SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪] શ્રી આદિનાથ જૈન તત્ત્વ પ્રશિક્ષણ કેન્દ્ર-બ‘ગલાર કુમા દેવ શ્રી વિજયનાનુસૂરીશ્વરજી મ સા॰ ના શિષ્યરત્ન હિત્ય સર્જકે ખાચ.શ્રી અગુરીય′′ મ સાની સાપુરા કાગ અઉપદેશથી સુરિન ધાર્મિક શિક્ષકો તૈયાર કરવાના સુભાશય સથે આ સંસ્થાનું નિર્માણ કરવામાં આવેલ છે. પ્રકરણ ભાષ્ય, કથ આદિ ગહન વિષયેાના સતત શાસ્ત્ર અભ્યાસ દ્વારા તત્વજ્ઞ ભતા વાનો થાય. સંગીત, બાયામ, લેખન, વાઝા, અનુ. નામુ, ગણિત, હિન્દી, શીપ, જ્યાતિષ આદિના અભ્યાસપુર્ણાંક જનરલ જ્ઞાન દ્વારા ષુપ્ત શકિતની ખીલાવટના ભગીરથ પ્રયાસ, રહેવાની– જમવાની આધુનીક સગવડતા, અભ્યાસ અને રાજિંદી ચીજવસ્તુની સગવડતા સાથેના આ ત્રિવેણી સંગમમાં પ્રયાસોમાં કુપળ ભાવિના દેલ આવી જાય છે. તા. ૧૩-૧-૧૯૮૯ અભ્યાસ થી એને પ્રતિમાસ રૂા. ૪૦૦/- સ્કોલરશીપરૂપે તથા અન્ય સગવડતા નિ:શુલ્ક અપાતા એક વિદ્યાથી દી પ્રતિમાસ રૂા. ૧૦૦૦/- તે જંગી ખર્ચે ભાગવનાર આ સંસ્થા ભારતભરમાં પ્રથમ છે સૌરાષ્ટ્ર કચ્છ, ઉ. ગુ., ડેાદરા આદિ સ્થળાએથી અત્રે આવી અનેક ખાળી સંસ્કૃત, વ્યાકરણ પ્રકરણ, કાઁપ્રદિના સુ`દર' અભ્યાસ કરી રહયા છે. આવા... આપના બાળકાને પણ આ અજોડ સંસ્થામાં દાખલ કરી જ્ઞાનાભ્યાસના અમુલ્ય લાભ અપાવે. વધુ વિગત માટે પત્ર લખો. આ આદિનાથ જૈન તત્ત્વ પ્રશ્ચિમનું રૅન્દ્ર ગંગા મેઈન રાંડ, સમો દાસ, બ્લોક નં. ૪ જયનગર, એન્ગલેાર-પ૬૦ ૦૧૧. જૈન પાઠશાળા–શિવગંજ : અત્રે પુ॰ સાધુ-સાધ્વીજી મહારાજોના જ્ઞાનભ્યાસ અર્થેની પાઠશાળા વ્યવસ્થાના અભાવે બંધ હતી તે ચાતુર્માંસા દરમ્યાન અત્રે મિજમાન જી મુનિની અભાય વિજયજી મળે સાના સતત ઉપદેશ અને પ્રયાસથી પુનઃ ચાંલુ કરવામાં આવી છે. । પુ. સાધુ-સાધ્વીજી મ॰ સાતે જ્ઞાનાભ્યાસ અર્થે શિવગ જ પારવા વિન તી. [જૈન વિચક્ષણ જૈન દ્વારપીટલ-બાલાઘાટ ( M, P; } ભાગાધાર (મધ્યપ્રદેશ)માં વિસરાય જૈન દસ્પોટાનુ થમ ઉદ્ઘાટન તા. ૨૩ એકટોબર-૮૮ના મુ`બઈના શ્રી કુમારપાળ વિ શાહના હસ્તે થયું. મધ્યપ્રદેશના ઉપ-વનમંત્રી શ્રી ચદ્રમેાહન આ સમારેહના અધ્યક્ષ હતા. મુખ્ય અતિથિ તરીકે ધમતરીનિવાસી શ્રી આયાન લેઢા પધાર્યાં હતા. સક્રિમી ત્રિલોક કેચરે ટાપીઠલ નિર્માણ ચૈનાની નચુરી આપી હતી. મુનિશ્રી કસ્તુરસાગરજીના મંગલાચી ાક્રમની શરૂઆત થઈ હતી. મંગળગીત અને સ્વાગતગીત ભાવ ઉત્પાનની વિધિ પ હતી શ્રી કુમારપાળ વિ. શાહના ઉદ્ઘાટન પ્રસ`ગાદ અધ્યક્ષશ્રીનુ ભાષણ થયેલ. બલસાણા તીર્થની યાત્રાએ પધારો (તાલુકા : સાકી, છલ્લા : ધુલીયા-મહારાષ્ટ્ર ) અલસાણા ગામમાંથી ૩૧ ઈંચના શ્યામ, મનેર, સુદર ૧૫૦૦ વર્ષ પુરાના ચમકારી શ્રી વિમલના બગવાનની મુાંતે પ્રાપ્ત થઈ છે. નદીઓ અને પહાડોની વચ્ચે કુરતી. સૌથી હાલના કળા કૌશલ્યથી યુક્ત મદિસના ખડેશ પ્રાચીનતાની સાદ આપતા આજે પણ અડાલ ઉભા છે. આથી અતિ પ્રાચીન આ ઐતિહાસીક નગર હશે. અહિયા જૈનોના ૧૦ ઘર છે. આરત મ માન તપેાનિતિ પુજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજ્જ - : ભુવનભાનુસુરીશ્વરજી મહારાજ તથા પન્યાસ પ્રવર શ્રી ચંદ્રરોખરવિજ” મેં સા ના ખામીથી નયા મુનિધી વિજ્ઞાન વિજ્યછ મ. સા. ના સક્રિય ઉપદેશથી સ્થાનિક અને અનેક જૈન ધાનાં સર્યેાગ અને સહકારથી એ ગંગસુ બી નિલય નિષ્ય થયું છે. જેની પ્રતિમા પર પુખ્ય ચાવી અ રાકેન્દ્રસુરીધરજી મ. સા. ાદિની નિશ્રામાં મટે સત્ર પૂર્વક થઈ છે. પ્રાચીન નયનરમ્ય અલૌકિક ચમત્કારી શ્રી વિમલનાથ ભગવાનના જિનબિંબંધી બતા નુતન શીર્ષના અને ભાસાણ ની પસીી ( તેર, ધીયા, દાડાઈયા, ન દરબાર, બલસાણા ) ન દર્શોન કરી પાવન થવા સકલ સ ંઘને ભાવર્યું આમંત્રણ છે. ત્યાંના સઘળા વહીવટ ધુલીયા જૈન સંઘ સંભાળે છે માવા માટે સુર્વિધા ઃ- સુરત-કુલીયા હાઈ પર સાંઠી કર્મયા થી બાસાના ૩૫ કિ.મી. ના અંતરે છે. અને દેડીયા --ચીમઠાણાથી ૨૫ કિ.મી. અતરે જુદા જીવી સામે 18 ટી મળે છે. નુતન તીમાં લાભ લેવા માટે વનતી લખા : નાગેશ્વર પાપના જૈન તી-કુન્દેલ પુ• આયા દેવશ્રી વિજયહી કારસુરીશ્વરજી મ. સા॰, પુ॰ પંન્યાસ શ્ર પૂનવિધ્યક્ષ મ* ", મુનિાજી કંચનર્વિય” મ" સાક આદિ તથા સાધ્વીશ્રી પુષ્પાશ્રીજી મ॰ આદિની શુભ નિશ્રામાં શ્રી પાર્શ્વનાથ જન્મ દીક્ષા કલ્યાણક અત પોષ વદ ૧૦ના 'મેલા નિમિ-તે તેમ જ તપની આરાધના નિમિ-તે તા. ૧ થી ૩ જાન્યુઆરી ૮૯ સુધીના ભવ્ય મહાત્સવ ઉજવાયો, સાધર્મિક ભક્તિ અને સ્વામિવાસભ્યના લાભ સઠમી કોમલજી સોંતરાઈ તરફથી લેવામાં આવ્યો. ******** 00000469 100O0 ***v< સારો સમય સમીપ આવે અને આવેલા એ સય સચવાઇ રહે. એ મારે બેદરકાર રહેવુ એ જતા-મુખતા છે. 00000 600000s ***** **** શ્રી ધુલીયા જૈન સંઘ. તેલગલી. ધુલીયા-૪૨૪૦૦૧ સ્વસ્તિક હાર્ડવેર સ્ટોર અને અરિહ ંત પેઇન્ટસ, અગ્રા રાડ,ધુલીયા શ્રી બિચ'દ મોતીલાલ ગોપાલાસ પરિવારના સૌજન્યથી
SR No.537886
Book TitleJain 1969 Book 86
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1989
Total Pages424
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy