SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬] ^ તા. ૧૪-૧-૧૯૮૯ શીથીલાચારી કે વિશુદ્ધાચારી ખક નિતન (૪૦) સાધુ–સા વીઓના સાથેસાયના વિહારા અને માર્ગામાં ઉતારાની વ્યવસ્થાની ખામીને કારણે અનિચ્છનીય બનાવેા બન્યા છે તે બનતા રહે છે. સદ્યેા ગંભીર હોવાથી આવી બાબતે શાસનની હેલના ન થાય તેમ કવેલી કહે છે. એટલે સાધુ-સાથીના માર્ચસાથના વિહાર પણ સાધુ-સાધ્વીના પતન માટેનુ એક અંગ છે. આ ક્ષાબતની બધાને ખદર હોવા છતાં સાધુ સાધ્વોના સાથેસાથે વિદ્યાર આ છે. આ પ્રમાણે વિચરતા આવ્યા, સાધુ, સાધ્વીઓ શિથીલાચારી કઠવાય કે િહાચારી ક (૪૧) જીવતાં ગ્રાની ઉપેક્ષા કરી, સ્વચ્છ, પિંચરનાર અને વતુત્યકળાથી ભક્તમંડળ તેમ જ શિષ્યાદિ પરિવાર કરનાર ગુરૂના મૃત્યુ પછી તેમના તૈલચીત્ર અને પ્રતિમા ભરાવી પ્રતિષ્ઠા કરનાર અને પેાતાના શિષ્યાને પેવાની પ્રતિમા ભરાવવા ઈત્યાદિની સુચના કરનાર અને પેતાના અનેલ પુતળ ની આરતી, મંગળ દીવાને ઝખી માનાદિ કવચ્ચેની સ્વપરમાં વિત્ત વધે માથું પતન કરનાર વ્યક્તિમા શીયારી, વિહાયારી (૪૨) ગૃહસ્થે ના ઘેર જન્મેલું નાનુ બાળક મરી જાય છે તે તેના સબંધી, સ્વજને જાત ખેદ થાય છે, તે સાબુ સસ્થામાંથી એક નાની કે મારી વ્યકિ પતનને પામે તે તેના એક. તમામને થવા મ શક્તિ અનુસાર પતન પામનારને તે કુમાર્ગે જતા ટકાથી, સમા વાળવાના પ્રયત્ન કરવા ઘટે અને તેમ છતાં તેમાં નિષ્ફળતા મળે તે તેવા જીવે પ્રત્યે અરમાં કરૂણાની લાગણી હેવી ઘટે. આ તે સામાન્ય મનુજાચાર છે, એ મનુષ્યાચારથી ભેટ બની પતતને ધિકકારનાર ભૂનીએ આ પાતે વિચારીપણાના ગતે ધારણ કરીને તેા લાચારી પૂર્વ છે. પારો આ માણે જિનયાાસન સમજ્જા નથી, અથવા સણજ્યા છીએ તે રાદાપુર્વક તેની ઉપેક્ષા કરી શાસનના દ્રોહમાં સંચીએ છીએ. આમ શાસનદ્રોહમાં રાચતા આપણે શીથીલાચારી કે નિરાધારી ! (૪૩) તીય કર મદત્તને ગુરૂ અદત્ત જ્ઞાનાદિને ગ્રહણ કર્યાં. તેથી આપને જ્ઞાન, ક્રીયા બંને નપાનું અણું થતાં જ્ઞાનક્રીયા અને તપના આરાધનથી આત્મામાં જે વિષય કષાયના પરિહારથી ક્ષમાદિગુણનું પ્રાગટય અને નૃત્યાદિ ક્વાથની પ્રાપ્તિ થવી જોઈએ, તેના બદલે ભય પરિસ્થિતિમાં દર્શન થાય છે. આ એક સમુદાય કે ભીન્ન ભીન્ન સમુદાયના સાધુઓમાં એકવાયતા નથી. તેમજ પરસ્પર ઉપકાર કરવાની બુદ્ધિના મોટા ભાગે ખાય જોવામાં ભારે છે. ખારું એક પણ એવા [ન સમુદાય નથી કે જેમાં સાધુએ પરસ્પરના મિત્ર બની ઉગ્દત્રસીત છત્રન જીવતા હૈ!ય આજે પરિસ્થિતિ એ છે કે એક એક સમુદાયમાં ખટપટ અને અશાંતિનું સામ્રાજ્ય વર્તે છે. આવી સ્થિતિમાં આપણે વતા તારો તા આપણે ભીજાને કેવી રીતે શાંતિની 1 ત્તમ વિચીકમ્રાસની ભેટ કરી શકીએ. પુખીની વાત એ છે કે આપણને ખટપટ ગમે છે. તેમાં આપણી હુશીયારી બતાવવાની આપણી નેમ છે આ પ્રમાણે વન દાખવતા આપણે શીથીલાચારી કે વિશુદ્ધાચારી ? જૈસલમેર પંચતીર્થીની યાત્રાર્થે પધારો પશ્ચિમી રાજસ્થાનમાં આવેલ કે સમે, પચાય ાની પ્રાચીનતા, કલાત્મકતા અને અન્યના માટે જગપ્રસિદ્ધ છે. જેસલમેર પચીથી'ના અન્તગત જ સામે, દુર્ગા, રસાગર, લૌવપુર, અવસર અને વરવ્યૂ સ્થિત નિાશયામાં બધા મળી ૬૬૦૦૩ વધુ જિનપ્રતિમાજી બિરાજમાન છે. જૈસલમેરની વિખ્યાત વિશેષતાઓ : (૧) અન્ય કામ અત્રે પ્રાચિન જિનાલયેા. પન્ના અને સ્ફટિકની પ્ર.તમા, (૨) ખરતરગચ્છીય શ્રી જિનભદ્રસુરિ જ્ઞાનભડારમાં સ ંગ્રહિત તાડ પત્રીય અને હસ્તલિખિત ગ્રંથે. (૩) દાદાગુરુદેવ શ્રીજિનદત્તસૂરિજી મહાર જની ૮૩ વર્ષ પ્રાચીન ચાદર અને ચેાલપટ્ટા, જે તેઓના અગ્નિસ સ્કાર પછી પણ સુરક્ષિત છે. (૪) અનેક દાર્દાવાડી, ઉપાશ્રય, અધિષ્ઠાયક દેવસ્થાન અને પટુઆ શેઠની કલાત્મક હવેલી (૫) લૌમરના ચમત્કારીક અધિકાયદેવ જેમના દર્શન મા આવને ચાલવા જ આ રહ્યા અવારનવાર પ્રાપ્ત થાય છે. આવાસ પ્રમધ : યાત્રિકા અને શ્રીસ ધેાને ઉતરવા ચિત પ્રબંધ છે. મભુમિમાં થવા છતાં પાણી અને વિજળીની પુરી વ્યવસ્થા છે. દાનવીરેશના સજ્યેાગથી ભોજનશાળા ચાલુ છે. . યાતાયાતના સાધન : જસલમેર આવવા મટે જોધપુર મુખ્ય કેન્દ્ર છે. તે ભારતના જુદા જુદા માર્ગોથી યાતાયાતના સામાથી નૈડાયેલ છે. એપ્પુથી દિવસમાં એકવાર બસ અને રાત્રે તે સવારે એ વાર ટ્રેઇન જ સલમેર આવે છે. આ ઉપરાંત જયપુર અને મીકાગરથી પણ મપી સેા જંસલમેર આવે છે. જૈસલમેર પ"ચતીથ્રી'નાં દુ તથા અમરસાગર સ્થિત જિનમંદિશના ભારનું કામ ચાલુ છે. શ્રી જૈસલમેર રાવપુર પાઘનાથ જૈન શ્વેતામ્બર દ્રઢ ગામ : જૈન ટ્રસ્ટ જૈસલમેર જૈસલમેર ૩૪૫૦૦૧ ફોન ૨૩૩૦ (રાજસ્થાન) ૨૪૦૪ ૦૦૦૦૦૦*** બધુ બહારનું અન્નાખ્યુ હાય પરંતુ એ જીવન ન નાખ્યુ હાય તો શા કામનુ ************
SR No.537886
Book TitleJain 1969 Book 86
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1989
Total Pages424
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy