જૈન ઉપાશ્રયે પધાર્યા. ત્યાખ્યાન | બહેનમાં ખૂબ જ ઉમંગ આવી ગયો. બાદ ફરી સંઘ પૂજન થયું. સામૈયા સમયે ગહેલી સ્પર્ધા રાખ- સંગીતની અદ્દભુત જમાવટ તથા રાસવાંચન વામાં આવેલ. ભેયીથી પધારેલા સંગીતકાર શ્રી ગુણવંતભાએ દિવસે કળિયુગમાં દાનવીને “ટાઈમે' બાંધી લીધે છે, તેમાંથી છૂટી ધર્મ કેવી રીતે આરાધી લે, તેને વિચાર ડાહ્યા માણસો જે કરે છે. ન રબારીને પૂજ્ય મહારાજને હેમચન્દ્રસરી :
SR No.537886
Book TitleJain 1969 Book 86
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1989
Total Pages424
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy